________________
( ( )
दिगंबर जैन |
તેહુના અપરાધ સર્વે મા માક્ તમે કર્યાં. એક છત્ર બારા ગણી મેં દેહ મમત રાખી, કરજો ક્ષમા હૈ નાથ ! કરૂણાવ ́તમારા દેષને, બીજા ગણી મે... ભિન્ન રૂડે। ભાવ સમતા નવ ધર્યાં. ષટ્કમ માંહે આ કર્યું... મેં શુદ્ધ આ પ્રતિક્રમણને ૫ માત તાત સુત બધુ ને વળી મિત્ર નિજતી નાર જે, ૨–પ્રત્યાખ્યાન ક. મુજ જીવથી તે ભિન્ન જાણી જાણ્યું આત્મ સ્વરૂપને. પ્રમાદને વશ મેં થઇ જે જીવની હિંસા કરી, કીચડરૂપી જગાળમાં ફસાઇ રૂપ નવ જાણીયું તેહના જે દોષ લાગ્યા પાપમાં વૃદ્ધિ થઇ. એક ક્રિયાદિ જીવને મે પ્રાણુ હ્રણી દુઃખ આપીયુ. મિથ્યા તો તે દોષ સવે ઇશના પરસાદથી, જીવે તા સમુદ્ર તે મુજ વિનતી દિલપર ધરા, સુખ સઘળાં સાંપડે ને દુઃખ નાશે જેથી. ૬ ભવ ભવ તણા અપરાધ મારા પ્રેમથી માફ઼ી કર ૧૫ હું પાપી ને નિજ છું વળી શકે દયાહીન છું, ૪-સ્તવન કર્યાં. પાપ કર્યાં મેં કર્યાં છે, પાપ બુદ્ધિવાળા હું. નિર્દુ સદા મુજ જીવને જે વાર વાર ગતિ ધરે, સત્ય વિશ્વ ધમે વરી તે પાપ કાર્ય આદરે. ૭ દુર્લભ છે નર જન્મ ને વળી કુળ શ્રાવકનું ખરૂ, સતજન સચેાગ તે વળી જિન શ્રદ્ઘા સાંપડયું. જિતેંદ્રના મુખકમળથી જે ઉપજી સરસ્વતી, ધિ મુજને ધિક છે મે' આણુ લાપી તેમની. ૮ ઈંદ્રીયતા લંપટ ખની મેં જ્ઞાન–ધન ગુમાવીયું, હિં‘સક વિધિ હૃદયે ધરીને અજ્ઞાની નામ કહાવીયું, ગમનાગમન કરવા થકી જે જીવતી હિંસા અને, ૌષ સવે નિંદુ છું. પ્રભુ મન વચન કાયે ત્રણે. આલેાચનથી દેષ લાગ્યા, મુજ શિર અથાગ જે, આપ સમજિનેન્દ્રના પ્રસાદથી તે હાસશે. મેાહુ મંદ ને કુટીલતા જે વારવાર મેં ધારી છે, દ્વેષભાવ ધરી હદે ભયભીત થઇ નિંદુ...હું તે. ૧૦ ૩-સામાયક ક
૮
પ્રથમે નમી રૂષભેશને કરી ધ્યાન અજીતેશનુ ભવ દુઃખ હરણુ સંભવ પ્રભુ થઇ શુદ્ધ અભિન ંદન ભજી સુમતિના દેનાર સુમતિનાથ ભવથી તારો, છઠ્ઠા પ્રભુ એ, પદ્મતજી ભીતિ ભવની ભાંગજો ૧૬ સુપાર્શ્વજીત એ સાતમા મુજ દેઉં શુદ્ધ બનાવજો, ચંદ્ર કાંતિસભ કાંતિધારક ચંદ્ર પ્રભુ સુખ આપજો. ભવ દુઃખને નિવારીને પ્રભુ પુષ્પદંત દેખાડો, શીતલ જગતને શાંતિ કરીને ભય ભવના ભાંગજો ૧૭ શ્રેય કર્યાં શ્રેય ભર્તા ધ્યેયરૂપ શ્રેયાંસ જે સત શ્ચંદ્ર છે જેના પૂજક વસુ પૂજ્ય સુખ ક્રર્તારતે વિમલ વિમલ ગુણુ દાખવે વળી અંતગત અનંત જે, ધર્મ દાતા ધર્મ જૈન છે શાંતિ શાંત કરનાર તે ૧૮ ગ્રંથુ. મુક્તિ આપશે. અરનાથ ભવને કાપો મંત્ર મારથી વિદારી મલ્લી મેહને મારશે. વ્રત કરત સુવ્રત મુનિ નમિનાથને સુરસેવે છે, ધર્મરક્ષમાં ાર થને જ્ઞાન નૈમિ આપશે ૧૯ ધરણેને પદ્માવતી ઇશ જે પ્રભુ પાર્શ્વ છે. દક્ષા પ્રભુ મહાવીર છે જે દુ:ખ ભવનું કાપશે. તેમને હું વારવાર સ્તુતિ કરી વંદન કરૂં,
બુદ્ધિ એવી હે પ્રભુજી મેક્ષ સ્ત્રી જલ્દી વર્· ૨૦ યુ-વંદના કરેં.
સમતા. ધરૂં હું સવથી જે જીવ છે પૃથ્વી ૩ હી સમભાવ રાખું જીવ સત્રે જ્યોતિ સ્ફુરે જ્ઞાનની, આ રૂદ્ર છેાડીને સામાયકે ચિત્ત આદરૂ, મુજ ભાવ શુદ્ધ બનાવી એક ચિત્તથી સયમ ધરૂ:૧૧ા પૃથ્વી જલ તે અગ્નિ વાયુ, કાય ચાર વનસ્પતિ, પાંચ થાવરમાં વળી જ્યાં વાસ ત્રસ જીવને અતિ ઇંદ્રિય એ ત્રણ ચાર ને પાંચે મળી જીવ થાય જે, મારી ઇચ્છું સની કરજો ક્ષમા આ જીવ તે,૧ર ક ંચન કથીર અરૂ ધાસ સવે છે સમાન આ અવસરે • હેલસમ મસાણુ તે વળી શત્રુસમ મિત્રા બને. જન્મમરણને સમરીતે મેંય સમતા આદરી, ઢાળ સામાયક તણા જે ભાવ નનવન ત્યાં લગી.૧૩
ધીર તે વળી વીર જેવા સમતિ વંદન કરૂં, વર્ધમાન મહાવીર તે અતિવીર ખેલી હું સ્મરૂં. ત્રિશઢ્ઢા તનુજ ને ઇશ વિદ્યાના પ્રભુ વંદન કરૂં, નક સમ છે. કાય ની, પાપ છેાડી નિત નમું ૨૧ દુ:ખ દેષને નિવારો પ્રભુ સુત સિદ્ધારથ તા, દાવાનલ સઞ દુર્મતિથી જયલિત જીન ઉદ્ઘારતા. જનમ્યા પ્રભુ કુંડલપુરે જગ જીર્યને આનંદ થયો,
*.*.