SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦] તા. ૫-૧-૧૯૯૦ જૈન સુસહીત શિરોમણી પરમયેાગી આગમ-વિશારદ ૫ંન્યાસપ્રવર ગુરુદેવશ્રી અભયસાગરજી મના અલૈ ક જીવનકવનનું રસપાન કરાવતી ને શ્રમત્ન પ્રત્યે શ્રદ્ધા પ્રગટાવતી ‘ જૈન ' પત્રના વાચક–ચાહકા–ગ્રાહકેાના જીવનને રાહબર બને તેવી જીવનકથા. [ લેખાંક : ૫] પૂજ્ય પંન્યાસ શ્રી અશોકસાગરજી મહારાજ સાહેબની પ્રેરણાથી...આલેખક : ગણી હેમચંદ્રસાગરજી પરમયોગી આગવિશારદ પૂજય ગુરુદેવશ્રી.... કારમા ઘા | આથી ધર્મ સાગરજી મની પણ આ બાળમુનિ પાછળ જબ્બર મહેનત રહી છતાં દુર્ભાગ્યના ક્રૂર ખજરે આ બાળમુનિ પર તીખા ઘા કર્યાં. ધત્તર વર્ષની નાની ઉંમરે જ ક'ઠમાળના ભય'કર રાગે મળવા પેસાર્યા...! ડગ ગામમાં ઘણા ઈલાજ છતાં કામયાખી ન મળી. જાણ થતાં ઇન્દોરના શ્રી સથે આગ્રઢભરી વિનંતી કરી. પરિણામે ઇસાજ માટે ઇન્દોર પધાર્યા. ઘણા ઉપચાર થવા છતાં અશાતાની કરવટ ચાલતી જ રહી અને અઢાર વર્ષની યુવા ઉંમરે જ કાળરાજના એ ઘા જીવલેણ સાબિત થયા અને તેણે સંઘને એ કોહિનુર સ'ધના હાથથી ઝુંટવી લીધા. પેાતાના પિતા મુનિના સ્વમુખે ગામની અને આદશ નિયમા કરતાં કરતાં અપૂર્વ સમાધિ સમી લીધી. એ ટાણે તે આખા ભારતના સ`ઘે ચેક અનુભવેલા | આવા કાડભર્યાં શિષ્ય કસમયે વિદાય થાય ત્યારે પિતૃહૃદય ધર્મ સાગરથી મને કેવા બા વાગ્યા હશે. ! કલ્પનાથી પર વસ્તુ નથી; છતાં વિયેાગના એ ઘા પર વૈરાગ્યના મલમને સમાધિના પટ્ટા બાંધી વળી તેઓશ્રી તૈયાર થયા અને હવે પેાતાના નાનકઢા શિષ્ય અભ સામરજી તરફ એમણે લક્ષ્ય બાંધ્યું. અક્ષયની આજ્ઞેય શાપાના બલરામ શર્મા નામના પતિને વ્યાકરણ માટે અને દક્ષિણી પરત શ્રી રાજારામ શાસ્ત્રીજીને સાહિત્ય માટે ખેલાવ્યા અને મદારના શ્રી નનાથ જી ની પાસે ન્યાયને ચીવટ રાખી અભ્યાસ વિવા લાગ્યા ઉંમરની સાથે માલમુનિ અભયસાગરજીની ગંભીરતા વધી... અભ્યાસમાં બરાબર ધ્યાન દીધું અને માત્ર તેર વર્ષોંની ઉંમરે જ વ્યાકરણ તની પરીક્ષા આપી. મધ્યમાની પરીક્ષા આપીને સારી એવી વિદ્વત્તા સપન્ન કરી. શ્રી અભયકાંત ઠાકુર નામના મૈથિલી પતિ પાસે ન્યાય અને વેદાંતનેા સારા એવા અભ્યાસ આદર્યાં. બાળમુનિ અભયસાગરજીની આવી અભ્યાસ ફૂગથી આકર્યાંઈ ને ૫૦ મુનિરાજ શ્રી લબ્ધિસાગરજી મળ્યે પોતાના પુત્ર મુનિશ્રી સૂર્યોદયસાગરજી મ૦ કે જેઓએ પણ સાડા છ વર્ષની ઉંમરે પૂ॰ આગમાદ્ધારક શ્રી પાસે દીક્ષા લીધેલી તેને પણ ધ સાગરજી મ॰ પાસે મૂકયા. સૂય્યદયસાગરજીની અને અભયસાગરજીની ઉમર અને દીક્ષાપર્યાય વચ્ચે માત્ર છ મહિનાનું જ અંતર એટલે મને સમવયસ્ક જ ગણાય, અને સાથે ભણે, ગણે ને સાથે જ રહે. બન્ને વચ્ચે મિત્રતાના સબધ અહી એવા તા ખધાયા કે જે જિંદગીના અંત સુધી એકધારા અણુતૂટયા અણુવકર્યા ટકી રહ્યાં.... માલવાનાં ઢગ, નલખેડા, મેલીયા, મદસૌર ઉજ્જૈન સિતામહૂ, રતલામ, ઇન્દોર આદિ ગામામાં વિચરણ કરતાં જ્ઞાના ન કરતા... અને નોંધપાત્ર વાત તા એ કે જ્ઞાનાર્જનની સાથે સાથે ચારિત્ર પ્રત્યેની ચુસ્તતા પણ એવી જ વા જેવી, ચારિત્રના સાથે જ્ઞાનપ્રાપ્તિના મેહ તેઓએ ક્યારેય સ્વીકારેલ નથી. ચારિત્ર-આચારની મહત્તા તા જીવનમાં એવી વહેલી કે એની સુંગધ જિંદગી પર્યંત ઘણાએ માણી, પુ॰ ગુરુદેવશ્રીનુ’.... (અહી'થી ટુ' પુ॰ અભયસાગરજી મના ખલે પુ॰ ગુરુદેવશ્રીના કે પુજ્યશ્રીના નામથી સઐાધન કરીશ વાચકો એની નોંધ રાખે.) એ પરક્ષામાં બીજા પણ ઘણા બ્રાહ્મણુ અને પતિપુત્રા ઢાવા છતાં બધાયની બુદ્ધિમત્તાને ઓળગી સારામાં સારી ઊંચી કક્ષા મેળવ અને વ્યાકરણતીની ઉપાધિ હસ્તગત કરી. ત્યારબાદ ન્યાય અને સાહિત્યની પ્રથમા અને મધ્યમાની પરીક્ષા આપી એ ક્ષેત્રમાં ય પોતાનું વ્યક્તિત્વ ઝળકાળ્યુ. તે પછી બનારસની થ્રીસ કાલેજની વ્યાકરણ સાહિત્યની,૦ . * દીવાદાંડીના અજવાળા દ [ પૂજ્યશ્રીના હિતકર વચના ] જાણુતા ન હેાય તે જાણવાના ઢાંગ કરે તે ખ–દાં ભક જાણતા ક્રેય અને અજાણપણુ બતાવે તે વેધાસઘાતી. જાગુતા હ્રાય અને સત્યનુ સૂચન કરે તે માણા-વીર
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy