________________
૭. સસ્પેશ–' હાવાથી ઉજ્જડવન પણ નવપલ્લવિત બનશે. ખાતરૂના કારખાનાની માંગણી વધતી જશે. ખનીજ દ્રવ્યાના સદુપયેગ થશે. ઝવેરીઓના હાથમાં ખનીજ અને ખાણાનાં લાઇસન્સો મળવાથી પરદેશથી આાવતા માલની આયાત ઓછી કરીને નિકાસ વેપારદ્વારા હુંડિયામણુ મેળવી શકાશે.
૮. દુર્ગેશ-ગુરૂ હોવાથી દેશ અને પ્રાંતેનું રક્ષણુ, સ ંરક્ષણ માટે શઓનુ' ઉત્પાદન અને તાલીમબદ્ધ નાગરીકદળ તૈયાર રાખવુ અને દેશને જાગૃત અને સાવધાન બનાવવાથી કોઈપણ મેાટી સત્તા આપણી ધરતી ઉપર પગપેસારા કરવાની હિંમત કરી શકશે નહિ. ઘુસણુખારા ઉપર પણ પૂરા બંદોબસ્ત રાખશે.
૧——-.
વિ'શાત્તરી દશા સમજણ
જન્મ સમયના ચંદ્ર પરથી તે સમયે પ્રવૃત્તમાન વિશાત્તરીની દશા આ બે (કોષ્ટક નં. ૧, કાષ્ટક નં. ૨) કાટા પરથી બહુ જ સરળતાથી જાણી શકાય છે. પહેલા ક્રાષ્ટક પરથી જન્મ સમયના ચદ્રની રાશિ અને અશ પરથી કયા ગ્રહની દશા ચાલે છે તે, અને કેટલા વર્ષી. માસ તથા દિવસ ભાગવા છે, તે માલમ પડશે. અને કલા વિકલા માટે કોષ્ટક નં. ૨ માં તે જ ગ્રહના ખાન માંથી મુક્ત સમયેા મળશે. આ ત્રણે પરિણામોને સરવાળા કરવાથી ક્યા ગ્રહની મહાદશા કેટલી ભોગવાઈ ગઈ છે. તે આવશે અને તેને ગ્રહની કુલ દશામાંથી બાદ કરવાથી દાન ભોગ્ય સમય આવશે. ઉદાહરણ-કાનો જન્મ ચન્દ્ર ૪ ૨ા. ૧૪ અ’. ૩૨ ક. ૪૫ વિકલા છે. ક્રાક ન.-૧ ઉપરથી સિંહના ૧૪” અંશ માટે શુક્ર મહાદશાના ૧વર્ષ ૦ માસ ૦ દિવસ આવ્યા. કોષ્ટક ન'.-૨ માં શુક્ર મહાદશાના ખાનામાં ૩૨ કલા માટે ૯ માસ ૧૮ દિવસ આવ્યા. અને ૪૫ વિકલા માટે ૬ દિવસ ૧૮ કલાક ૦ મિનિટ આવ્યા. આ બધા (ત્રણ) ના સરવાળા કરતા ૧ ૧ ૯ મા. ૨૪ દિ. ૧૮ કલાક આવ્યા. જે શુક્રની દક્ષાનેા ભુક્ત સમય છે. શુક્રની મહાદશા ૧. મા. દિ.. મિ. વ. મા. દિ. ક. મિ. કુલ ૨૦ વર્ષોંની હોય છે, જેમાંથી ઉપરોક્ત મુક્ત દશાને બાદ કરતાં ૧૮ ૧. ૨ મા. ૫ દિ. ૬ કલાક શુક્રની દશા ભોગવવાની ખાકી છે.
—
—
-૯-૧૮-ક = d.
-૧૮-૦
કુલ ૧-૯-૨૪-૧૮-૦
-----•à
———
૧–૯–૨૪-૧૮ -
૯. ધનેશ સૂર્ય છે. અથ કરણ એ દેશના પ્રધાન પ્રશ્નહાવાથી [ કૃપ તેમજ રૂપિયાનુ" અવમૂલ્યન થવાથી અનેક પ્રકારની વિટબના ઉપસ્થિત થઇ છે. તેને ધનેશ અનેક પ્રકારની યુક્તિ પ્રયુક્તિ અને કાયદાની બારીકી, ' દ્વારા ખીજા દેશોની હરાળમાં લાવી મૂકશે. વિદેશા સાથેના સંબંધો વધુ વિશાળ થશે. અને વેપાર વધતાં દેશનુ કથળાયેલું અર્થતંત્ર સુધરશે.
૧૮૬૨ ૫——
૧. રોશ-મગળ હોવાથી શરૂઆત સારી હાવા છતાં પાછળથી રસકસ ઓછા થઈ જશે. વસ્તુના ભાવ વધશે. જેથી જ્યારે ભાવા સસ્તા થાય ત્યારે વસ્તુના સંગ્રહ કરી લેવા. કારણ કે વેપારીવગ' ચાલબાજી અજમાવતાં ભાવે એકાએક એક રાતમાં વધી જશે. જેનું કારણ શેાધવા જતાં છ માસ વીતી જશે ત્યારે સાચી દાદ મળશે.