SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ભજ ૨૨ ] કરનારા સમયપર વિવાહની વરસી કરી મુકે છે. તેવા માણુસાને કાઇ સાથે કરવા દચ્છા ધરાવતુ નથી. તેની સાથે ધંધામાં યાત્રામાં કે તેમનુ જ ભલુ કરવામાં યેાગ ધરાવતા નથી, કદાપિ તેના સાથે અજાગૃપણે કે ભાગોગે સબંધ અન્યા હાય તે। લઢી ખાઝીને છુટા પડવાના પ્રસંગ આવે છે. એમ તા સર્વે કાઇ કહે છે કે “ જીભમાંજ મીઠાશ છે અને જીભમાંજ ઝેર છે.” અને વાત પણુ અક્ષરશ્ન: સત્ય છે પરંતુ એમ ગુણુને જાણનારા અને એને અનુભવ લેનારાજ તેનુ પ્રાયઃ પાલન કરો લાભ લજી શકે છે. [ ૨૨ ચેલા અને ફેશનની પીસીમારોમાં ક્રુસેલાઓની વધારે માન્યતા નથી એટલુંજ નહિ પણ તેમેની કદર એટલી થતી નથી કે જેટલી એક સાધારણ સ્થિતિવાળા પણુ નીતિમાન, ધર્માતા, પાપકારીની કદર થાય છે. જગતમાં ગુણનીજ પૂજા અને ગુણુનેાજ મહિમા છે. ગુણ વિનાનું જેમ સેમરતુ કુલ બહૂ સુંદર દેખાવા છતાં નકામુ છે. તેમ ધણા ભણેલા હોય પણ નીતિ રીતિમાં ન ચાલતા હાય, પરોપકાર બુદ્ધિ ન હાય, ચારિત્ર સદાચરણને તિલાંજલી આપી હોય તે તે ભણવું પણ બ્ય છે. દૃષ્ટાંત તરીકે જેમ “રસાઇ ભેજનના અર્થે હોય છે તેમ જ્ઞાન પ્રાપ્તિ ચરિત્રને અવે છે. જગતમાં અર્થાત્ ભગૢવું તે જીત્રન યાત્રા સુધારવા માટે છે. અથવા શીક બનાવવા માટેજ છે. કોઇ મહત પુરૂષે કહ્યું छे ! डोक्टर के बेरिष्टर वीगेरेनी डीपीओ मेळव• वामांज केळवणीनो हेतु पार पडतो नथी, परन्तु समाज सेवा अने तेथी अधिक आत्म श्रेय करवाમાંગ મળીનું તત્વ સમાયેલું છે. માટે આ ઉપના કથનને ધ્યાનમાં રાખી જે કાઇ પ્રથમ કહેલા ૩ ગુણને ધારણ કરશે તેા તે સાચા માનવ સમજ જતી ગણુત્રીમાં ગણાશે તે સ્વપર ઉપકાર કરી શકશે, એજ આ તુચ્છ લેખના સાર છે. જીવ दिगम्बर जैन । મીઠાશથી ખેલનારાજ દુકાનની અંદર પેાતાના શકે છે. મીઠારાથી ધરાકાને સારી પેઠે પલકી મેાલનારાજ ઘરમાંના ખાનગી ઝઘડાના અથવા અહારના ઝધડાના સહેલાઈથી અંત લાવી સમાધાન કરી શકે છે, મીઠાશથી ખેલનારાજ પ્રાય: પેાતાના મનને ખાવી કાબુમાં રાખી શકે છે. ટૂંકમાં મીઠું ખેાલનારા ધારે તેા આ લેાકમાં ધન અને યશની પ્રાપ્તિ કરી પરલેાકને માટે યથાયેાગ્ય ધર્મસાધન કરી શકે છે. ખીજા બધા ગુણા હૈય પશુ આ એકજ ગુણુ ન હોય તેા તેને તેના કામમાં ઘણી અગવડતા ભાગવવી પડે છે એટલુ જ નહિ પરંતુ તેના ઘણાખઞ ગુણુ ઢંકાઇ જાય છે ને તેની પ્રશ'સાના બદલામાં નિંદા થાય છે. દૃષ્ટાંતતરીકે જીએ-કાગડાએ કાનુ બગાડયું નથી તે કાયલે કાઇને કંઇ આપ્યું નથી. પશુ એક તેની ખેલવાની મોઠાશને લીધેજ હર સૈા કાઇના ચિત્તને હરણ કરે છે. આ એકજ ગુથી જ્યારે માનવને સુગમ પડે છે અને લાભ કર્તા છે ત્યારે જ્યાં ઉપરાક્ત ત્રણે ગુણા ઢાય ત્યાં તા પછી જગતમાં તેનું સન્માન થાય એમાં ક ંઇ નવાઇ નથ→ મનુષ્યામાં મનુષ્ય બનવા માટે પ્રથમ આ ૩ ગુણુ અવશ્ય અવશ્ય હાવા જોઇએ. એ ૩ જીણુ વિના જે માણસા પેાતાને ઉચ્ચ ધારતા હોય કે પેાતાને યેાગ્ય સમજતા હૈાય તેા પેાતાના દીલથી ગમેતેમ સમજે પરંતુ સજ્જનેાની દૃષ્ટિમાં તે ઉપરીક્ત ગુગુ SSSSSSS उत्तम उपदेश | BOOOOOOOOOOOOO १ – उस ईश्वरकी सेवा करनी चाहिये जो सर्वज्ञ हो, वीतराग हो - जिपको न किसीसे राग न द्वेष हो और जो ८ मूलगुण, १९ व्रत, १२ प्रकारके तप, ४ प्रकारके दान, रत्नत्रय, समता भाव, जलगालन विधि, रात्रिभोजन इन ૧૩ (૮+ ૨+૨+:+3+3) `ડિયામોંતે વિના વધારે કેળવાયલા સુધારાના શિખરે પડે!-મુષિત હોવાઢે વ નાિનેન્દ્ર, ત્રહ્મા, વિષ્ણુ,
SR No.543201
Book TitleDigambar Jain 1924 Varsh 17 Ank 11
Original Sutra AuthorN/A
AuthorMulchand Kisandas Kapadia
PublisherMulchand Kisandas Kapadia
Publication Year1924
Total Pages42
LanguageHindi
ClassificationMagazine, India_Digambar Jain, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy