________________
પૂલ્ય આચાર્યાદિ મુનિવરેની શુભદિન નામાવલી આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજી મ. જન્મ દિવસ કાતી સુ. ૧૫ આચાર્ય , વિજયહીરસૂરિજી મ. • સ્વર્ગ , ભાદ, સુ. ૧૧ ઉપાધ્યાય યશોવિજયજી મ. , , મામ સુ ૧૧ પન્યાસ , રતન વિજય મ.
વિશા વ. ૧૪ , વીર વિ. પૂજાવાળા પૂ. શ્રી, એ ભાદ વ. ૩ પચાસ , મણિવિજ્યજી મ. (દાદા), , આસે સ. ૮ પૂજ્ય , બુરાવ (બુદ્ધિવિજય) મ. , , ચિત્ર સુ. ૧ » » મુલચંદ (મુકિતવિજય મ , ભાગ. વ. ૬ છે , વૃદ્ધિચંદ (વૃદ્ધિવિજય) મ. , , ચત્ર વ. ૮ , , વિજયાનંદ સૂરિ (આત્મારામ)જી મ. જેઠ સુ. ૮
વિજયકમલરિ (પંજાબી) મ. , માહ વદ છે . , , (ગુજરાતી) મ. , , આસો સુ. ૧૦ , , , પન્યાસ મેહનવિજયજી (ડેલાવાળા) મ. આ સુ. ૪
પન્યાસ ભાવવિજયજી મ. , , શ્રાવે. સુ
દયાવિમલજી ગણી મ. , , જેઠ વદ ૫ આ. વિજયસિદ્ધિસુરિજી મ. ભાદ. સુદ ૧૪ , આ. , વિજયનેમીયુરિજી મ. , , આસો વદ ૩૦ આ. , વિજયવલભસૂરિજી મ. , , વિજયધર્મસૂરિજી મ.
ભાદ, સુદ ૧૪ , આ. , વિજ્યનીતિસૂરિજી મ. ,
આ. , સાગરાનંદસૂરિજી મ. . વૈશાખ ક, પન્યાસ ધર્મવિજયજી ડેલાવાળા) એ.
આ. ,, શ્રી વિજયૂદાનસૂરિજી મ. , , મેહનસૂરિ , આ. બુદ્ધિસાગરજી મ. શ્રી મેહનલાલજી મ. આ. શ્રી વિજયકેશરરિજી મ. ,
આ. , વિજયભકિતરિજી મ. , .. પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મ. , , અશા. સુદ ૧૧ 1. શ્રી હંસવિજયજી મ. , , ફાગણ સુદ ૧૦ . » , ચારિત્ર વિજયજી (છી) મ.
વિદ ૧૦
[ ૯૫ સંવત ૨૦૧૭ રાશિ ભવિષ્ય સહદેવ જોષી
લેખક : મેષ રાશિ (અ, લ, ઈ) અક્ષરથી શરૂ થતા નામવાળા માટે આ વર્ષમાં મુખ્ય ગ્રહો ગુરૂ શનિ અને રાહુ પૈકી ગુરૂ શનિ ફેબુ માં મેથી ૧૦મે જાય છે. માત્ર રાહુ અમે ભ્રમણ કરવાને છે. વળી મંગલ જે સામાન્ય રીતે દર મહીને બદલાય તે આ વખતે એકજ રાશિ મિથુનમાં છેક થશાખ સુદ ૬ સુધી રહેશે. તેથી આ રાશિવાળાઓને તેમના ધંધા ઉદ્યોગ તેમજ સામાજીક પ્રવૃતિઓમાં સારો વેગ મળશે. માત્ર કુટુંબીજને અને તેમાંયે વિશેષ કરીને સંતાને પરતે થેડી ઉપાધી રહેશે. વિદ્યાર્થીવર્ગને પણ પિતાના અભ્યાસમાં થોડા અંતરાય આવે. પરંતુ મહેનતના પ્રમાણમાં યશ સારે મળે.
વર્ષની શરૂઆતમાં ૨૭મી ઓકટોબર સુધી શનિની દિનદશામાં તમારા આરંભેલ કાર્યમાં કુદરતી અંતરાય આવે જેથી પરિશ્રમ વિશેષ લે પડે, પરંતુ અંતે સફળતા મળે.
૨૭મી ઓકટોબરથી ગુરૂની દિન દશામાં નવા કાર્યો આરંભ કરવા માટે સાનુકુળ સમય જણાશે. અને પૂર્વે આરંભેલ કાર્યોમાં યશ મળશે. મેટા માણસના સંપર્કમાં આવવાનું વધુ થશે. ૨૩મી ડીસેમ્બરથી રાહુની દિનદશા સંતાન તેમજ સ્વજને તરફની થોડી ઉપાધી ઉભી કરે, વિદ્યાથી એને માટે આ દશા જરા વધુ બારીક સમય ગણાય.
૪થી ફેબ્રુઆરીથી શક્રની દિનદશામાં વેપારીઓને ધંધામાં સારો ધનાગમ થાય, તેમ વિદ્યાર્થીઓને પિતાના અભ્યાસમાં સાનુકળતા મળી રહેવાથી ઉત્સાહ વધે. તેમ અંતે સારા સમાચાર મળે, માત્ર ખર્ચ વધુ જણ્ય. ૧૪ મી એપ્રીલથી સૂર્યની દશામાં પિતાના સમાજમાં વર્ચસ્વ વધે. મિત્ર સમુદાય સાથે વિદિ અને પ્રગતિ કરવામાં કુદરતી વાતાવરણ અનુકુળ જણાય સાહસીક અને મહેનત મજુરી કરનારા માટે આ સમય વધુ સારો જણાશે.
૪થી મેથી ચંદ્રની દિનદશામાં આરોગ્યમાં સુધારો થાય. સ્થાવરને લગતા કામકાજમાં વધુ સાનુકુળતા જણાય. મુસાફરી પણુ આનંદપૂર્વક થાય. - ૨૫મી જુનથી મંગળની દિનદશામાં નવીજ હીંમત અને ઉત્સાહ પ્રાપ્ત થાય, તેમ નવનવા સાહસ અને પ્રવૃત્તિઓમાં મન પરોવાય જો આંધળીયા
2
3
. • »
,
આ