________________
જેન]
પૂ॰ અચાર્ય દેવશ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સારૂંબની નિશ્રામાં મદ્રાસમાં સાથ રહેલ વિવિધ ધર્મ પ્રભાવના માસ-નવાડી : અત્રે પરમારાજ્યપાદ ખાચાય દેવેશ શ્રીમદ્ વિજયજીવનભ નુસૂરીશ્વરજી મ૦ સાહેબની પાવન આજ્ઞાથી યેાજા ચેલ યુવાનો ધાબાલકોની ચાતુમાંસિક શિબિરનો ઇનામી
મેલાવડા શાનદાર ઉજવાયેા.
તા. ૫-૧-૧૯૯૦
|
શિબિરમાં કુલ’૨૫૦ જેટલા વિદ્યાર્થીઓને પુજ્યપાદ ાચાય શ્રી વિજયજવચ્ચ દ્રસુરીધરજી મળે તથા પુ મુનિરાજે શ્રી ભુવન ષિજયજી મ॰ તથા અવધિજી મહારાજે જૈનાચાર, જૈનતત્ત્વજ્ઞાન, જૈન ઇતિહાસ ને મેાક્ષમાનું શિક્ષણ આપ્યું હતું. તે વખતે ગુજરાતીવાડી શ્રી જૈન સ`ઘે શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન મંદિરની પ્રથમ સાલગિરી પર પુજ્યશ્રીને પધાર· વાની ભાવભરી વિન'તી કરી હતી,
|
બિના ઈનામી મેળાવડા વખતે માટી સજા વચ્ચે બાલકો તથા સુબાના પાંઉભાજી, રાત્રિભોજન, દારૂ તથા માઈક્રીમના નુકશાનો પર સુંદર નાટકો કર્યા હતા, નિપુખ્ત વિષયક માના એકટીંગ કરાયુ હતુ. સુશ્રાવક જ્યનીલાલ કોઠારી તથા વસતી લાલ કામદાર શિષિના વિદ્યાર્થીઓનુ ઈનામ વિતરણ કરેલ
આ વકરે પુજ્યશ્રી દ્વારા લખાયેલ ‘જીવન સંગ્રામ' તથા • આરાધના ’હિન્દી પુસ્તકનું વિમાચન થયુ' હતુ.
મદ્રાસ ાધારણ ભુવન : અત્રે પુજ્યપાદ આચાર્ય દેવેશની પાવન નિશ્રામાંપુ સારીશ્રી રામજીશ્રી મ તથા સાધ્વીશ્રી નદીવ નાશ્રી'- મના શ્રેણીતપ મહા તપશ્ચર્યાની નિર્વિઘ્ને પૂર્ણાંહુતી નિમિત્તે જૂના મંદિર, સાધારણ ભવન ટ્રસ્ટ તરફથી જ મહાગુજનો રહિત અર્ંઈ મહાત્મયનુભ આયોજન થયુ. પારણાના ષિત ચતુર્ગંધ શ્રીધની સાથે પુજ્યશ્રી મુદ્રાવક માશિઃ નાહરની આગભરી વિનંતીથી પધાર્યાં અને સેનાની ગીનીથી ગુરુ જન તથા સ ઘપુજન આદિ થયા.
અદનાન હંગરીચ ચાતુર્માસિક શિબિરની પરીક્ષા લેવાયા બાદ પુજ્યશ્રી ના પાવન સાનિધ્યમાં પ૦૦ જેટલા બદનને ઇનામાં પા. પુજ્યશ્રીએ હેનાને ઉંચા ચારિત્રવાન નાવાના શુભાગીય અ મ્યા હતાં. બાજે દિવસે પુ સાધ્વી શ્રી અનન કીર્તિશ્રાજી છે. આદિ ઠાણાની વિઘામાં બહેનોની ચૈત્યપરિપાટીનુ ભવ્ય આયાન થયું. તેમાં પુ॰ મુનિરાજશ્રી સૂર્યકાંતવિજયજી મ૦ના સ’સા। પિતાશ્રી અબાલાલ લલ્લુભાઈ તરફથી લાડુ તથા
સેવની પ્રભાવ થઈ.
મદ્રાસ ધારાધનાભવન: કા. સુ. ૧૪ના અત્રે પુજ્યપાદશ્રીના
પુજ્યશ્રી આ પહેલા ઘણા દિવસથી ૧૨ થતા વિના વ્યાખ્યાન
આ
સભામાં વિવિધ રીતે સમજણ અને પ્રેરણા આપતા હતા. લગભગ (૧૯૧૫) ચારિત્ર ભાવનાથી માબાપની આજ્ઞા કે આજીવન ૨૦૦ આરાધકોએ ખાર વ્રત ગ્રહણ કર્યાં. બાળશ્રાવક કલ્પેશકુમારે બ્રહ્મચર્ય વ્રત ગ્રહણ કર્યું. અન્ય આરાધકોએ પણ બ્રહ્મવ્રત આદિ લીધા. ૧૨ લમણ કરનારા મારાધકોને વિશિષ્ટ પ્રભાવના અપાયેલ
ચાતુર્માસ પરિવતન : ચાતુર્માંસ પરિવર્તન માટે અનેક જગ્યાએથી વિનતી દુવા છતાં પુજ્યશ્રીએ સિપિ કરનાર શેઠશ્રી હસ્તીમલજી ખેંગાલીની વિનંતીને માન આપી ચવધ મધની સાથે પુષ્પશ્રી સપરિવાર તેઓના બગશે પરવાર્યા હતા. ત્યાં માંગલિક પ્રવચન બાદ સધપુજન તથા ગુરુપુજા અને લાડુ સેવની પ્રભાવના (ભાથુ) થઇ હતી. ચતુર્વિધ સઘ સાથે ૯ વાગે પુજ્યશ્રી વાજતે ગાજતે ગુજરાતી વાડી પધાર્યા ત્યાં પટ જુહારવા તથા વ્યાખ્યાન અાદિ ખૂબ જ આલ્હાદક થયુ હતુ, જૈનવાડી સુપ તરફથી બાત (લાડુ-સેવના પેકેટ) પાલ હતા.
લ
મહાવીર કોલાની (વેપેરી) : કા.વ. પના વસે પુજ્યશ્રી પરિવાર બેન્ડવાન સાથે શ્રી સંઘની વિન'તીથી પેરી પધાં. ત્યાં શ્રી સબવનાથ જિનાલયની પ્રથમ વર્ષગાંઠની વચ્ચે ઉજવણી અઈ. પુજ્યશ્રીના આવે બીલના તપોબળથી તથા ભાવ ચાતુર્માસ બિશમાન પુ મુનિરાજ શ્રી વળાિિનેયજી મળ્યા અદ્-પ્રેરણા શ્રી કાયમ માટે નૂનન બિલ શાળા ચાલુ કરવા નક્કી કર્યું.
જૈન આરાધનાભવન : કા. વદ-૬ અત્રે પુજશ્રીની પાવન નિશ્રામાં સંધના ટ્રસ્ટી-પ્રમુખ શેઠશ્રી સુખરામ જેઠમલજી પેરત્રાળના માતુશ્રીના સ્વર્ગ'વાસ નિમિત્તે શ્રી સિદ્ધચક્ર-મહાપુજન નથા સાધર્જિક વાત્સલ્યનુ ભવ્ય આવેાન યું હતું ...
કા. વ. ૧૧ મુખ્યપાદ શ્રીજીના પ્રશિષ્ય પુ નિરાજ શ્રી ચસુવિથજી મના સુવિનિત શિષ્ય પુ મુનિરાજ શ્રી મનારનવિજયજી મના શ્રી સમાવસરણ તષની નિંદત મારાધના મંમિર તેઓના સબંધી મનસુખભાઈને ત્યાં પાત્યપાશ્રીનું આદિ ચતુર્વિધ સંઘના પાવન પગલા થયા અને ર્નિયરશ્રીના સાંસારિક પિતાશ્રી જલગાંવ નિવાસી ઇધરલાલ કારદાર તરફથી સંઘપુન, ગુરુપુજન આદિ થયા.
ગુજરાતી થોડી : કાં વ છના પુજ્યશ્રી વિહત કરી અમે પધાર્યા. મંદિરછની પ્રથમ ગાંઠ નીમરો પાંચ સના જિને ન્દ્ર ભક્તિ મહાશય માટે પુના માહિની નવી સુંદર ખેલાઈ હતી.
હવ પુજ્યશ્રી મા. સુ આરાધના નિમિત્તે કેશરવાડી તી
૧૪થી પ્રારંભ થયેલ ઉપધાન તપની પુડલ પધાર્યાં છે
ઉન્નતી સ’પત્તીથી નહિં પરંતુ સદ્ગુણ અને સદ્બુદ્ધિથી થાય છે.