SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ છે તપસ્યાની મહત્તા જ [ વિ. સ. ૧૯૮૮ માં શ્રી નવપદ આરાધક સમાજની દોરવણી તળે શેઠ શ્રી માણેકલાલ મનસુખભાઈ તરફથી સામુદાયિક શ્રી નવપદનજીની આરાધના પ્રસંગે વિદ્યાશાળા જૈન ઉપાશ્રયમાં પૂ. આગમ દ્વારક અહથત આચાર્યદેવશ્રીએ આપેલ નવપદજીની મહત્તાના દૈનિક પ્રવચનમાંથી મળી આવેલ વ્યાખ્યાનના જૂના ઉતારાને વ્યવસ્થિત કરી તત્વરૂચિ વાચકેના હિતાર્થે રજૂ કરેલ છે. ૪. ] - સિદ્ધચક્રના મહિમાને અંગે મુખ્ય બે વિભાગ પાડયા. ગુણીને વિભાગ ને ગુણવિભાગ-તેમાં પણ અરિહંત સિદ્ધ-દેવમાં ગણાય ને આચાર્ય, ઉપાધ્યાય, સાધુ ગુરૂમાં ગણાય. આ પાંચે પૂજ્ય શા માટે કે મોક્ષ માર્ગરૂપ સમ્યગદર્શનાદિ આ ગુણેની પ્રરૂપણ. પાલન વગેરે છે માટે? પૂજતા તેજ હેઈ શકે કે એ પણ સમ્યકત્વ હોવું જોઈએ. સાચી માન્યતાવાળે હજુ પલેકને આરાધક થઈ શકે છે. જંદગી સુધી બે ચીજ રાખનારે પણ નિઃસ્પૃહ ગણાય છે. પરંતુ તે પણ પરલેકને આરાધકજ બને તે નિયમ નહીં, એક સાચી માન્યતા જે હૃદય દઢ થઈ હોય તે જ તે પરલેકને આરાધક થઈ શકે. સમ્યક્દર્શન વિનાનું તપ પણ મનાય નહીં, સમ્યગ્ગદર્શન વિના ખરૂં જ્ઞાન પણ ન હોય, સમ્યગ્દર્શની-અજ્ઞાની હોય તેમ કહેવાય નહી. તે પછી તત્વાર્થકારે તેના લાભમાં ભજન કેમ જણાવી? કે સમ્યગદર્શન મલે જ્ઞાન-ચારિત્રની ભજના પણ હેય! આમ તત્વાર્થકારે કહ્યું છે, તેનું કારણ શું?
SR No.540012
Book TitleAgam Jyot 1976 Varsh 12
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1977
Total Pages162
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy