SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૧ ] પ્રાકૃત વ્યાકરણ-સંક્ષિપ્ત પરિચય. પ્રાકૃત શબ્દમાં જ આવી શકતું નથી, તેથી કૃ અન્તવાળા સંસ્કૃત શબ્દનું ષષ્ઠી બહુવચનનું રૂપ ચકારાન્ત અથવા સુકારાન્ત શબ્દ પ્રમાણે થાય છે. રાત નું લિટિર થાય છે. છે નું શુ અગર આ ૬ (કવચિત્ અથવા ) થાય છે, જેમ કે ૪ (૪), સાપ (ચૈત્ર). ૌ નું જે અગર ૨૩ (કવચિત ૩) થાય છે, જેમ કે વાઈ ( જી), પ (f), હું (તો ). બાકી રહેલા સ્વરમાંથી જૂ અને જે સયક્ષર હોતા નથી, અને યથાનિયમાનુસાર હુ યા દીઘ હોઈ શકે. પ્રાકૃતને એક મુખ્ય નિયમ નીચે પ્રમાણે છે – મુળ શબ્દમાં જોડાક્ષરની પહેલાં દીઘા સ્વર આવ્યા હોય તે પ્રાકૃતમાં તે સ્વર હસ્વ થાય છે, જેમ કે મા, ૬, ૪ નું અનુક્રમે ૪, ૫, ૩ થાય છે; (અને એ એમ જ રહી શકે છે), જેમ કે મામા , વિષ, પૂ–પુછ્યું. તેમાં બે પેટા નિયમ નીચે પ્રમાણે છે: (ક) જે પ્રાકૃતમાં પણ દીઘ વર રાખવામાં આવે તે જોડાક્ષરમાંથી એક વ્યંજનને લેપ થાય છે, જેમ કે શ્યાિ અથવા , વિશ્વાસ વણા અથવા વિસ્તા, () જોડાક્ષરની પહેલાં આવેલ સ્વ સ્વર દીઘ થાય છે અને એક વ્યંજનનો લેપ થાય છે. જેમ કે શિલ, કેઈકવાર જોડાક્ષ પહેલાંના ને ૩ ને બદલે અને થાય છે, જેમ કે પિc– તુ તો ઘણી વાર ની પહેલાંના ને બદલે શ થાય છે, જેમ કે પર્યન્ત–વેન્ત, સવર્ચસુર, સાચ– કેટલાક શબ્દોમાં પહેલા અક્ષરમાં ૩ નું જ થાય છે, જેમ કે ગુર–કલ પુરુષ અને માતાનું અનિયમિત રૂપ પુરિ અને ર થાય છે. આ નિયમિત ફેરફાર ઉપરાંત વ્યાકરણમાં અને પ્રાકૃત લેખમાં, તથા ખાસ કરીને સપ્તશતકમાં કેટલાક સ્વરના ફેરફારે અનિયમિત રીતે થાય છે જેમ કે ત –સામિાજ અથવા સામાજિક ઉત્થાત–વક અથવા કહ્યામ, ર–પદ, વિ. સામાસિક શબ્દ કે જેમાં વારંવાર સ્વરે હસ્વ દીઘ થયા કરે છે તથા કેટલીક વાર આખા અક્ષરે લુપ્ત કરવામાં આવે છે તેમાં આવી અનિયમિતતા વારંવાર જોવામાં આવે છે, જેમ કે યમુનાતટ–અમદ અને કાળાઅs સુકુમા–રૂમાર અને સામા; –રાત્રડસ્ટ અને કહ, વિરે (સરખાવે૨૦ ૪, ૬; બર, સતરા પા૦ ૩૨, ૩૩.). ૨. કેવળ વ્યંજન પ્રકરણ (૪). સામાન્ય પ્રાકૃતમાં રા અને જૂ નથી, અને તેમને બદલે ૬ વપરાય છે. ની પછી દંત્યાક્ષર ન આવ્યો હોય તે સાધારણ રીતે તેને થાય છે. શબ્દના આરંભમાં આવેલા ૧ = થાય છે. સામાન્ય રીતે આટલા નિયમ અપવાદ રૂપે આવે છે [તે પણ, નાટકમાં કેટલીકવાર ૩ (પુનઃ ), () થાય છે, પરંતુ આવા ફેરફારે વરરૂચિએ સ્વીકાયો નથી. વળી, વ ૨, ૩ર-૪૧ માં આવેલા શબ્દ, જે આ પુસ્તકને અંતે આપવામાં આવ્યા છે તે જુઓ ]. , એવાં શબ્દો જ્યારે કેટલાક શબ્દના આરંભમાં લગાડવામાં આવે છે ત્યારે તેવા શબ્દોને પહેલે વ્યંજન લુપ્ત થાય છે, જેમ छ, भ3 आयपुत्र-अज्जउत्त, सुकुमार-सुउमार. () છેવટના અને ન્ જે અનુસ્વારના રૂપમાં પરિણત થાય છે, તે સિવાયના ખેડા વ્યંજનેને લેપ થાય છે. ઘણી વાર છેવટના અનુસ્વારને લેપ થાય છે. કેટલાંક નામના અંત્ય વ્યંજનને અગર ના લગાડવામાં આવે છે, જેમ કે પ્રી–પરસ, સીર–સરિબા,
SR No.542003
Book TitleJain Sahitya Sanshodhak Samiti 1923
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Karyalay
Publication Year1923
Total Pages126
LanguageHindi
ClassificationMagazine, India_Jain Sahitya Sanshodhak Samiti, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy