SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ આગમવાચનાદાતા, જેનાગમમંદિર સંસ્થાપક ધ્યાનસ્થ–સ્વત પૂ. આ આગાહારકશ્રીએ તીર્થધારિકેના આત્મહિતાર્થે લખેલ ક તીર્થયાત્રાને લગતી-માર્મિક-અનેક મહત્વપૂર્ણ બાબતેને સૂચવતે મહાનિબંધ તીર્થયાત્રા-સંઘયાત્રા [૫. આગમ દ્ધારક આચાર્યદેવશ્રીએ “તીર્થયાત્રા” સંબંધી શાસ્ત્રીય-મર્યાદાઓ અને મહત્વની બાબતેને જણાવતે મહાનિબંધ વિ. સં. ૧૯૩માં લખેલ. તે વખતે જામનગરથી શેઠ પિપટભાઈને શ્રી સિદ્ધગિરિને છરી પાળતે સંઘ નિકળેલ, તે નિમિત્તે લેખમાળા રૂપે આ નિબંધ “સિદ્ધચક” પાક્ષિકમાં વિ. સં. ૧૯૩માં ઘણું અંકે સુધી ચાલેલ. અત્યંત ઉપયોગી જાણી નવમા-વર્ષના પ્રથમ-પુસ્તકથી આ નિબંધ આપો શરૂ કર્યો છે. ગત વર્ષના પ્રથમ પુસ્તક (પા-૪૦) થી હવે આગળ ચાલે છે. સં.] તીર્થ-ચૈત્યને મહિમા સર્વોત્તમ કેમ? ઉપર જણાવ્યા પ્રમાણે ગૃહત્ય કરતાં ગ્રામચૈત્યની વિશિષ્ટતા આ. ૧-૨
SR No.540012
Book TitleAgam Jyot 1976 Varsh 12
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1977
Total Pages162
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy