SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ : મનશુદ્ધિ શા માટે? ને કેવી રીતે? વાની અગત્ય રહે છે. તેમ થતાં અહંભાવનું સંગોનું સામ્રાજ્ય નબળા માણસો ઉપર છે. કાતીલ વિષ ઉતરવા માંડે છે ને આત્મામાં પણ ડાહ્યા માણસો માટે તે તે સંજોગો ક્ષમાદેવી પ્રગટે છે. આગળ વધવા માટે સાધનરૂપ બને છે. Pitience चित्तरत्नमस क्लिष्टं-मान्तरं धनमुच्यते । and perseverance overcome mountains. | ધીરજ અને ખંતીલાપણું ગમે તેવા વિનयस्य तन मुषितं दोषै, स्तस्यशिष्टा विपत्तयः । રૂ૫ વાદળ વિખેરી નાખે છે. કલેશરહિત મન એ માણસનું અંતર્ધન - મહામાં માનવજીવન ટુંકે છે. જવાનું છે. જેનું આ ધન ક્રોધાદિ દોષથી ચારાઈ નિશ્ચિત હોવા છતાં અણધાર્યા સમયે જવાનું ગયું છે-લુંટાઈ ગયું છે તેને સમજી વિ૫- હોય છે. તે વખતે જવાની તૈયારી માટે સમય ત્તિઓ ઉપસ્થિત થાય છે. ન મળતું હોવાથી, પ્રાથમિક સતત તૈયારી ભગીરથ પ્રયન સિવાય આત્મિક સુખ રાખ્યા વિના છુટકે નથી. ભાવિની તૈયારી આપ આપ ભેટી પડશે એ ખ્યાલ સ્વપ્નમાં માનવદેહમાં જ થઈ શકે. તૈયારી કરનાર દિવ્યપણ લાવવા જેવું નથી. આ માટે તે આળસ સુખ પ્રાપ્ત કરે છે, જ્યારે તેયારી સામે પ્રમાદને ખંખેરી આત્મિક વિશુદ્ધિને અટકા- આંખમિંચામણું કરનાર અનંતકાલ દુઃખમાં વનાર વિચારો ને આચારોને જલાંજલિ વિતાવવાની પૂર્વભૂમિકા રચે છે. આપે, અને આત્મસત્તાગત વિશુદ્ધિને લક્ષમાં કટુ વાણી સુણે જે તું, મીઠી વાણી સદા કહેજે રાખી તેવા વિશુદ્ધ થવાવિભાનું વિસર્જન કરે. પરે મૂખતા કાજે, મુખે ના ઝેર તું લેજે. Hatred ceases by love and not by ઉપસ્થિત થતાં પર્યુષણ પર્વમાં પશ્ચાhatred. દેશનું ઔષધ દ્વેષ નથી પણ પ્રેમ છે. Circu- તાપૂર્વકની ક્ષમાવારા સી આત્મકલ્યાણ mstances are the rulers of the weak, સાધી દુર્લભ માનવજીવનને સફલ બનાવે but are the instruments of the wise. એ જ એક મંગલકામના. ( અનુસંધાન પાન ૩૪૦ નું ચાલુ) જીવ પ્રત્યે વાચિક કે કાયિક અપરાધને અશાન્તિ શરૂ થઈ જાય છે! આત્મહુમલો કર્યો હશે! ભાવ મલીન થઈ જાય છે. એક આત્મા પ્રત્યે શું આ વાત તમારા ચિત્તમાં જચે છે અશુભ વિચાર જાગે છે. આ શું અપરાધ નથી? કે બીજા જીવને દોષ જો એ પણ આ રીતે જ્યારે આપણી જાત અપરાધી અપરાધ છે? માનસિક અપરાધ છે? ફરતા છે? લાગશે અને બીજા જીમાં ગુણ જોવાની આ વાતમાં જે તમારે શાસ્ત્રીય પ્રમાણ દષ્ટિ લાધશે. ત્યારે જ બીજા જીવ પાસે જોઈતું હોય તે પણ મળી શકશે. શ્રી ધમરન ક્ષમાની યાચના કરી આત્મભાવને નિર્મળ ગ્રંથમાં “ો દિ ઝાલોદનહાર બનાવી શકાશે. આ પ્રમાણે તમે વાંચી શકશે. ઉપરાંત બીજા છ પ્રત્યેના વેષને દૂર કરવા અનેક શાસ્ત્રોમાં તમને પ્રમાણે મળી શકશે. દેષદષ્ટિ મીટાવવાની. તર્ક જોઈએ છે? તર્ક શા માટે? પ્રત્યક્ષ બીજા છ પ્રત્યે મૈત્રીભાવને સ્થાપવા આત્માનુભવથી સમજાય છે કે જ્યાં બીજા ગુણદષ્ટિ કેળવવાની. જીવને દોષ છે કે આપણું ચિત્તમાં
SR No.539236
Book TitleKalyan 1963 08 Ank 06
Original Sutra AuthorN/A
AuthorKirchand J Sheth
PublisherKalyan Prakashan Mandir
Publication Year1963
Total Pages186
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy