________________
( ૨ )
दस्साभाई अपनी आम्नाय तक बदलने को उतारू हुए हैं यह कितना अनुचित है परन्तु जो अंतिम समाचार मिले हैं उससे मालूम हुआ है कि सोनीपत ( रोहतक ) के धर्मप्रेमी भाइयोंने दस्सा स्वत्वरक्षिणी सभा कायम की है जो दस्सा भाइयोंको पूजनका पूर्ण अधिकार વિજ્ઞાનેન્ના નીતોડ઼ પરિશ્રમ ની । દૈમારે સ્થાનકે માઢ્યોના સેવ્ય હૈં જિફર રમાનેં सभासद होकर सहायक होवें व दस्ता भाइयोंके स्वत्वकी रक्षा करें ।
*
*
दिगंबर जैन |
ONGO
ગુજરાતમાં બ્રહ્મચારીજીનું
ભ્રમણ.
શીતલપ્રસાદજીએ પૂજ્ય જૈનધર્મ ભૂષણૢ શ્ર ગયા માસમાં ગુજરાતમાં પધારી ગુજરાતપર અતહઃ ઉપકાર કર્યો છે. આપના ભ્રમણનું વૃત્તાંત દૂર-‘જૈતમિત્ર'માં પ્રકટ થયું છે જેને ગુજરાતી સાર નીચે મુજબ છેઃ—
ત્રાના પ્રાચીન શાસ્ત્ર
આ અંકમાં મહુઆ, બ્યાર, અને સાજગુરાતનુ પ્રાચીન ભંડારાનુ ઉપયાગી સૂચી સાહિત્ય. પત્ર જે પૂજ્ય બ્રહ્મચારીજી શીલપ્રસાદજીએ તીવ પશ્રિમ લઇ તૈયાર! યુ છે તે પ્રકટ કર્યું છે તયા આવતા અંકમાં કરમસદ અને સુરત હપુરાના મંદિરનું મેટુ' સુચીપત્ર પશુ પ્રકટ કરીશું જેથી અમારા ગુજરાતના ભાગૈાંતે જણાશે કે આપણા ગુજરાતમાં કેવા કેવા અલભ્ય શારÀા હસ્ત લિખિત અસ્તવ્યસ્ત સ્થિતિમાં પડેલા છે અને જેના ઉદ્ધાર કરવાતી હવે જરૂર છે. આજ મુજબ ઇડરમાં ઘણા મેાટા શાસ્ત્રભંડાર છે જેનું સુચીપત્ર થવાની અત્યંત જરૂર છે. જો ઇડરની પંચ ધારે તે આ કામ સ્હેલથી થઇ શકે એમ છે માટે ઇડરની પંચે આ ચાતુર્માંસ પછી પૂજ્ય -શ્ર॰ શીતલપ્રસાદજીને આમંત્રણૢ કરી દડર મેલાવવા જોઇએ અને શાસ્ત્રભંડારની રક્ષા કર્વી જોઇએ વળી પ્રાચીન ગુજરાતી ગ્રન્થા ગુજરાતી ભાષામાં લાગટ કિંમતે છપાવીને પ્રકટ કરવા માટે સુરતમાં જે ગુજરાત દિ જૈત પ્રાચીન સાહિત્યદ્વારક કુંડ સ્થાપન થયુ' છે. તેમાં - ગુજરાતના ભામ્ બનતી મદદ કરવી જોઇએ જેથી શ્વેતુ સારૂ' જેવુ કુંડ થયેથી કામ ચાલુ થઇ શકે.
સુરત—મુંબાઇથી તા૦ ૧૩ જીતે સુરત આવ્યા. પશાળામાં જન ધર્મપર ઉપદેશ આપ્યા અને ૧૪મીએ શ્રાવિકાશ!ળાનું નિરીક્ષણુ કયું".૪૧ વ્હેતા અને ૨૦કન્યા લાભ ૯ઇ રહી છે જેને અધ્યાપિકા કૃષ્ણુાભાઇ પ્રેમથી ભણાવે છે.
- વ્યારા—તા॰ ૧૪મીએ વ્યારા જઇ રાત્રે ધમઁદા આપ્યા ને ખીજે દિને આખા દિવસ રહી શાસ્ત્રભડારની સંભાળ કરી સૂચીપત્ર બનાવ્યું. અત્રે ભ॰ સુરે‘દ્રષ્ટીર્તિજીના ઉપદેશથી શેઠ શીવલાલ નૃસિઝવેરચંદે મંદિરના ઉદ્ધાર કરવા ૩૦૦૦૦) આપેલા જેથી મંદિર બંધાવવા મડાયું. પણ તે કામ ૨૦ પુરા થવાથી ચાર વર્ષ થયાં અધુરૂં પડયું છે. ભટ્ટારા જીએ ત્યાં જઇ કાઇપણ રીતે બીજી ક્રૂડ કરી એક કામ પુરૂં કરાવવું જોઈએ. રાત્રે જાહેર સભા કરી સેવાધર્મી પર ભાષગુ આપ્યું. મુખી શેઠ શીવલાલ ઝવેરચંદ અને બહેચરદાસ છે.”
મહુવા—તા. ૧૬મીએ ખારડાલી સ્ટેશનથી માઇલ મહુવા આવ્યા. આ ગામ નદી કીનારે વસેલું છે. અત્રેનું દિ॰ જત મદિર પ્રાચીન અને વિશાળ છે. મદિરના ભેોંયરામાં શ્રી પાર્શ્વનાથજીની વેલુની વિશાળ મૂર્તિ રા હાથ ઉંચી પદ્માસન કૃષ્ણ પાષાણુની છે R અને વિષ્રહપાર્શ્વનાથ કહે છે, જેને પારસી, હિન્દુ સત્રે પૂજે છે તે લેાકેા માનતાઓ પણ માને છે. એક પારસીએ માનતામાં કાગળ ચઢાવ્યા હતા તે અમેાએ જોયા. અદ્વૈતામાં એની માન્યતા ધણી છે. જો જૈષમ સબંધી માહિતિવાળું એક નાનું સરખું પુસ્તક છૂપાવીને તે લે.કે ( જે પૂજવા આવે તે)