SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ] શિનર જેના [ સર્ષ ૨૭ શ્રી વીસા મેવાડા દિ ૩-કરકસરથી લગ્ન કરવાની પૃથાને આપણું આજકાલ ઉલંધી રહ્યા છીએ, અને જે નહિ - જૈન યુવકમંડળ. ઇચ્છવા જોગ તેવાં ખર્ચ કરી રહ્યા છીએ. વાજાં પાછળ ખર્ચ વિષે- અગ્ય નથી લાગતું શું ? જ્ઞાતિ અને તેની પ્રગતિના ઉપાયો. દારૂખાનાની પ્રથા બંધ હતી તે વળી ચાલુ થયેલી લેખક -આર. જે. શાહ જોવામાં આવે છે. સુધારે તે કયાં ગયે પણ ભ ઇએ ! બીજી જ્ઞાતિઓના સમાજની કુધારે દાખલ થતા જણાય છે. દાખાનું આપ ગુ પ્રગતિ સાથે આપણી સમાજની પ્રગતિ સરખાવતાં માનીએ છીએ કે આનંદ ઉપજાવે છે પણ ઉલટું આપણી સમાજ ઘણી પછાત છે. તેનાં કારણે તેના અવાજથી નિર્દોષ પંખીડાં તથા અન્ય આપણે ખંતથી ધારીએ તો દર કરી શકીએ. પ્રાણું એને ધાસ્તીરૂપ થાય છે. અહિંસા પરમે ૧-આળવિવાહ-માળસંગાઇની પૃથા આ ધમની ભાવનાવાળા મારા જેન બંધુઓ ! આ પણામાં કંઈક ક ધક પ્રચલિત હતી, તેમાં સુધારો સુત્રને શું તે વખતે વીસરી જાય છે ? થવાને બદલે એક પગલું આપણે પાછળ ભરતા ખરેખર થાય છે તેમજ, નહિ તે આવો વ્યય થયા છીએ. ભાઈએ ! આ બધું આપણું સમા- દારૂખાના પાછળ કરોજ નહિ. જની અધોગતિનું નિશાન નહિ તે બીજું શું ? ૪-સીમત તથા બારમાના વરા પાછળ. બાળવિવાહથી જોડાએલાં જોડા જોઈએ તેવું સુખ આવેલા મહેમાનો તથા ગેરહાજર હોય તેમને પશુ પામતાં જોવામાં આવતાં નથી, કેળવણી કે જે ભાથું તથા ઢેબરાં બંધાવવાની પ્રથા ચાલુ છે. તેમની જીંદગીની જરૂઆતન ચીજ તે તેમને જોઈતા ભાથામાં કળી લાડવા પોતપોતાની સગાઈનો પ્રમાણમાં મળતી નથી કારણકે બાળવિવાહ અને સંબંધ પ્રમાણે આપવામાં આવે છે. આ પ્રથા પછી બાળલગ્ન તેને અટકાવરૂપ થઈ પડેલું વાવાળાને વરી પ્રસંગે કેટલી કંટાળારૂપ થઈ રહે આપણા જેવામાં આવે છે. બાળલગ્ન જેટલાં છે! ઘેર આવેલાં મહેમાનને ઢેબરાં માટે કામે હાનિકારક છે. તેટલું જ બાળપણની સગાઈ પણ લગાડવાં એ શું અયોગ્ય નથી જણાતુ ? વળી સમાજને હાનિકારક છે. બંધાવવાને આખી રાતને ઉજાગરો એ શું આ -લગ્ન પ્રસંગે કપડાં પાછળ થતા પ્રથા તરફ કંઈ પ્રિયતા ઉપજાવે છે ? બંધાવતી ખર્ચમાં કઇ સુધારો થયો છે પણ જોઈએ તેટલા વખતે લાડવા જેવી વસ્તુ ગેરહાજર હે ય તેમને પ્રમાણમાં થયો નથી. વરરાજા અને અન્ય કેટલાક માટે માગીને લેવી એ શું અયોગ્ય નથી લાગતું? પુરૂષવર્ગ ખ દી પહેરતો થયો છે પણ હજી સ્ત્રી આવા પ્રસંગે અમુક માગણી એગ્ય અને અમુક વગ વિદેશી તેમજ રેશમી કાપડના મોહમાંથી માગણી અગ્ય એવું સાંભળવામાં નથી આવતું મુક્ત થયો નથી. બહેનોએ જાણવું જોઈએ કે વિદેશી શું ? ખરેખર ઉપર પ્રમાણે બધી મુશ્કેલી આ કાપડમાં ચરબીનો પીસ આવતો હોવાથી તેમજ રવામાં જોવામાં આવે છે તો તે પ્રથામાં કંઈક કંઈક આ રેશમ કે શેટાના કીડામાંથી બનતું હોવાથી તે ફારફેર થવાની જરૂર છે અને એજ કે, જેઓ કાપડ સમજવું એમાં પાપ છે અને આપણ ન હાજર હોય તેટલાને અમુક અમુક પ્રમાણમાં ફક્ત ધર્મના અનુયાયીઓને કલંકરૂપ છે. બહેનોએ ભાથું જ આપવું. ધ્યાનમાં રાખવું જોઇએ કે રેશમી કીંમતી કપડાં ૫ યુવાન પાછળ થતું બારમું-કેટલેક યા દાગીના પહેરવાથી શોભા વધતી નથી પણ અંશે બંધ થતું જોય છે અને તેવી જ રીતે દરેક સદાચાર નમ્રતા મળતાવડાપણું અત્ય'દિ ગુણોથી જ સ્થળે બંધ કરવામાં આપણું શ્રેય તેમજ ભરનાર શેભા વધે છે. પ્રત્યે આપણા અંતરની લાગણીને દેખાય છે,
SR No.543201
Book TitleDigambar Jain 1924 Varsh 17 Ank 11
Original Sutra AuthorN/A
AuthorMulchand Kisandas Kapadia
PublisherMulchand Kisandas Kapadia
Publication Year1924
Total Pages42
LanguageHindi
ClassificationMagazine, India_Digambar Jain, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy