________________
તા. ૯-૩-૧૯૯૦
- જૈિન
માં વગઢ (એમ.પી.)માં વર્ષગાંઠ સમારોહ ઉજવણી બેડવાજા, પ્રભુજીને સુંદર આંગી ત્રણે દેરાસરમાં થઈ હતી, Dલવા પ્રદેશમાં કુદરતી સૌન્દર્યથી શોભતુ વિધ્યાચલ
સાથે સાથે માંડવગઢની જનતાને પણ મીડાદ ઘેર ઘેર વહેંચવામાં પર્વની શ્રેણીમાં આ મહાન પ્રાચીન તીર્થમાં થી પતિ |
આવી હતી. આ બધા પ્રસંગે શ્રી વર્ષગ ડ સમારોહ કાયમી શ્રી પાર્શ્વનાથ દાદાની તથા શ્રી શાંતીનાથપ્રભુ તથા શ્રી સમૃદ્ધિ |
સમિતી દ્વારા સંસ્થાના ઉપક્રમે જવામાં આવ્યો હતે. આ પાશ્વનાથની વર્ષગાંઠ મહા સુદ ૧૧ થી મહા સુદ ૧૪ સુધી
પ્રસંગે મુંબઈ, અમદાવાદ, ઈન્દોર, રતલામ ઉજજૈન, રાજગઢ શ્રી જ શાન્તિસ્નાત્ર સહ પંચાહિકા મહોત્સવ સાથે ઉજવાઈ|
આદિ સ્થળાએથી સારી સંખ્યામાં સાધમિકે પધાર્યા હતા અને હતી. મહા સુદ ૧૧ના દિવસે શ્રી સુપાર્શ્વનાથ દાદાની વર્ષગાંઠ |
શાસન શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. નિમિતે દવા ચઢાવવામાં આવી હતી. તથા મહા સુદ ૧૪ ના
- એસ. ટી. બસ : પાલીતાણા ભુજ વાય -ગાંધીધામની એસ. દિવસે શ્રી શાંતિનાથ પ્રભુ તેમજ શ્રી સમૃદ્ધિ પાશ્વનાથની દ્વિતીય
| ટી. બસ પાલીતાણાથી શરૂ કરવામાં આવી છે પાલીતાણાથી ઉપડસાલગુરી નિમિત્તે કાયમી ધ્વજાઓ ચઢાવવામાં આવી હતી.
વાને સમય રાત્રે ૯ કલાકે. આ બસ શરૂ રતાં શ્રી ભદ્રેશ્વર તીર્થ મહા કદ ૧૪ના શુભ દિવસે ગુરુ પુષ્ય નક્ષત્રમાં મુંબઈ નિવાસી
જવા માટે યાત્રિકને સારી સુવિધા મળશે. શ્રીમાં કે પદ્માવતીબેન મોહનલાલ ઝવેરી જૈન આરાધના ભવન તથા વા (રાજ) નિવાસી શા જુહારમલ હેમાજી ધર્મશાળાનું શ્રી કરેડા પાર્શ્વનાથજી તીર્થની ઉદ્દઘામ મુબઈ નિવાસી શેઠશ્રી શાંતિચન્દ્ર બાબુભાઈ ઝવેરીના
[ રેલવે સ્ટેશન ભુપાલસાગર (જિ, ચિત્તોડ , રાજસ્થાન)] : શુભ હસ્તે તથા શેઠશ્રી રજનીકાંતભાઈ મોહનલાલ ઝવેરીની
યાત્રાર્થે અવશ્ય પધારો અધ્ય૩ માં ઉદ્દઘાટન થયું હતું. આ વખતે ૫૦ ૫૦ ૫૦ શ્રી
આ મંદિરનું નિર્માણ પાચાર્ય ધર્મષર રિજી મ. ના ઉપનવરત્નસાગરજી મ૦ સા૦ તથા પુત્ર સાશ્રી પુપાશ્રીજી આદિ
દેશથી માંડવગઢના મહામંત્રી સંઘપતિ પેથડશાહ દ્વારા સં. ૧૩૨૧ ઠાગુની પુણ્ય નિશ્રામાં આ પ્રસંગ ઉજવાયો હતો. પુત્ર ગુરુદેવ- |
માં કરવામાં આવ્યું અને તેના શિખર પર સાત ખંડનું ભવ્ય મંદિર શ્રીએ પ્રવચન કરતા જણાવ્યું કે ૨ત્નત્રયીની આરાધના કરવા માટે સુંદર આરાધના ભુવન થયું છે. જેમાં સારામાં સારી
શ્રી પેથડશાહને પુત્ર ઝા ઝણકુમારે સ. ૧૩૪૦૧ નિમણું કર્યું, આરાધના થાય એવી ભાવના રાખું છું. આ મહાન તીર્થને
જેનું સુકૃત સાગર તરંગ આઠમાં વર્ણન છે.
તેને હાલમાં શ્રી શંખેશ્વર - ભેાંયણી તાર્થ દ્વારા રૂપિયા બહુજબ૯૫ સમયમાં સંસ્થાના પ્રમુખશ્રી ભબુતમલજી સંઘવીએ
૧,૨૫, ૦૦૦૦/- ખર્ચ કરી જીદ્ધાર કરવામાં આવ્યો છે અને તન મન અને ધનથી નિશ્વાર્થ પણે સેવા કરી ઉદ્ધાર કર્યો છે અને
બાવન દેરીએ માં શ્રી પાર્શ્વ પ્રભુની પ્રતિમા વિભિ ન તીર્થના નામથી યાત્રા માટે સુંદર સગવડતાઓ કરી દીધી છે. દેરાસરોના
બિરાજમાન કરવામાં આવી છે. મુકનાયક ભગવાનની પ્રાચીન પણ જિદ્ધાર શિલ્પ શાસ્ત્રાનુસાર કરી તીર્થને અનુરુપ બનાવ્યા
અત્યંત મનોહારી, ચમત્કારી, શ્યામવણિય પ્ર તેમાજીના નિર્મલ છે, સંમાના પ્રમુખશ્રી ભબુતમલજીએ કહ્યું આ માંડવગઢ તીર્થની જે કાયા પલટ ટુંક સમયમાં થઈ છે તે બધી દાદાની કૃપા અને
ભાવથી દર્શન કરી પ્રપાન કરે.
* અમદાવાદથી ઉદયપુર, ચિત્તોડ રેવે મગ પર સુપાલસાગર મારા પરમ ઉપકારી ૫૦૫૦ પં. ગુરુદેવ શ્રી અભયસાગરજી
નામના સ્ટેશનથી કે ફલાંગ દુર આ તીર્થ આવેલ છે. બસોની પણું મસાજા આશિર્વાદથી જ બન્યું છે અને સાથે સાથે મારા
સુવિધા ઉપલબ્ધ છે. સાથીદારને સહયોગ પણ ભુલાય એમ નથી. આ વખતે મુંબઈ નિવાસી શેઠશ્રી શાન્તિચંદ બાબુભાઇ ઝવેરીએ પુત્ર પં. શ્રી
આ તીર્થની યાત્રા સાથે જ મેવાડની પંચ તીથીના દર્શનને અભયસારજી જ્ઞાનભંડાર અને સ્વાધ્યાય મંદિર બનાવવાનો આદેશ
પણ લાભ મળશે. આ તીર્થોમાં શ્રી દયાલશાહ કિલા નામનું
તીર્થ જે રાજસમન્દ-કંકાલીની મધ્યમાં છે. લ મગ ૨૫૦ પગલીધે ને કેસેલાંવ (રાજ ) નિવાસી શેઠશ્રી બ બુલાલજી દેવી
થિયાથી આ તીર્થ ‘મેવાડ શેત્રુંજય' નામથી પહ પ્રસિદ્ધ છે. આ ચંદજીનુતન શ્રાવિકા ઉપાશ્રય બનાવવાને આદેશ લીધો હતો.
આ બંને તીર્થો પર આધુનિક સુવિધા થી સુરજિજત દાનદાતા માનું બહુમાન સંસ્થાના પ્રમુખશ્રી ભબુતમલજી સંઘવીએ
વિશ લ ધર્મ શાળા તથા ભેજનશાળાની સુવ્યવસ્વ છે. કર્યું હતું. શેઠ શ્રી શાંતિચંદ્ર તથા રજનીકાંતભાઈ તરફથી સંઘ પ્રભાવના કરવામાં આવી હતી. મહા સુદ ૧૪ને આખે દિવસ
લી. કરેડા પાર્શ્વનાથ તીર્થ કમિટિ સ્વામિવા મલ્ય, પ્રભુજીને રથયાત્રાને વરઘેડ, લઘુશાન્તિ, નાન, |
ભુપાલસાગર (રાજસ્થાન) (ફોન નં. ].
ઊંચે આસને બેસવાથી મટાઈ મળતી નથી, મેટાઈનું મૂળ તે બેઠેલું છે ઊંચેરા રખાચરણ્યમાં.