SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૬ : રામાયણની રત્નપ્રભા ભાટે અનીતિ, અન્યાય, દુરાચાર...વગેરે પાપે “નાથ, હું જાણું છું, આપના ચિત્તમાં તીવ્ર આચરે ? વૈરાગ્ય છે. આપ સંસારમાં રહેલા યોગી જ છે.... ( જે પુરંદર પુત્રને રાજયસિંહાસન પર આરૂઢ પણ શું આપ મને સંસારમાં રાખીને જવા કર્યા વિના ત્યાગના માર્ગે ચાલ્યો જાય...તો કે ભાગે છે ?' મહાન અનર્થ સર્જાઈ જાય ? રાજ્ય પર કોઈ “બહુ સરસ, દેવી ! તમે પણ સર્વત્યાગના બીજું લોહી આવે... અને ભેગમાર્ગને જ મુખ્ય માર્ગે ચાલો...' બનાવે.આ લોકનાં સુખ માટે જ પ્રજાને પુરૂથાર્થ “જો—આપને મારું પણ કલ્યાણ કરવું હોય, કરવા પ્રેરે પ્રજા ભાગમાં આસક્ત બને...ભેગની તે કૃપા કરીને થોડોક વિલંબ કરો.” આસક્તિ પ્રજા પાસે કયું પાપ ન કરાવે ? પરિ- “શા માટે ? ણામે સારી ય પ્રજામાં અરાજકતા અને પાપોનું ‘જ્યાં સુધી કીર્તિધર યોગ્ય સમજમાં ન સામ્રાજ્ય ફેલાઈ જાય. આવે અને તેના સુસંસ્કાર દઢ ન થાય, એના પુરંદર રાજાનું તન સંસારમાં હતું અને મન હૈયામાં પણ સર્વયાગનું લક્ષ જ્યાં સુધી ન જાગે. મોક્ષમાં હતું, રહેતા હતા રાજમહેલમાં પણ મન ત્યાં સુધી આપણે એને ત્યાગ ન કરવો જોઈએ; રહેતું હતું વનવાસમાં ! એની વાણીમાં વૈરાગ્ય એમ મને લાગે છે, પછી તે આપ કહે તે મને નીતરતો હતો. એની આંખમાં કરૂણા વસતી હતી. પ્રમાણે છે. હું તે એક સ્ત્રી છું. સ્ત્રીની બુદ્ધિ...” “ના ના, દેવી. તમે કહો છો તે યોગ્ય છે. - રાજરાણી પૃથ્વી પુરંદર રાજાના સહવાસમાં આપણે કીર્તિધરને રાજ્યારૂઢ કરીને પછી સાધુપિતાની જાતને મહાન ધન્ય માનતી હતી. એ . જાણતી હતી કે પુરંદર રાજા રાગી નથી પરંતુ વેશને ધારણ કરીશું.' વૈરાગી છે. પતિના વૈરાગ્યમય જીવનને પૃથ્વીરાણી પૃથ્વીરાણીને આનંદ થયે, બીજીબાજુ પુરંદર રાજાએ કીર્તિધરકુમારના સુયોગ્ય ઘડતર માટે ખૂબ અનુકૂળ બનીને જીવતી હતી. પરમાત્મા સુંદર યોજના વિચારી લીધી અને સ્વયં રાજય જિનેશ્વવરદેવના ત્યાગમાર્ગને પૃથ્વીરાણી સારી રીતે ચિંતામાંથી ધીરે ધીરે મુક્ત થવા લાગ્યા. વફાદાર સમજતી હતી સાથે સાથે એ પણ જાણતી હતી અને બાહોશ મંત્રીવર્ગ રાજ્યનું સફળ સંચાલન કે અયોધ્યાના રાજાઓનું અંતીમ લક્ષ સંસારનો કરવા લાગ્યા, ત્યાગ કરીને સાધુતા સ્વીકારવાનું હોય છે. વર્ષો વીતવા લાગ્યા. કુમાર કીર્તિધર ચન્દ્રની વર્ષો વીતતાં ગયાં. એક દિવસ પૃથ્વીરાણી કલાની જેમ વધવા લાગ્યો. રાજા-રાણીએ કુમારના સગર્ભા બન્યાં. અને નવમાસ પૂર્ણ થતાં રાણીએ સર્વાગીણ વિકાસ માટે પૂર્ણ કાળજીપૂર્વક પ્રયત્ન પુત્રનો જન્મ આપ્યો. સારાય નગરમાં હર્ષ હીલોળે કર્યા. પ્રજામાં કુમારની મુક્તકંઠે પ્રશંસા થવા લાગી. ચઢયો. જોષીઓ રાજપુત્રની જન્મકુંડલી કાઢી. એમ કરતાં કુમાર યુવાવસ્થામાં આવી પહોંચ્યા. કલાદેશ વિચામુંડલી “રાજર્ષિ ની હતી ! એક દિવસે વનપાલકે આવીને મહારાજા અધ્યાપતિના પારણીયે અલ્પકર્મા... અ૫ભવી પુરંદરને વધાઇ આપી. જીવે જ જાણે આવતા હતા ! “મહારાજ, ઉધાનમાં ક્ષેમંકર નામના મહાન રાજપુત્રનું નામ “કીર્તિધર' પાઠવામાં આવ્યું. તેજસ્વી મુનિભગવંત પધાર્યા છે.' રાજા પુરંદરે એક પ્રશાન્ત રાત્રીએ રાણી મહાત્માપુરૂષના આગમનના સમાચાર સાંભળી પૃથ્વીની સમક્ષ પોતાના હૃદયની વાત વ્યક્ત કરી. પરંધર રાજાનું હૈયું આનંદથી ભરાઈ ગયું. વન દેવી ! હવે મને મુક્ત કરે...સંસારનો ત્યાગ પાલકને પ્રતિદાન આપી, પરિવાર સાથે પોતે કરી હું પરમાત્માના માર્ગે જવા ચાહુ છું. મુનિવરના દર્શન માટે નિકળ્યા.
SR No.539236
Book TitleKalyan 1963 08 Ank 06
Original Sutra AuthorN/A
AuthorKirchand J Sheth
PublisherKalyan Prakashan Mandir
Publication Year1963
Total Pages186
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy