SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૫ “ક૯યાણ” માસિક અમર રહે! અમર રહે અમર રહે છે શ્રી હીરાચંદ સ્વરૂપચંદ ઝવેરી-મુંબઈ. સરથી મઘમઘતા પુપને ચાહે તે રાત્રી,” “મૃતિ વગરના મંદિર, અને “આત્મા પ્રભુનાં મસ્તકે ભેટ ધરે. ચાહે તે પ્રભુના વગરના ખોળીયા જેવી છે. ચરણોમાં સમર્પણ કરે. પુષ્પ એ જોતું નથી આગળ વધીને કહીયે તે “ક્રિયા વગરનું કે તેનું સ્થાન ક્યાં છે? એ તે પિતાની જ્ઞાન’ ‘ધાર વગરની તલવાર' જેવું છે. “મ્યાન મઘમઘતી સૌરભ વડે, પિતાની મઘમઘતી વગરની તલવાર માનવીને માટે ખતરનાક સુવાસ વડે સારાં એ વતાવરણને મઘમઘાવે છે છે તે જ પ્રમાણે ક્રિયા વગરનું જ્ઞાન પણ અને શોભાવે છે. માનવીને ચેર્યાસીના ચક્કરમાં ચક્કરે ઘુમાવે છે. એ જ પ્રમાણે જે માનવીરૂપી પુષ્પની . સંસારરૂપી રથના સ્ત્રી અને પુરુષ બે અંદર અહિં સા–સંયમ–તપની-જ્ઞાન-દશન- ચક છે, સિદ્ધિરૂપી રથના પુરુષાર્થ અને પ્રારબ્ધ ચારિત્રની, દાન-શીલ-તપ-ભાવની સુવાસ રહેલી બે ચક્ર છે, તે જ પ્રમાણે ધમરૂપી રથના જ્ઞાન છે, એ માનવી ચાહે તે ઘઘવતા મહાસાગરમાં અને ક્રિયા એ ચક્ર છે. માટે જ જ્ઞાની ભગવંત વસતે હશે, ચાહે તે ભયંકર અટવીમાં વસતે કહે છેઃ જ્ઞાન ચિચ્ચાં મોક્ષ હશે, ચાહે તે જંગલની ગુફામાં વસતે હશે. આંબા ઉપર જેટલા મોર આવે છે, તેટલી તે ચાહે તે પહાડની ખીણોમાં વસતે હશે. કેરી શું પાકે છે? ના હોં, કદાપી નહિ. પરંતુ એ માનવી તો અપની માફક સમય માનવી આ વર્ષોથી જુએ છે, જાણે છે અને અને સ્થાનનાં અંતર અથવા બંધનને ભૂલી સમજે છે. જઈ પિતાના સહ-પ્રવાસીઓનાં તન અને પણ વિધાતા ! મનનાં દિલ અને દિમાગનાં નાક અને ઉક આજને માનવી નવરંગી કલપનાના ળાટને દૂર કરી તેને નવચેતન-નવી તાઝગી સપ્તરંગી પાયા ઉપર રચાયેલાં સોનેરી સ્વપ્નનાં છે. સમપે છે. સુવર્ણમય શિખરેથી શોભતા સપ્તરંગી મહેરડતાં બાળકને છાનું રાખવાને માટે રેડીયે લેમાં ક૯પનાની પાંખ પર બેસી મનરૂપી પરથી કહેતાં સંગીતના લય અને તાલથી ભર. આકાશમાં ઉડ્ડયન કરી રહ્યો છે એને ઊડવાને | પૂર એવા સિનેમાના ગીતની જરૂર પડતી નથી. માટે નીલ ગગનના જે વિશાળ અને સાગર જે ભવ્ય મને-પ્રદેશ પણ સાંકડો પડે છે . પરંતુ વ્હાલસેથી માતાના હૃદયના અટલ અને અને એની દષ્ટિ દૂર દૂર આભલાને વિંધી, અમાપ ઊંડાણમાંથી નીકળેલું ગાંડું ઘેલું હાલરડું એમની પેલે પાર ચંદ્ર-સૂર્યની શોભાની ) પણ રડતાં બાળકને જરૂર છાનું રાખે છે. તારલાઓથી દીપતી “મુક્તિ-નગરીમાં વિરાજતી એ જ પ્રમાણે શ્રી જિનેશ્વરદેવની સમી- અદભૂત અને અનુપમ અલૌકિક અને અગેચર, પમાં જવાને માટે સંગીતના લય અને તાલની અગમ્ય અને અવાઓ, મીઠી અને મધુરી ભરપૂર એવા સીનેમાના ગીત જેવા સંગીત ભક્તિ-સંદરી’ પર પહોંચે છે. આ અને વિશિષ્ટ જ્ઞાનની જરૂર પડતી નથી. પરંતુ ગાંડીઘેલી ભક્તિ પણ માનવીને શ્રી જિનેશ્વર મેળવવાને સાચો પથ સાચો માર્ગ-શિષ્ટ અને આવી આ અભૂતપૂર્વ મુક્તિ-સુંદરી બને છે 5 દેવની સમીપ જરૂર લઈ જાય છે. સંસ્કારી સાડત્ય મારફત બતાવનાર સાચા જ્ઞાન વગરની ક્રિયા “જળ વગરના સરોવર” ભેમિયા સમાન “કલ્યાણ માસિક અમર રહે. છે “સૌરભ વગરના સુમન,” “ચાંદની વગરની અમર રહે. અમર રહે.
SR No.539236
Book TitleKalyan 1963 08 Ank 06
Original Sutra AuthorN/A
AuthorKirchand J Sheth
PublisherKalyan Prakashan Mandir
Publication Year1963
Total Pages186
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy