SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ તિicર વૈરા શા. છોટાલાલ ગાંધીને છુટકારો મોજશોખ, એશઆરામ, અને જાહેરજલાને માનપત્રે. લીને લાત મારી પ્રજાના હિતાર્થે, અને ભારત માતની સેવા કાજે પે સંકટ વેઠવા હામ ભીડીને નાગપુરમાં રાષ્ટ્રીય વાવટાની રક્ષા માટે એક જે અવર્ણનીય સેવા બજાવી છે, તેને અમો ખરા વર્ષની જેલ યાત્રાએ ગયેલા શેઠ છોટાલાલ ઘેલા જીગરથી વધાવી લઈએ છીએ. ભાઈ ગાંધી (અંકલેશ્વર) બીજા બધા સ્વયંસેવકોને રાષ્ટ્રીય ધ્વજના માન અને રક્ષણની હાકસરકારે છેડી દીધા તે પ્રમાણે એઓ પણ છુટા લને આપે કુટુંબ પરિવાર અને ઘરબારનો વિચાર થવાથી એમનું અપૂર્વ સ્વાગત તા. ૬-૯-૩ ને - નેવે મુકી જે સચોટ જવાબ વાળ્યો તેમાં અમો દિને અંકલેશ્વરની પ્રજા તરફથી થયું હતું. અને તમારી નિઃસ્વાર્થતા, હિંમત અને દેશપ્રેમ નીરખી પ્રજા તરફથી એક માનપત્ર તેમજ અંકલેશ્વરના શકીએ છીએ. વિસા મેવાડા દિ. જન ભાઈઓ તરફથી એક આ વખતે આપે જે સેવા બજાવી છે, તેમાં માનપત્ર ખાદીપર છાપેલું અર્પણ કરવામાં આવ્યું અમો જ્ઞાતિબંધુ તરીકે ગર્વ લઈએ છીએ કે, હતું. જનના માનપત્રની નકલ નીચે મુજબ છે. આપે જન કોમને ઉજાળી છે. ભાઇશ્રી છોટાલાલ ગાંધીને જેલમાં છાપખાનાના આપના ગુણેનું ગાન કરવા અમારામાં તાકાત્ત મશીનનું ચકકર ફેરવવાનું વગેરે અઘરું કામ નથી, છતાંએ આપનું ચારિત્રજ તેમ કરવા અમને સેપવામાં આવ્યું હતું, તેથી એમનું શરીર કૃષ પ્રેરે છે. થઈ ગયું છે, છતાં પણ નિડરપણે જેલનું સંકટ અમો ઇચ્છીએ છીએ કે આ ધર્મયુદ્ધમાં વેઠી વિજય મેળવી રહેલા સ્વગૃહે આવી શક્યા આપ વિજયદેવીને વર, અને ભવિષ્યમાં પણ છે. એજ મુજબ આમોદ નિવાસી ઠાકોરલાલ ધર્મ અને દેશને ખાતર પાછી પાની ન કરો, તેમજ ( હરજીવનદાસ ૫ણ છૂટી આવ્યા છે, જેમનું પણ જૈન કામને દીપાવી તેનું ગૌરવ વધાસ્વા પ્રયત્ન આમોદમાં સારું સ્વાગત થયું હતું. કરતા રહો; અને ભવિષ્યની પ્રજાને પાઠ પઢાવો માનપત્રની નકલ કે નિઃસ્વાર્થ સેવાજ મેક્ષનો માર્ગ છે.ભારતમાતના મેઘેરાં સંતાન જૈનકુલદીપક, અંતમાં અમારી હાર્દિક અભિલાષા છે કે ધર્મબંધુ. પરહિતના ઉત્તમ કાર્યો આદરવા સદૈવ આપને બળ. - શાછોટાલાલ ઘેલાભાઈ ગાંધી. બુદ્ધિ અને દીર્ધાયુષ્ય પ્રાપ્ત થાઓ એવું ઈચ્છી જય જિનેન્દ્ર, આ અ૫ માનપત્ર આપને અપએ છીએ તે માન્યવર મહાશય, સ્વીકારી અને કૃતકૃત્ય કરશે જી. અહિં પરમો ધર્મ એ જનના મહાન સિદ્ધાં લી. અમો છીએતને અનુસરીને મહાત્મા ગાંધીજીએ આદરેલા યુદ્ધમાં જોડાઈ, અહિંસાત્મક રીતે વિજય પ્રાપ્ત અંકલેશ્વરના વીસા મેવાડા દિગંબર જૈને. કરી શકાય છે, એ પાઠ આખી આલમને પઢા તા૬-૯-૨૩ વવામાં જે કાંઈ તમોએ ભાગ ભજવ્યો છે, તેની જાત્રા --સંસ્કૃત વર્ગ શિક્ષા મા અમે ખરા અંતઃકરણથી પ્રશંસા કરીએ છીએ. ચેિ ઘરેથી છાત્રોંજી આવરાવતા હૈસં જેનોને હિંસાત્મક યુદ્ધની અરૂચિ હતી ખરી, प्रवेशिकामें पढनेवालेको १०) मासिक छात्रवृति પણ આ યુદ્ધ તરફ અમને ધાર્મિક દ્રષ્ટિએ પણ માન છે; કેમકે તેમાં હિંસાને સહેજ પણ સ્થાન મળી . નૈકુમારસિંહુ જૈન મંત્રી, નૈન હાલૂા. નથી. પાનીપત (વંગાર)
SR No.543189
Book TitleDigambar Jain 1923 Varsh 16 Ank 11
Original Sutra AuthorN/A
AuthorMulchand Kisandas Kapadia
PublisherMulchand Kisandas Kapadia
Publication Year1923
Total Pages36
LanguageHindi
ClassificationMagazine, India_Digambar Jain, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy