SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ : જીવનશુદ્ધિનું મહત્ત્વનું અંગ : ચારિત્ર્ય રોજ ને રોજ ખાવાના પૈસા આપે. ખાનું ગમે ત્યારે શેઠે પાસે બોલાવીને કહ્યું: “ભાઈ લેજમાં જઈને જમી લે. ખાનુ, તું હવે હોંશિયાર થઈ ગયે છે. જે આમ ચાર-છ માસ ચાલ્યું. તે ખાવામાં તારે જુદે ધંધે કર હોય તે તું કરી છેડા થડા કાપ મૂકીને સાડાત્રણ રૂપિયા જેવું શકે છે. બચાવ્યું. પણ મારી પાસે વેપાર કરવા જેટલા એક દિવસ મુંબઈમાં જાહેર હરાજી થતી સા ક્યાં છે? ખાનુએ કહ્યું. જોઈ ખાનુ પણ એ જેવા ઉભે રહ્યો. તે વખતે શેઠે છેલકડીવાળી વાત કહી અને કહ્યું: કાનમાં પહેરવાની એક છેલકડીની હરાજી “તારે નામે સાડાસત્તર હજાર રૂપિયા મારે થતી હતી ખાનને પણ ઉમળકે આવી ગયો ત્યાં જમા પડ્યા છે તે તું લઈ જા અને અને તેણે પણ બોલવા માંડયું. છેલ્લે છેલા વેપાર કર. એ સાડાત્રણ રૂપિયા છે. હરાજીવાળાએ ખાનું શેઠને મને મન વંદી રહ્યો. ખાનુએ એક.... બેને ત્રણું કહીને તે છેલકડી એ પૈસામાંથી વેપાર ખેડ્યો. હિન્દુસ્તાનમાં ખાનને આપી. ખાનુ તે લઈને દુકાને આવ્યું કેરોસીનની સૌપ્રથમ એજન્સી એણે લીધી. અને શેઠને છેલકડી બતાવતાં કહ્યું. “શેઠ, એમાંથી એ ખૂબ કમાયે. સાડાત્રણ રૂપિયામાં હરાજીમાંથી આ છેલકડી જ્યારે તે ઘરડે થયે ત્યારે તે પિતાના - લીધી. વતનમાં રહેવા ગયે. જ્યારે જ્યારે તે સાંજે હરાજીમાંથી છેલકડી લીધી, પણ રૂપિયા લા ક્યાંથી?” શેઠે ગુસ્સે થતાં કહ્યું. ફરવા નીકળે ત્યારે પિતાના પહેરણમાં બને ગજવામાં પરચુરણ ભરીને નીકળે. ગરીબેને આપ જમવા જે પૈસા આપે છે વહેચતાં એ કહે : લે આ મારું સાડાત્રણ એમાંથી છેડાછેડા બચાવીને ભેગા કર્યા હતા.' રૂપિયાનું વ્યાજ છે. ખુદાએ આપેલું ખાન“હં...અં.....અં સાંભળ, આ તે મુંબઈ દાનીનું ઈનામ છે.' છે. હરાજીમાંથી આવુ ને આવું લીધા કરશે રાજા રામમોહનરાય ધર્મવિહીન શિક્ષણથી તે વહેલાં ઘરભેગા થઈ જવું પડશે, સમજ્યા ચિંતામાન બન્યા હતા. ત્યારે ત્યાંની કોલેજમાં છેલકડી લઈ લીધી. ખાન તે કચ ધાર્મિક શિક્ષણ બિલકુલ અપાતું ન હતું. વાતે કચવાત કામે વળગી ગયે. છેલકડીમાં જે એક દિવસ એક ભાઈએ આવીને કહ્યું: નંગ જડયું હતું તે નીલમ જેવું લાગ્યું, “દીવાનજી, આજના શિક્ષણની શી વાત કરું? આથી શેઠે ઝવેરીને ત્યાં તેને કસ કઢાવ્યા એક ભાઈ પહેલાં તે ભગવાનને માન તે બજારભાવે તેના સાડા સત્તર હજાર રૂપિયા હતે. કાલેજમાં ગયા પછી તેની મને વૃત્તિ ઊપજયા. બદલાઈ ગઈ. ઈશ્વરને બદલે તે પ્રકૃત્તિમાં શેઠે આ રૂપિયા ખાનના નામે જમા આસ્થા રાખનાર બન્યું. હવે તે તે ભગરાખ્યા. જ્યારે ખાનું કામમાં પાવર થઈ વાનના અવતારમાં બિલકુલ માનતા નથી.
SR No.539236
Book TitleKalyan 1963 08 Ank 06
Original Sutra AuthorN/A
AuthorKirchand J Sheth
PublisherKalyan Prakashan Mandir
Publication Year1963
Total Pages186
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy