SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ બજ ૭ ] બિયર તેના - આ છે ગ્રહો પૈકી પાંચ જણે જીત્રામાં અધિવેશન-બને સભાના પ્રત્યક્ષ અને મળી વિચાર કરી ધારા ઘેરણુ ખરડે અંકલે- પરાક્ષ અધિવેશન આવશ્યકતા મુજબ થશે. શ્વર મોકલી આપ્યો હતો અને વદ ૧૦ ને દિવસે બજેટ-વ્યવસ્થાપક સમિતિ વાર્ષિક અનુ. અમો તથા સયાજ સજેત ( અંકલેશ્વર ) માં માનપત્રક ( બજેટ ). બનાવે તેજ પ્રમાણે ખર્ચ yજ પ્રસંગે ગયા હતા ત્યાં અ શીતલપ્રસાદજી, થઈ શકશે. વધારેની જરૂરત હોય તે સભાપતિ ભાઈ છોટાલાલ ગાંધી, સરેયા તથા અમેએ મળી રૂા. ૨૦૦) રસુધી મંજુરી આપી શકે અને તેથી આવેલા ધારા ધારણપર વિચાર કરી નીચે મુજબ વધુ માટે વ્યવસ્થાપક સમિતિ મંજુરી આપી ધારા ધેરણ રાખવાનો વિચાર થયો હતો જે નીચે શકશે. મુજબ છે – શિક્ષણ-આ આશ્રમમાં દિગંબર જૈનધર્મના ગુજરાતમાં બ્રહ્મચર્યાશ્રમ માટેના શિક્ષણ સાથે અન્ય આવક લેકિક શિક્ષણ વ્યવસ્થાપક સમિતિએ નક્કી કરેલા પઠનક્રમ પ્રમાણે ધારા ધોરણે. આપવામાં આવશે. નામના આશ્રમનું નામ “દિગંબર જૈન નિયમે (૧)-આ આશ્રમમાં દિગંબર જૈન બ્રહ્મચર્યાશ્રમ” રહેશે. વિધાથી દાખલ કરવામાં આવશે તેની ઉમર ઉદેશ-આ આશ્રમનો ઉદ્દેશ ગુજરાત પ્રાંતમાં ઓછામાં ઓછી ૭ અને વધુમાં વધુ ૧૧ વર્ષની દિગંબર જૈનધર્મમાં શ્રદ્ધાવાન આદર્શ ગૃહસ્થ હોવી જોઈએ. તેણે ૧૬ વર્ષની ઉપર સુધી બ્રહ્મઉત્પન્ન કરવાનો છે. ચારીના રૂપ માં આકશ્યક રહેવું પડશે અને જે પ્રધ-આશ્રમ ચલાવવાનું કાર્યભાર વિધાથી વિશેષ કાર સિવાય વચમાંથી ભાગવાનું એક સાધારણ સભાને શીર રહેશે તેના સભાસદ છેડશે તે તેની પાસે મંત્રી નકકી કરે તે મુજબની દિગબર ન હ ય અને ઓછામાં ઓછા ૧૮ નકશાની છોકરીના પિતા કે વાલી પાસે લેવામાં વર્ષની ઉમર હોય અને જે વાર્ષિક સભાસદી ફી આવશે. - રૂા. ૧૫) આપશે તે થશે. એનું કામ છે રહેશે. (૨) અન્ય ઉચ્ચ કેમના વિધાથ જે આA વ્યવસ્થાપક સમિતિ-આ આશ્રમની વ્ય- મના પઠનક્રમ પ્રમાણે દિગંબર જૈનધર્મની સાથે વસ્થા માટે સાધારણ સભામાંથી કમમાં કમ ૧૧ શિક્ષણ લેવા ઇછા રાખશે તો વ્યવસ્થાપક સમિઅને વધુમાં વધુ ૨૧ સભ્યો ચુંટી વ્યવસ્થાપક તિની સંમતિથી દાખલ કરવામાં આવશે. સમિતિ બનાવવામાં આવશે. તેનું કોરમ 3 નું (૩) આ આશ્રમમાં બે પ્રકારના વિધા રહેશે એમાંથી જ સાધરિ સભા કાર્યકર્તાને રહેશે. પડ વિધ થી પાસે માલિક ફી રૂ. ૧૦) ચુટશે. લેવામાં આવશે તે ત્રશુ મહિનાની પહેલી આપવી જ કાર્યકર્તા-વ્યવસ્થાપક સમિતિમાં નીચે પડશે. અનપેક વિદ્યાથી પૈs ઘિાથી એના મુજબના કાર્યકર્તા રહેશે. હિસ્સા કરતાં વધારે દાખલ કરવામાં આવશે નહીં. ૧ સભાપતિ _ _ (૪) દરેક વિદ્યાર્થીના શરીરનું વજન દાખલ ૨ ઉપ સભાપતિ કરતી વખતે લેવામાં આવશે તેમજ દરમાસે વજન - ૧ કે.બક્ષ લેવામાં આવશે અને તેની ખબર માબાપ અગર ૧ નિરીક્ષક વડીલ વાલીને આપવામાં આવશે. ૧ મંત્રી (૫) કોઈપણ બ્રહ્મચારીને અનિવાર્ય. કારણ ૧ સહાયક મંત્રી , આ સિવાય આશ્રમમાંથી ઘેર જવાની રજા આપવામાં એજ કાર્યકર્તા સાધારણ સભાના કાર્યકર્તા આવશે નહિ. વડીલ કે વાલી ખાશ્રમમાં આવી બ્રહ્મચારીને મળી શકશે. ગાશે.
SR No.543197
Book TitleDigambar Jain 1924 Varsh 17 Ank 07
Original Sutra AuthorN/A
AuthorMulchand Kisandas Kapadia
PublisherMulchand Kisandas Kapadia
Publication Year1924
Total Pages42
LanguageHindi
ClassificationMagazine, India_Digambar Jain, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy