________________
એ સર્વિત્ર વા ઘં. ૧૪
વર્ષ ૮]. BEIRશા મા કાલાવાલા હાલાકાતon La નવા ધર્મો ચાલે છે, તથા નવા નવાપંથે त्यागर्नु नवु स्वरुप अथवा ।
- A ન કળેલા છે તે સા સંપ્રદાયો કાઈને કઈ
રૂપમાં ત્યાગની હિમાયત કરનાર છે. આવી ।। हवे आपणने कइ जातना
રીતે જગતમાં દરેક મુખ્ય ધર્મો ત્યાગને ઈ
છવાવાળા છે, માટે હવે આપણે એ જાણવું કૌd trustwhile#kawali sasahaswine જોઇએ કે ત્યાગની શું જરૂર છે ? શા માટે લેખક:- અમૃતલાલ સુંદરજી પઢીઆર-મુંબઈ. દુનિયાના બધા ધમવાળાનો આગ્રહ છે ? ?
અને ત્યાગ વિના કલ્યાણ થઈ શકે જ નહિ દુનિયાનાં દરેક ધર્મશાસ્ત્રો જગતને તેનું કારણ શું ? એ વાતો આપણે જાણવી એમ શીખવે છે કે ત્યાગ કર્યા વિના કદી જોઈએ. પણ ઉદ્ધાર થઈ શકે તેમ નથી. ધર્મની બ
ત્યાગ કરવાથી થતા ફાયદા. ' હારની ક્રિયાઓમાં જુદા જુદા ધર્મવાળાઓ વચ્ચે ગમે એટલો મતભેદ હોય, છતાં પણ
મહાત્માઓ કહે છે કે ત્યાગ કરવાથી ત્યાગની બાબતમાં તે દુનિયાના સા મુખ્ય જીવાત્માનું કલ્યાણ થઈ શકે છે અને ત્યાગ ધર્મોવાળા આ સંમત છે. જો કે જુદા જુદા કરવાથી જીવાભા સંસારના બંધનમાંથી ધમની અંદર જુદી જુદી જાતનો ત્યાગ કર
મુક્ત થઈ શકે છે. માટે ત્યાગ એટલે શું ? વાનો કહેલો હોય છે, એટલું જ નહિ પણ
તેનું ખરું સ્વરૂપ આપણે જાણવું જોઈએ. ત્યાગની રીતિઓમાં પણ ઘણી જાતનો તફા
એ માટે જુદા જુદા મહાત્માએ જુદી જુદી વત હોય છે. છતાંપણુ કાઈને કોઈ રૂપમાં
વાતો કરે છે, પણ તે બધામાં સાર એજ જગતના બધા ધર્મવાળાઓ ત્યાગનો સ્વીકાર
હોય છે કે જગતની કોઈપણ વસ્તુનો મોહ કરે છે. જેમકે બ્રાહ્મણ કહે છે કે વૈદિક રાખો નહિ અને બધી વસ્તુઓને તજી દઈ ધમમાં એ સિદ્ધાંત છે કે સંન્યાસ લીધા સવ ચીજો તથા બાબતોમાંથી મનને ખેંચી વિના મોક્ષ મેળવી શકાય જ નહિ. ઈશુ- લેવું તેનું નામ ત્યાગ છે. ત્યાગની બહુ વિ* ખ્રિસ્ટે એમ કહેવું છે સોયના નાકામાંથી શેષ વ્યાખ્યા કરવા બેસીએ, તે તેમાં બીજું કદાચ ઊંટ ચાલ્યો જાય એ વાત બનવા ઘણુંજ કહી શકાય. પણ ટુંકામાં એજ કે જોગ છે, પણ શ્રીમત શ્રીમંત રહીને સ્વ- અંતરમાંથી તથા બહારથી બની શકે એટલા
માં જાય એ કદી પણ બનવાનું નથી. વિષયોને તથા પદાર્થોને તજી દેવા, તેનું નામ મહાત્મા બધે પણ બહુ ભાર મૂકીને કહેલું ત્યાગ છે. આમ હોવાથી ત્યાગ થવાની સાથેજ છે કે ત્યાગ વિના આરો આવી શકે તેમ ઘણી જાતની ઉપાધિઓ મટી જાય છે તેથી
મન ઉપર બેજો એ થઈ જાય છે, દ્ધાંત છે કે સંસાના પ્રમાણમાં અમુક હદ એટલે જે વિષયમાં મનને ઉંડુ ઉતારવું સુધીનો ત્યાગ તે જોઈએ. પેગંબર જર- હોય. તે વિષયમાં તે જલદીથી જઈ શકે છે થાસ્ત પણ ચોકસ પ્રકારના ત્યાગને ચાહનારા અને જલદી એકાગ્ર થઈ શકે છે, તેથી જે હતા. યાહુદીઓના પેગંબર મુસાને પણ વસ્તુ પ્રાપ્ત કરવાની હોય, તે વસ્તુ બહુજ સિદ્ધાંત ત્યાગને મળતોજ હતા, એટલું જ સહેલાઈથી પ્રાપ્ત કરી શકાય છે. એ ત્યાગના નહિ પણ હાલના જમાનામાં બીજા જે જે મોટામાં મોટો ફાયદે છે. એ સિવાય ત્યાગથી