SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ગાયા વગેરેના ધન સ્થાનાદિકનુ મુહૂત—ગાયાના ઉપલક્ષણથી હાથી, ધાડા, ભેંસ, વગેરેનું સ્થાન (ખાંધવાનું નવું ઠેકાણુ" કરવુ તે) તથા યાન એટલે પ્રથમ ચરવા લઇ જવું તથા પ્રવેશ એટલે ગૃહાદિકમાં પ્રથમ પ્રવેશ કરાવવા; તે કાર્યંમાં આઠમ ચૌદશ, અમાવાસ્યા તથા શ્રવણ, ચિત્રા અને ધ્રુવ નક્ષત્રો શુભ નથી. ગાયા વગેરેને વેચવાનુ તથા ખરીદ કરવાનું મુહૂર્ત --હરત, ષ્ઠા, અશ્વિની, રેવતી, શતભિષા, વિશાખા, પુનર્વસુ, અને પુષ્ય આટલા નક્ષત્રો સિવાય બીજા નક્ષત્રોમાં ગાયા વગેરેના યવિક્રય શુભ નથી. હુળ જોડવાનુ મુહૂર્ત- દળનું પ્રથમ વહન-ત્રણ પૂર્વી, કૃત્તિકા, આશ્લેષા, જ્યેષ્ઠા, આર્દ્ર, અને ભરણીમાં કદાપિ કરવું નહિ. બાકીનાં નક્ષત્રો શુભ છે. બીજ વાવવાનું મુહૂત —બીજ વાવવામાં ત્રણું પૂર્યાં, ભરણી, કૃતિકા, આશ્લેષા, પુનઃવ’સુ, શ્રવણુ, જ્યેષ્ઠા, વિશાખા અને શતભિષા આટલા નક્ષત્રમાં નિષેધ છે. જળાશય નવું કરાવવાનું મુહૂ—થાવ, કુવા, તળાવ વગેરે જળાશય ખાદાવવાનું મુત-અશ્વિની, ભરણી, વિશાખા, કૃતિકા, પુ. ભાદ્રપદ, શ્રવણુ, સ્વાતી, પૂ. ક્ાલ્ગુની, આશ્લેષા, જ્યેષ્ઠા, મૂળ અને આ નક્ષત્રામાં કરવું નહિ. નૃત્ય કરવાનું તથા શીખવવાનું મુહૂર્ત—અનુરાધા, ધનિષ્ઠા, શતભિષા, હસ્ત, જ્યેષ્ઠા, પુષ્ય, રેવતો અને ત્રણ ઉત્તરા, આટલા નક્ષત્રામાં નૃત્ય કરવાના તથા શીખવવાના આરંભ કરાય છે. વિવાહનાં નક્ષત્રો—મૃગશીર્ષ, મઘા, અનુરાધા, હસ્ત, સ્વાતી, મૂળ રૈવતી, રાહિણી અને ઉતરા ત્રણ શુભ છે. વિવાહને વિષે—લગ્નના કાંઇ પણ આગ્રહ નથી, અહીં તે કેવળ ધનનો પૂર્વા, મિથુન, કન્યા, તુલા એટલી રાશિના નવાંશા જ શુભ છે. વૃક્ષ વાવવાનું મુહૂર્ત –ત્રણ પૂર્વી, ભરણી, મધા, આર્વી, પુનસુ, કૃતિકા, આશ્લેષા, સ્વાતી, જ્યેષ્ઠાં, ધનિષ્ઠા, શ્રવણુ; આ ક્ષેત્રોમાં વૃક્ષાપણ કરવું નહિ. પંદર મુહૂ`ીયાં નક્ષત્ર—જ્યેષ્ઠા, આર્દ્રા, સ્વાતી, અશ્લેષા, ભરણી ૧૧ અને શતભિષા. ત્રીસ મુહૂર્તીયા નક્ષત્ર—પૂર્વાફાલ્ગુની, પૂર્વાષાઢા, પૂ. ભાદ્રપદ, હસ્ત, ચિત્રા, અનુરાધા, મૂળ, શ્રવણુ, ધનિષ્ઠા, રેવતી, અશ્વિની કૃતિકા, મૃગશી', પુષ્ય, મા. પીસ્તાલીશ મુહૂત્તીયા નક્ષત્ર-રે હિણી, વિશાખા, પુનર્વ સુ. ઉ.ફાલ્ગુ, ઉ. પાઢા, ઉ. ભાદ્રપદ. પુષ્ય નક્ષત્ર—દીક્ષા, અને વિવાહ સિવાયનાં કાર્યાંને માટે પુષ્ય નક્ષત્ર શ્રેષ્ઠ છે. સીમંતનુ મુહૂ —રિયે, મ ગલ, ગુરૂવારે, છઠ્ઠું અથવા આક્રમે માસે; હસ્ત, મૂળ, મૃગશીર્ષ, પુનર્વસુ, પુષ્ય અને શ્રવણ નક્ષત્રમાં શુભ છે. મૂળ અને અશ્લેષા નક્ષત્રમાં જન્મનાર બાળકો પાદ નક્ષત્ર મૂળ , "" ૧ ર ૩ ४ ફળ પાદ પિતા હશે. * માતા હશે. 3 ક્રમ ના સુખ ર્ i નક્ષત્ર અશ્લેષા 39 ', મૂલ નક્ષત્રને રહેવાનું સ્થાન——માધ-અશાડ, ભાદરવા-આાસે, એ માસમાં મૂલ નક્ષત્ર સ્વર્ગમાં રહે છે. કાતિક-પોષ, ચૈત્ર અને શ્રાવણ એ માસમાં નક્ષત્ર મુક્ષુ પૃથ્વીમાં રહે છે. માગશર, કાગણુ, વૈશાખ, જે એ માસમાં મુક્ષુ નક્ષત્ર પાતાલમાં રહે છે. મૂલ નક્ષત્રના પૃથ્વીમાં વાસ હાય અને જન્મ થયા હાય તો મૂત્ર નક્ષત્ર પોતાનું તે ફળ આપે છે. ખાકીના માસામાં શ્રેષ્ઠ કુલ સમજ. વિષ આળક-ખીજ, શનિ અને અશ્લેષા, સાતમ, માઁગળ અને ધનિષ્ઠા, ખારસ, રવિ, અને કૃતિકામાં વિષ સતતિના જન્મ થાય છે. જાત કર્મ (નામ કરણ) મુહૂત —સ્વાતી, પુનર્વસુ, શ્રવણુ, ધનિષ્ઠા, શતભિષા, હસ્ત, અભિજીત, પુષ્પ, મૃગશીર્ષ, અનુરાધા, રેવતી, ઉત્તરા ૩, રાહિણી; આ નક્ષત્રામાં જાત કમ તથા નામ પાડવું. અને તે નામ બન્નેના (દંપતીની) સૈાની, ગણુ, રાશિ, તારા અને વગે કરીતે અવિદ્ધ પાડવું,
SR No.546325
Book TitleMahendra Jain Panchang 1959 1960
Original Sutra AuthorN/A
AuthorVikasvijay
PublisherAmrutlal Kevaldas Mehta
Publication Year1960
Total Pages90
LanguageGujarati
ClassificationMagazine, India_Panchang, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy