________________
-
ગર
છે. આ અગિઆર કરણેમાં ૧ વિષ્ટિ (ભદ્રા) કરણ અશુભ (વર્ય) છે. બાકીનાં કરણે શુભ છે. સંક્રાતિના શુભાશુભ ફળ જોવામાં પણ કરણ ઉપયોગી છે.
રાશિઓનાં નામ- મેષ, ૨ વૃષભ, ૩ મિથુન, ૪ કક, ૫ સિંહ, ૬ કન્યા, ૭ તુલા, ૮. વૃશ્વિક, ૯ ધન, ૧૦ મકર, ૧૧ કુંભ, ૧૨ મીન. સુર્યદગ્ધાતિથિ-ધન ને મીન સંક્રાંતિ બીજ. મિથુન ને કન્યા સંક્રાતિ આદમ
વૃષભ ને કુંભ , એથ. સિંહ ને વૃશ્ચિક દશમ
મેષ ને કર્ક , છ, તુલા ને મકર , બારસ ચંદ્રગ્ધા તિથિ-કુંભ ને ધન રાશીમાં બીજ, મકર ને મીન રાશીમાં
આઠમ; મેષ ને મિથુન રાશીમાં એથ, વૃષભ ને કર્ક રાશીમાં દશમ, તુલા ને સિંહ રાશીમાં છઠ, વૃશ્ચિક
ને કન્યા રાશીમાં બારસ.. દધા તિથિનું ફળ-ફુદે રેડ રૌદ્ઘ છે તુ શ્યતા I
___ आयुधे मरणं यात्रा कृष्युद्वाहा निरर्थका: ॥ ભાવાર્થ–દગ્ધા તિથિને દિવસે ક્ષૌર કરવાથી કુષ્ઠ રોગ, નવું વસ્ત્ર પહેરવાથી દુઃખ સ્થિતિ, નવા ઘરમાં પ્રવેશ કરવાથી શૂન્યતા, નવું વસ્ત્ર ધારણ કરવાથી મરણ અને યાત્રા, ખેતી તથા વિવાહ કરવાથી તે નિષ્ફળ જાય છે.
નક્ષત્રોની સંજ્ઞા-ચર-ચલ સ્વાતિ, પુનર્વસુ,શ્રવણ,ધનિષ્ઠા, શતભિષા, લઘુ-ક્ષિપ્ર-હસ્ત, અભિજીત, પુષ્ય, અશ્વિની. મૃદુ-મૈત્ર મૃગશીર્ષ, અનુરાધા, ચિત્રા, રેવતી. ધ્રુવ-સ્થિર-ઉત્તરાફાલ્યુની, ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદ, રોહિણી. દારૂણ-તીક્ષણ-અશ્લેષા, મૂલ, વાર્તા, ચેષ્ટા. કુર-ઉઝ-ભરણી, મધા, પૂર્વાફાલ્મની, પૂર્વાષાઢા, પૂર્વાભાદ્રપદ. મિશ્ર-સાધારણ-વિશાખા, કૃતિકા कुर्यात् प्रयाणं लघुभिश्चरैश्च मृदु ध्रुवैः शांतिकमाजिमुत्रैः । व्याधिप्रतिकारमुशन्ति तीक्ष्णैमिधैश्च मित्रं विधिाभमनन्नि
ભાવાર્થ-લઘુ તથા ચલ નક્ષત્રોમાં પ્રયાણુ; મૃદુ તથા ધ્રુવ નક્ષત્રોમાં શાંતિકાર્ય, સુર-ઉટ નક્ષત્રમાં યુદ્ધ; તીક્ષ્ણ નક્ષત્રોમાં વ્યાધિ ઉપાય અને મિશ્ર નક્ષત્રોમાં મિશ્ર કાર્ય કરવામાં આવે છે.
કરણ કોષ્ટક સુદિનાં કારણે | વદિના કરણે પહેલે ભાગ બીજો ભાગ તિથિ| પહેલે ભાગ બીજો ભાગ ૧| કિંતુન બને
બાલવ | કૌલવ | ૨ | બાલવ કોલવ
તૈતિલ તતિલ ગર
વણિજ વણિજ | વિષ્ટિ] ૪
બવ બાલવ ૫] બવ બાલવ
કas ]
તતિલ કૌલવે તતિલ
ગર
વણિજ ગર વણિજ
વિષ્ટિ
ભવ વિષ્ટિ બવ
બાલવ કીલવ બાલવ કોલ
તૈતિલ ગર | | તૈતિલ
ગર
વણિજ વિષ્ટિ વાણિજ વિષ્ટિ
-બવ બાલવ બવે | બાવલ
કીવ તૈતિલ કૌલવ
ગર | વણિજ ગર | વણિજ
વિષ્ટિ | શનિ | ૧૫] વિષ્ટિ | બવ | | ચતુ૫ | નાગ
સૌપ્રહ-ચંદ્ર, ગુરુ, શુક્ર, બુધઃ કરગ્રહ-રવિ, મંગલ, શનિ, રાહુ, કેતુ.
અધમુખ નક્ષત્રે–ત્રણ પૂર્વા, મલ, આશ્લેષા, મઘા, ભરણી, કૃતિકા, વિશાખા, આ નક્ષત્રો ખાતાદિ કાર્યની સિદ્ધિ કરનાર છે.
તિયંગ્રમુખ નક્ષેત્રે પુનર્વસુ, અનુરાધા, જયેષ્ઠા, હસ્ત, ચિત્રા, સ્વાતિ, અશ્વિની, મૃગશીર્ષ, રેવતી આ નક્ષત્ર યાત્રાદિ કાર્યની સિદ્ધિ કરનાર છે.
ઊર્ધ્વમુખ નક્ષત્ર -ઉ. ફાગુની, ઉ. પાઢા, ઉ. ભાદ્રપદ, પુષ્ય,
તૈતિલ
Y