SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ દિન હારા યંત્ર રવિ | સેમ | મંગળ | બુધ | ગુરુ શનિ કાળ ઉદ્વેગ | અમૃત | રેગ ચલ ઉદ્વેગ લાભ ચલ અમૃત રેગ. લાભ કાળ ઉદ્વેગ અમૃત શુભ ચલ. કાળ રોગ લાભ શુભ ઉદ્વેગ અમૃત રોગ ચલું ઉદ્દેગા લાભ શુભ ચલ અમૃત રાગ લાભ કાળ | ઉગ લાભ અમૃત કોળ શુભ રાગ ઉદ્વેગ એલ. લાભ અમૃત ચલ શુભ ચલ કાળ રોગ. લાભ શુભ ઉદ્વેગ || અમૃત રાગ ચલ ઉદ્વેગ લાભ | શુભ અમૃત રેગા લાભ કાળ , ઉગ. અમૃત શુભ રાગ લાભ શુભ ઉદ્વેગ અમૃત રેગ ચલ ઉદ્વેગ લાભ શુભ | ચલ ચલ કાળ શુભ ૨ાગ અમૃત ૧૦. નવાં પાડ્યાં વાપરવાનું મુહૂર્ત-અશ્વિની, ચિત્રા, અનુરાધા, રેવતી, મૃગશીર્ષ, હસ્ત, પુષ્ય નક્ષત્રોમાં તથા ગુરુ અને સેમવારે નવાં પાત્ર વાપરવાં શુભ છે. ક્ષૌરનું મુહૂર્ત-શુભવારને દિવસે; રિક્તા, છઠ, આઠમ, અને અમાવાસ્યા સિવાયની તિથિએ; ચર નક્ષત્રો, ચિત્રા, જયેષ્ઠા, અશ્વિની, પુષ્ય, રેવતી, હસ્ત તથા મૃગશીર્ષ નક્ષત્રમાં બાળકનું પ્રથમ મુંડન તથા નવીન સાધુને પ્રથમ બેચ કર. મૌજીબંધ-(ઉપનયન)નું મુહૂર્ત–મેજીબંધનું કર્મ બ્રાહ્મણને ગર્ભથી અથવા જન્મથી આઠમે વર્ષે થાય છે. ક્ષત્રિયને અગિઆરમે વર્ષે અને વેશ્યને બારમે વર્ષે થાય છે. બ્રાહ્મણને દસમે વર્ષે પણ મૌજી બંધ કરવામાં આવે છે. નવા વસ્ત્ર અલંકાર પહેરવાનું મુહૂર્ત-હસ્ત, ચિત્રા, સ્વાતી, વિશાખા, અનુરાધા, ધનિષ્ઠા, અશ્વિની અને રેવતી એ નક્ષત્રોમાં; મંગળ, ગુરુ, શુક્ર અને રવિવારે ધારણ કરવાં શુભ છે. ઔષધ ખાવાનું મુહૂર્ત—મુર્ગશીર્ષ, શતભિષા, અનુરાધા, ધનિષ્ઠા, શ્રવણ, રેવતી, પુષ્ય, અશ્વિની, મળ, હસ્ત, ચિત્રા, પુનર્વસુ, અને શ્વાતીએ નક્ષત્રોમાં; શુભવાર તથા રવિવાર સાથે છે. રેગીને માથે પાણી રેડવાનું મુહૂર્ત–નરેગી થએલા માણસને પ્રથમ સ્નાન સોમવાર તથા શુક્રવાર વજીને, બાકીના વારીમાં તથા રેઢિણી, રેવતી, ઉત્તરા ૩, આશ્લેષા, પુનર્વસુ, સ્વાતી, અને મા વઈને બીજા નક્ષત્રમાં કરવા કહ્યું છે. નવું અનાજ ખાવાનું મુહૂર્ત–શુભ દિવસે રોહિણી, ત્રણ ઉત્તરા, પુષ્ય, મૃગશીર્ષ, પુનર્વસુ, હસ્ત, ચિત્રા, ધનિષ્ઠા, શ્રવણ, રેવતી અને અશ્વિની " એ નક્ષત્રોમાં નવું અનાજ દાન દઈને ખાવું. રાજાદિક સ્વામિના દર્શનનું મુહૂર્ત–મૃદુ, ધ્રુવ, ક્ષિપ્ર તથા ઘનિષ્ઠા અને શ્રવણ નક્ષત્રોમાં સર્વ પ્રજનની સિદ્ધિના માટે રાજાદિનું દર્શન કરવું. હસ્તી તથા અધ કમ–અશ્વિની, પુનર્વસુ, પુષ્ય, હસ્ત, ચિત્રા અને સ્વાતિ; એ નક્ષત્રોમાં હતી કર્મ શુભ છે. તથા અશ્વિની, મૃગશીર્ષ, પુનર્વસુ, પુષ્ય, હસ્ત, સ્થાતિ, ધનિષ્ઠા, શતભિષા અને રેવતી એ નક્ષત્રોમાં અશ્વકર્મ શુભ છે. રાત્રિ હેરા યંત્ર રવિ ! સેમ | મંગળ બુધ ગુરુ શનિ કાળ ચલ ઉકેમ શુભ યુ કાળ શુભ ચશે. ઉદ્વેગ અમૃત રાગ લાભ અમૃત રોગ લાભ શુભ. ચલ કાળ ઉદ્વેગ કાળ અમૃત રેગ લાભ રાગ લાભ શુભ ચલ કાળ ઉદ્વેગ અમૃત કાળ ઉદ્વેગ અમૃત કા લાભ શુભ ચલું. લાભ શુભ ઉત્કંગ અમૃત રોગ ઉદ્વેગ અમૃત લાભ શુભ ચલ કાળ શુભ કાળ ઉકેગ અમૃત લાભ અમૃત રાગ લાભ ચલ | કાળી ઉગ કાળ ઉદ્વેગ અલ | ગ. લાભ શુભ રેગ લાભ શુભ ચમૃત | કાળ | ઉદ્વેગ અમૃત ઉગ | | અમૃત રાગ | લાભ | શુભ | ચલ દરેક હારા એક કલાકની ગણવી. શુભનું ફલ શુભ ચલ ગ. શુભ ચલા 'કાળ
SR No.546325
Book TitleMahendra Jain Panchang 1959 1960
Original Sutra AuthorN/A
AuthorVikasvijay
PublisherAmrutlal Kevaldas Mehta
Publication Year1960
Total Pages90
LanguageGujarati
ClassificationMagazine, India_Panchang, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy