________________
પ્રકાશક :
રમણલાલ જેચંદભાઈ કાર્યવાહક :
છે શ્રીઆગમ દ્વારકગ્રંથમાળા કાપડબજાર મુ કપડવંજ (જિ. ખેડા)
પુસ્તક-પ્રાપ્તિસ્થાન : પં. હરગોવનદાસ એસ.શાહ મી, ગુ. જૈન ઉપાશ્રય
દલાલવાડે મુ. કપડવંજ ( જિ. ખેડા)
.
નમ્ર નિવેદન * આગમત પ્રતિવર્ષ આસો સુદ પૂર્ણિમાએ
(ચાર અંક ભેગા) પુસ્તકરૂપે પ્રગટ થાય છે. * વાર્ષિક લવાજમની યોજના બંધ કરી પૂ.
સાધુ-સાધ્વીજી મહારાજાઓ, જ્ઞાનભંડારો તથા તત્વચિં-ગૃહસ્થાને ભેટ અપાય છે. * સ્થાયી–ષની યેજના ચાલું છે, જેમાં
ઓછામાં ઓછા રૂ. ૧૦ લેવાય છે. * છુટક ભેટ જિનામાં પાંચ રૂપિયા કે તેથી વધુ ગમે તે રકમ સ્વીકારાય છે.
મુદ્રક : શ્રી શક્તિ પ્રિન્ટરી ઠક્કર પોપટલાલ ગોકળદાસ ઘીકાંટા રોડ, અમદાવાદ
ટાઈટલ પ્રિન્ટીંગ :
દીપક પ્રિન્ટરી રાયપુર દરવાજા બહાર
અમદાવાદ,