SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨ તેની સામે ન થવું' તેજ ખરી શાન્તિ છે. કોધને રાકવે! અને અત્યાચાર ન થવા દેવા તેજ શાન્તિ. ભયની સામે ન થવું પદ્મ આવેલા ભયને રાકવા એટલે સહન કરવા તેજ જ્ઞાન્તિ. કોઇના તરફથી અણુધારી આત આવી પડે -તે વખતે ઉશ્કેરાઇ ન જતાં શાંત રહી આ તને સહન કરવી તેજ શાન્તિ. આ ધર્માત્માના ચેાથેા ગુણુ થયા. આજે વ. આવ એટલે સરલતા-નિમળતા. કાચ જેવુ નિર્મૂલ હૃદય કરવું તેજ આવ. મનમાં કપટ રાખી મેઢેથી સારૂ લગાડવા પ્રયત્ન કરવા તે એક પ્રકારની કુટિલતા છે, તેના ત્યાગ કરવે તેનુ નામજ આવ. જેને બધી વસ્તુ બ્રહ્મ સ્વરૂપજ ભસી છે તેને કુટિલતા કરવાની વસ્તુ કે પાત્ર રહેતુંજ નથી. સત્પુરૂષને કપટભાવ સંભવેજ નહિ. સરળ સ્વભાવ એ ધર્માત્માની પાંચમી નિશાની છે, આચાપાસના. ચારિત્રવાન ગુરૂની સેવા પૂજા ભક્રિતુ રી તેમને સંતુષ્ટ રાખવા તેનુ નામજ આચાર્યંપાસના છે. પ્રભુના પંથમાં આગળ ધપવાની ઇચ્છા કર નારે જ્ઞાની અને ચારિત્રવાન પુરૂષને ગુરૂ તરિકે સ્વીકાર કરી તેના દ્વારાજ આત્મજ્ઞાનના ઉડા પાડી સમજવા. શાય. માટી અને જળના સ ંસર્ગથી જે શુદ્ધિ થાય છે, તે બાહ્ય શુદ્ધિ સિવાય આત્મજ્ઞાની આત્માને આળખી શકતા નથી. સુખી તુર મિત્રભાવ, દુઃખી તરફ્ યાભાવ, પુણ્યવાન તક્ દુ ભાવ અને પાપી તરફ તેને -- સુધારવાની ઉપેક્ષા સખવાથીજ અંતરની શુદ્ધિ કહેવાય છે. અંતઃકરણમાંથી ચારે પ્રકારના ક યેાના ત્યાગ કરવાથી, ઇન્દ્રિયાને નિયમિત ખનાવવાથી ૨ પવિત્ર બને છે. અંતર પત્રિત્ર થયા સિવાય, શરીર શુદ્ધિ સિવાય પ્રભુભજનને લાયક થજી શકાતું નથી અને પ્રભુભજનમાં દ્રઢ થયા frie DO સિવાય આત્માને આળખી શકાતા નથી. શરીર અને રન અન્ત પત્રિત્ર રાખી વિચારા શુદ્ધ રાખવા એ ધર્માત્માના સાતમેા ગુણ છે. શાય. ) સેંકડાવા આવે છતાં પ્રભુ પ્રાપ્તિના સાધના સામ ન કરતાં તેને હિંમત · પૂર્વક વળગ્યા રહેવું તે શૈાય છે. પાંચ ઈંદ્રિયાને અનુકૂળ ચારિત્ર ભ્રષ્ટ ન થવું તે શા સ’જોગા હૈાવા છતાં છે. પરિષડા સહન કરવા, બાહ્ય અને આભ્યંતર તપ ફરતાં, ઉપવાસાદિ વ્રત કરી શરીર કૃષ કરવું તે પશુ થાય છે. હિંમતપૂર્વક કાર્યં કર્યાં જવુ તે થાય છે. પ્રભુ પ્રાપ્તિના પંથમાં શા અ મહત્વને ગુણુ હેઇ તે આઠમા ગુણુ છે. આત્મનિગ્રહ, મન, વાણી અને શરીરને વશ કરવ, તેજ આત્મનિગ્રહ. જે જેતે દેખાડે છે, તે તેના આત્મા. તેનાં અગ, મન, વચન અને કાયાને શાસ્ત્ર ની આજ્ઞા પ્રમાણે સ્થિર કરી તેઓને સન્માર્ગે લગા ડવાં તેનુ' નામજ આત્મનિગ્રહ. વિષય વૈરાગ્ય. આ સસારમાંના સવે સુખ વિષય લક્ષમી વિગેરે ક્ષણુભ’ગુર છે એમ માની તેના દોષને અવલેાકી તેના તરફ અરૂચિ ઉત્પન્ન કરવી તેજ વિષય વૈરાગ્ય. દરેક પ્રકારના વિષય ક્ષચુ · સ્થાયી અને દુઃખથી ભરેલા છે, માટે તેના સમજુ માણસે પ્રતિજ્ઞા પૂર્વક ત્યાગ કરવા જોઋએ. આત્મજ્ઞાતી બ્રહ્મચર્ય સિવાય ધારેલુ સિદ્ધ કરી શકે નહિ, બ્રહ્મચર્યું એજ વિષય વૈરાગ્ય. આ ધર્માંમા દશમા ગુણુ. અનહંકાર. કે ધન દેહ વિદ્યા કુળ જાતિ એ પૈકી કોને સને પણ અભિમાન કરવા નહિં, તેમજ હું સથી શ્રેષ્ઠ છું, એમ પણ દવે કરવા નહિ, શેરને માથે સવાશેર હાય છે” એમ માની સર્વને સમાન દ્રષ્ટિની અવલેાકવા એજ ધર્માં મનુ કબ્ધ છે.
SR No.543188
Book TitleDigambar Jain 1923 Varsh 16 Ank 10
Original Sutra AuthorN/A
AuthorMulchand Kisandas Kapadia
PublisherMulchand Kisandas Kapadia
Publication Year1923
Total Pages36
LanguageHindi
ClassificationMagazine, India_Digambar Jain, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy