________________
સં. ૨૦૧૬ ની સાલનાં લગ્નનાં મુહૂત્તાઁ માગસર સુદ ૫ શુક્ર ગારજ રાત્રે ભૃષભ-કર્ક લગ્ન ૯ ભામ. ગારજ તૃષા
""
૧૪ સામ ગારજ રાત્રે વૃષભ-સિદ્ધ લગ્ન
૧૫ ભેમ ગારજ રાત્રે વૃષભ-સિ’હ લગ્ન ધન સક્રાંતિમાં ગુજરાતમાં લગ્ન થતાં નથી પોષ વદ ૩ રિવે ગારજ કક
૫ ભોમ ગારજ રાત્રે કક સિદ્ધ લમ
હું બુધ ગોરજ રાત્રે કક સિદ્ધ લગ્ન ૧૨ સામ રાત્રે સિંહ લગ્ન
23
**
માધ સુઃ ૫ સામ ગારજ રાત્રે સિંહ કન્યા તુલા
P
૬ ભોમ ગારજ રાત્રે સિંહ કન્યા તુલા ,, વદ ૧ શની રાત્રે તુલા લગ્ન
૩ સામ રાત્રે તુલા લગ્ન
27
,,
ફાગણુ સુદ ૨ રવિ ગારજ રાત્રે સિંહ તુક્ષા
૩ સોમ ગારજ રાત્રે સિદ્ધ તુલા
,,
મીનાક ફાગણુ વદમાં બેસે છે. લગ્ન નથી ચૈત્ર વદ ૯ ભોમ ગારજ રાત્રે વૃશ્રિક ધન
21
૪ ભોમ રાત્રે તુલા લગ્ન
૧૦ સોમ ગારજ સિંહ
૧૨ શુક્ર ગારજ રાત્રે વૃશ્ચિક ધન
32
વૈશાખ સુદ ૩ ગુરૂ ગારજ રાત્રે તુલા વૃશ્ચિક ધન
૩ શુક્ર ગારજ રાત્રે તુલા વૃશ્રિક ધન
''
૯ ગુરૂ ગારજ રાત્રે વૃશ્ચિક ધન
૧૧ શની રાત્રે વૃશ્ચિક ધન
૧૨ રવિ રાત્રે વૃશ્રિક ધન
વદ ૩ શુક્ર રાત્રે વૃશ્ચિક ધન
૫ રવિ રાત્રે વૃશ્ચિક-ધન
૬ સોમ ગેારજ રાત્રે વૃશ્રિક ધન મકર
શુક્ર અસ્તના દાષમાં લગ્ન વિવાહ થાય નહિ
#
39
સંવત ૨૦૧૬ ના વર્ષાધિપતિઓનું ફળ પર લેખકઃ—કૃષ્ણપ્રસાદ હરગાવિંદ ભૃગુશાસ્રી દૈવજ્ઞ માડ ઠે. બાલા હનુમાન ગાંધી રોડ-અમદાવાદ
વર્ષના રાજા–સૂ હાવાથી તૃષ્ટિ એછી થશે. ધાન્ય થાકું પાકશે, ફળફૂલના ફાલ આછો ઉતરશે. ચાર અને દગલ મચાવનારના ભયથી ઠેર ડેર ત્રાસ વર્તાતા સંભળારો, ધાડપાડુએ માટી સખ્યામાં બહાર આવશે. અને ગામડાં, શહેર, બેન્ક, તીજોરીઓ અને ચેાકસીને અને ધનપતિએને દહાડે દિવસે, છડે ચેક લુટના પ્રયાસેા કરશે. થાડા દ્રવ્યની ખાતર ખીજાએાના પ્રાણ લેવાના દાવ રચાશે. વર્ષીમાં ઘણી જગ્યાએ ભીષણુ અગ્નિ પ્રકાપ અને મોટી આગથી તારાજી (નુકસાની) ના સમાચારા દીલ કપાવી નાખશે. ગુન્હાખારી-સટ્ટાખારી અને કાળાં બજારશ જાતે જાતમાં પગપેસારો કરશે. સરકારી કાયદાની અટપટી જાળમાં ઘણા માણસે સપડાશે. અને માટી (પેનલ્ટી) ક્રૂડ શિક્ષાના ભાગ બનશે. કેટલાક નામચીન માણસા જેલના સળીઓ પાછળ ધકેલી દેવામાં આવશે.
વર્ષના મંત્રી-શ્રુધ હોવાથી વાયુ જોરમાં ઝુંકાયા કરશે વાયુ વાળથી ધણું નુકસાન થશે. કાઇ કાઈ સ્થળે પૃથ્વીમાં ચૂસાઇ ગયેલા રસને બહાર ખેંચી કાઢવા માટે સરકાર નહેરાની અને જળાશયાની મોટી યોજનાઓ અમલમાં મુંકશે. તેનાથી પૃથ્વી ફળવતી થશે. દક્ષિણ અને પૂમાં સારા પાક થશે. પશ્ચિમ અને ઉત્તરમાં ધાન્યની ન્યૂનતાની ખૂમ સંભળાયા કરશે. લોક જાગૃતિ વધરો. સ્વાર્થાંધ વ્યક્તિઓના પાકળ ફૂટી જશે.
ધાન્યશ-મંગળ હાવાથી આ વરસમાં રાગના ઘણી જાતના ઉપદ્રવા થશે. વધુ ફ્રેંડ ફાળા ઉભા કરવાની આવશ્યકતા જણાશે. નવા પ્રકારના ઉષ્ણતાના રાગના ભય મેાટા પ્રમાણમાં જાય છે. ચાંદાના રાગ, ચાંદાના વ્યાધિ, ચામડીના રાગ થવાનો ભય છે. ધાન્ય માંધા થશે. કાળા ખજારીઆઓને આકરી શિક્ષા કર્યાં સિવાય સંગ્રહખારી અટકશે નહિ, પૂર્વનાં વર્ષાની મેધવારીને ટપી જાય એવી મેધવારીના હાઉ જણાય છે. વખતા વખતઅન્નના મંત્રીની જેહાદ સ`ભળાશે. રેશની'ગને વધુ વિસ્તૃત બનાવવું પડરો.