SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૦ : પ્રકૃતિની સાધના તમને નાની પડશે. દુનિયાને તમે બાથમાં (Foreign Matter) છે. સર્વ પ્રકારના સંગ લઈને પ્રેમથી ચૂમી શકશે. સંબંધે પર પદાર્થ છે. આંખમાં આવેલ સાધનાને અર્થ છે એકાંત અને મૌન. મરચાંના કણ છે. બને તેટલા જદી બહાર આપણી આ નાની દુનિયા છે. રજના પરિચિત તેને ફગાવી દેવા જોઈએ. શરીર પરનું લેહી પદાર્થનું નાનકડું કુંડાળું છે. જેમાં યાંત્રિક પરૂવાળું ગુમડું ટકી રહે તેમ કઈ સજજન જડતાથી આપણે ઘૂમ્યા કરીએ છીએ. રોજ ઈચ્છતું નથી. સ્થૂલ સંબંધે તે ગુમડું છે. એના એ ગાય, ભેંસ, કે લોકોના ટોળાં જોઈએ વિકૃતિ છે. પ્રત્યેક વિકૃતિએ જવું જ જોઈએ છીએ. એવું એ આકાશ અને એને એ ચાંદો ને અને પ્રકૃતિને માગ કરી દેવું જોઈએ. આ સૂરજ જોઈએ છીએ. જીવન આખું યાંત્રિક થઈ ક્રિયા જ સંસ્કૃતિ છે. ગડગુમડ જવા જોઈશે. ગયું છે. સાધના જીવનમાં સજાગતા લાવે છે. અને તારૂણ્યની લાલી પ્રગટવી જોઈશે. સંગ નવી ક્ષિતિજ ખેલે છે. કુંવારી ભૂમિ પર નવા ૪૧ સંબંધે જવા જોઇશે. અને એકાંત અને પગલાં પડાવે છે. નવું ઉડાણ લાવે છે. સાધના મૌનની તારૂણ્ય લાલી પ્રગટવી જોઈશે. આ બધું કરે છે. કારણ સાધના એકાંતમાં છે લે અ વ સ ૨ લઈ જાય છે ને મૌનની રૂપેરી ચાદરમાં આપણને લપેટી લે છે. એકાંત મુક્તવિહારી | | પૂજ્ય પંન્યાસજી મ. શ્રી સુજ્ઞાનવિજયજી ગણિવરના ગરૂડ જેવું છે. પેટે ઘસતા કીડા મટીને અનંત શિષ્યરત્ન મુનિરાજ શ્રી રાજેન્દ્રવિજયજી મહા મમાં કુદી પડવાની તાકાત એકાંત અને ] રાજનાં અમદાવાદની ચેત્ય પરિપાટીમાં થયેલાં મૌનભરી સાધના આપે છે. પ્રભાવક પંદર પ્રવચનેને સંગ્રહ. આપણે એ ભ્રમ છે કે આપણે એમ દઢપણે માની બેઠા છીએ કે આપણું સુખ | સાધનાનાં સોપાન અને સલામતી બાહ્ય જગતના જડ સંબંધ ટકાવવામાં છે. એ સ્થલ સંબધ વિના આપણે Tની બિલકુલ થેડીજ નકલો બાકી છે, પાને પાને નિરાધાર અને નિર્બળ થઈ રહીશું તેમ લાગે | સંસ્કાર પૂતવાંચન મળશે. “અરિહંતદેવની ઓળખ' છે. કલબમાં રમી રમવા એકાદ દિવસ.ન | સાધર્મિક ભક્તિ, સંધનું સ્વરુપ વગેરે અનેકાનેક જવાયું કે એરકંડીશન મ્યુક ગાડીમાં પંકચર | વિષયેથી ભરપૂર આ પ્રવચનનું પુસ્તક આપ વાંચે પડયું તે આપણે બે હાથ ઉંચા કરી બૂમા અને મિત્રવર્ગમાં ફેલાવો કરો. શુભ પ્રસંગે પ્રભાવના બૂમ કરીએ છીએ. | માટે પણ અત્યંત ઉપયોગી આ પુસ્તક છે. ૩૦૦. ધમની મહાસત્તા આપણને આ કરૂણ પાનાનું વાંચન છતાં પિસ્ટેજ સહિત કિં. રૂા. ૧–૫૦ ભ્રમમાંથી ઢઢળે છે. તે કહે છે “બાહ્ય દુનિ દિવાળી પહેલાં પુસ્તક લેનારને “સાત ક્ષેત્ર વ્યવસ્થા” તથા “ચેતન્યવંતે ચમત્કાર' બે પુસ્તિકા યાને એકપણ સંબંધ વાસ્તવિક નથી. તારો | નથી. એ સંબંધ કમકૃત છે. પરંપદાથે તારામાં | આજે જ લખે :– ભેટ મળશે ભેટ પુસ્તક સ્ટોકમાં હશે ત્યાં સુધી જ મળશે. ઉપજાવી કાઢે છે. દરિયામાં લાશ પડી હોય બા બુ લા લ કે. શાહ તે માજાએ તેને ઉથલાવી ઉથલાવી કિનારે C/o. ગગલદાસ સરૂપચંદ ફગાવી દે છે. કારણ કે લાશ પરપદાર્થ રતન પોળ, ગેલવાડ-અમદાવાદ,
SR No.539236
Book TitleKalyan 1963 08 Ank 06
Original Sutra AuthorN/A
AuthorKirchand J Sheth
PublisherKalyan Prakashan Mandir
Publication Year1963
Total Pages186
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy