________________
આચાય
પૂજ્ય આચાર્યાદિ મુનિવરેની શુદિન નામાવલી ચા શ્રી હેમચંદ્રસુરિજી મ. જન્મ દિવસ કાતી સુ. ૧૫ વિજયહીરસરિજી મ. • સ્વર્ગ યશે.વિજયજી મ. રતન વિજય મ.
સુ. ૧૧
ઉપાધ્યાય .
૩ ૧૧
પન્યાસ
12
૧. ૧૪
,,
31
૧. ૩
,, ભાગ.
વીર વિ. પૂજાવાળા પૂ. શ્રી,, મણુિવિજયજી મ. (દાદા) 1, યુટેરાય (બુદ્ધિવિજય) મ.,, મુલચંદ (મુકિતવિજય) મ.,, વૃદ્ધિચંદ (વૃદ્ધિવિજય) મ. ઝ ,, ચૈત્ર વિજયાનંદ મૂરિ (આત્મારામ)જી મ. જે વિજયકમલસૂરિ (પંજાબી) મ.,, માહ ,, (ગુજરાતી) મ.
33
» આસા
પન્યાસ મેાહનવિજયજી (ડેલાવાળા) મ. આસે સુ.
33
,, પુન્યાસ ભાવવિજયજી મ.
શ્રાવ.
સુ.
મુ
ရင်
યુદ
પન્યાસ
પૂજ્ય
1,
35
,,
,,
23
""
33
33
..
21
ار
,,
35
ાવિમલજી ગણી મ.
,, આ,,,
આ. વિજયસિદ્ધિસુરિજી મ. વિજયનેમીસરિજી મ. આ.,, વિજયવલ્લભસૂરિજી મ. વિજયધમ સુરિજી મ.
35
આ. શ્રી વિજયદાનસૂરિજી મ.
'
1. માનસૂરિ 1,
,,
21
આ. બુદ્ધિસાગરજી મ.
શ્રી મોહનલાલજી મ.
,, .,, વિજયનીતિસૂરિજી મ.
,, આ.,, સાગરાન'દસૂરિજી મ.
.
,, ૫ન્યાસ ધર્મવિજયજી (ડેલાવાળા) મ.
29
33
,,
,, આ. શ્રી વિજયકેશરસૂરિજી મ.
,, .,, વિજયભકિતસૂરિજી મ.
39
و
22
,,
27
22
"
33
પ્રવતક શ્રી ક્રાંતિવિજયજી મ. ,, શ્રી 'સવિજયજી મ.
33
,,,, ચારિત્ર વિજયજી (કચ્છી) મ.,,
12
13
22
13
33
33
"7
,,,ભા
,, માગ
વૈશા
.
,, ભાદ
13
31
,,
231
,, ચૈત્ર
#
03
22
,, બાદ
ભા
',
પાષ
વૈશાખ
ચૈત્ર
,, માધ
પાષ
આસા
ભા.
આમે
ચૈત્ર
શ્રાવણ
પાષ
.
અગ્રા.
,, નાગણ
,, આસા
સુ.
સુ.
૧.
૧.
1
t
'
વ
સ. ૧૦
ૐ
૫
મુદ્દ ૧૪
વદ
A AAA # # A
૩.
વદ ૧૧
સુદ ૧૪
3
૫
'
ર
-
૩
વદ ૧૨
૫
સુદ ૧૧
10
1
સવત ૨૦૧૭ રાશિ ભવિષ્ય
[ ૯૫ લેખક : સહદેવ જોષી
મેષ રાશિ ( અ, લ, ઈ) અક્ષરાથી શરૂ થતા નામવાળા માટે આ વર્ષીમાં મુખ્ય ગ્રહો ગુરૂ શનિ અને રાહુ પૈકી ગુરૂ શનિ ફૅજી માં મેથી ૧૦મે જાય છે. માત્ર રાહુ પમે ભ્રમણ કરવાને છે. વળી મંગલ જે સામાન્ય રીતે દર મહીને બદલાય તે આ વખતે એકજ રાશિ મિથુનમાં છેક વૈશાખ સુદ ૬ સુધી રહેશે. તેથી આ રાશિવાળાને તેમના ધંધા ઉદ્યોગ તેમજ સામાજીક પ્રવૃતિઓમાં સારા વેગ મળશે. માત્ર કુટુબીજને અને તેમાંયે વિશેષ કરીને સતાના પરત્વે થાડી ઉપાધી રહેશે, વિદ્યાર્થીવર્ગને પણ પોતાના અભ્યાસમાં ઘેાડા અંતરાય આવે. પરં'તુ મહેનતના પ્રમાણમાં યશ સારા મળે.
વની શરૂઆતમાં ૨૭મી ઓકટાબર સુધી શનિની દિનદશામાં તમારા આર ંભેલ કાર્યોંમાં કુદરતી અંતરાય આવે જેથી પરિશ્રમ વિશેષ લેવા પડે, પરંતુ અ ંતે સફળતા મળે.
૨૭મી ઓકટાબરથી ગુરૂની દિન દશામાં નવા કાર્યો આરભ કરવા માટે સાનુકુળ સમય જણાશે, અને પૂર્વે આર ભેલ કાર્યોમાં યશ મળશે. મોટા માણસાના સંપર્ક માં આવવાનુ` વધુ થશે. ૨૩મી ડીસેમ્બરથી રાહુની દિનશા સતાના તેમજ સ્વજના તરફની ઘેાડી ઉપાધી ઉભી કરે, વિદ્યાથી ઓને માટે આ દશા જરા વધુ બારીક સમય ગાય.
૪થી ફેબ્રુઆરીથી શુક્રની દિનદશામાં વેપારીઓને ધંધામાં સારા ધનાગમ થાય, તેમ વિદ્યાથી ઓને પોતાના અભ્યાસમાં સાનુકળતા મળી રહેવાથી ઉત્સાહ વધે. તેમ અંતે સારા સમાચાર મળે, માત્ર ખર્ચ વધુ જણાય. ૧૪ મી એપ્રીલથી સૂની દશામાં પોતાના સમાજમાં વર્ચસ્વ વધે. મિત્ર સમુદાય સાથે વિનાદ ગાદી અને પ્રગતિ કરવામાં કુદરતી વાતાવરણ અનુકુળ જણાય સાહસીક અને મહેનત મજુરી કરનારા માટે આ સમય વધુ સારા જણાશે.
જથી મેથી ચંદ્રની દિનદશામાં આરાગ્યમાં સુધારા થાય. સ્થાવરને લગતા કામકાજમાં વધુ સાનુકુળતા જણુાય. મુસાફ્રી પણુ આનંદપૂર્વક થાય.
૨૫મી જુનથી મ’ગળની દિનદશામાં નવીજ હીંમત અને ઉત્સાહ પ્રાપ્ત થાય, તેમ નવનવા સાહસ અને પ્રવૃત્તિઓમાં મન પરાવાય. જો આંધળીયા