SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ - નાના Regd No. G BV. 20 JAIN OFFICE :P Box No. 175 BHAVNAGAR-364001 Gujarat) Tole c c/o 29919 B.C/o. 95869. NIMI SSUU જાહેરાત એક પેજના : રૂ. ૭૦૦/ વાર્ષિક લવાજમ : રૂા. ૫૦/આજીવન સભ્ય : રૂા. ૫૧/ Kam '-' તંત્રી : ગુલાબચંદ દેવચંદ વિર સં. ૨૫૧૬ : વિ. સં. ૨૦૪ ફાગણ સુદ ૧૩ તંત્ર -મુદ્રક-પ્રકાશક-માલીક : તા. ૯ માર્ચ ૧૯૯૦ શુક્રવા 1 - ', મહે કે ગુલાબચંદ શેઠ મુદ્રણ સ્થાન શ્રી જૈન પ્રિન? A | અંક : ૧૦ જૈન એફસ, પે બે. ૧૭૫, દાણાપીઠ, ભાવનગર, દાણાપીઠ પાછળ, ભાવનગર-૩૬૦ ૦૧ ભગવાન મહાવીરના પ્રતાપી શાસનમાં – આ વણિક સંઘ કેણે સજ? કઈ જાદુગ: આપણા હાથમાંના રૂપીયાને પિતાની જાદુઈ કૃતાર્થ માને, બ્રાહ્મણ અને શુદ્રો પણ જ્યાં કૃત્રિમ જોને ભૂલી લાકડીના બળે સોનામહોરના રૂપમાં પલટી નાંખે ત્યારે આપણુ | જઈ પરસ્પરને પ્રેમથી આલગે એ એ એક વિર વહ હતો; આશ્ચર્યનો પાર ન રહે, કીંમતીમાં કીંમતી ગણાતી વેપારની | પણ કેણ જાણે કયારે એ વિરાટવડના મૂળમાં સંડા પેદા થયે વસ્તુઓ જ્યારે આકસ્મિક આસમાની-સુલતાનીના કારણે કેડીની | અને તે ક્રમે ક્રમે કરમાતે ચાલ્યા, આજે તે તે. અમુક ગણ્યાકમતની બની જાય ત્યારે પણ આપણા આશ્ચર્ય અને ઉદ્યોગની | ગાંઠયા વૈશ્યપુત્રને જ આશ્રય આપી શકે છે. જે જે શાસનના કંઈ સીમા ન હ; પણ એ બધાને ટક્કર મારે એવું કાળબળ, આચાર્યોએ રાજાઓને રાજધર્મ શીખવ્યો, જેમણે રાજસભામાં જ્યારે કારમો રે ૨ વર્તાવે છે ત્યારે તે આપણી બુદ્ધિ પણ બહેર જઈ અધ્યાત્મથી આરંભી ધર્મયુદ્ધ પર્વતના બંધપાડા ઉપદેયા મારી જાય છે. જગર હાથચાલાકી વડે રૂપીયાને સેનામહોર બનાવીને તેઓ માત્ર વાણીયાના સમૂહને રીઝવવામાંજ પિતાની શક્તિનો શકે, એક રાજ્ય ક્રાંતિ બજારના ભાવોમાં તળીયા ઝાટક ઉલટ-પાલટ એક માત્ર સદુપયોગ માનવા પ્રેરાયા, પાંચસે કે હર વરસના કરી શકે, પણ એક યુગબળ સિંહને ગાલરૂપ બનાવી દે, / ગાળામાં કેઈએ કંઈક એવી જ ભૂરકી નાખી કે ક્ષત્રીયે આખો વીરેની સેનાને વાણીયાનો સંઘ બનાવી દે એ તો બુદ્ધિ કે | યે સંઘ વણિક સંઘમાં ફેરવાઈ ગયા. કલ્પનામાં પણ ન આવી શકે એવી એક ઘટના છે. છતાં મહાવીર- કેઈએ કંઈક એવું કામણ કર્યું કે જેન ધર્મના સિદ્ધાંત સ્વામીના જૈન ધમાં આદિથી માંડી આજ સુધી જે પલટી માત્ર વાણીયા-બ્રાહ્મણ સિવાય કાઈથી ન પળાય અને ખોટી આવ્યા છે તેને જે કઈ શતિથી અભ્યાસ કરે તો તેને આવી જ માન્યતા જોતજોતામાં બધે પ્રસરી ગઈ! કેઈક જાદુગારી છે ક્રાંતિકારી શક્તિને આભાસ મળ્યા વિના ન રહે. પ્રજાના જીવનમાં પાંચસે કે હાર વરસને ગાળણ એ કંઈ બહુ મહટી વાત ન ગણાય. જાણે કે આંખના એક પલકારામાં - ઇતિહાસ સમસ્વરે ઉચ્ચારે છે કે શ્રી મહાવીરનો સંઘ એ કે સામાજ્યની સમળી દશા બદલાય જાય તેમ મ. કઈ કાળે પણ પાણીયા 'પ્રાક્રાણુને સંઘ ન હતા. ક્ષત્રિી અને પ્રભુને-ક્ષાત્રવીરને સમગ્ર સંધ વૈશ્યસમૂહમાં બદલાઈ ગયે, વીને તેમના નળ તથા પરાક્રમને બંધબેસત થાય-ક્ષત્રિના જૈનેની રગેરગમાં રહેલા એ ક્ષાત્રતેજને કોણે ચુ લીધું ! બળ-વીર્યને સકું ડાવવાને સહાયક થાય એવો તે એક પ્રતાપી સંબ મહાવીરના પ્રતાપી શાસનમાં આટલી સફાઈથી-આટલી મદુગરીથી હતે જૈન સંઘ રે જે ક્ષાત્રતેજે દીપાવ્યો છે તેટલે અન્ય | આ વકિસ'ધ કોણે સર્વે રન-વાણીયા કેઈએ નથી દી પડ્યો. | બનાવ્યો, જેનેના ઉપદેશે જ પ્રજાનાં સાહસ તથા હિમત હરી બીજી રીતે કહીએ તો સમર્થ રાજ પુરૂષે, અમા, પ્રધાને લીધાં, એવો આક્ષેપનાં મૂળ કારણ કયારે અને કેણે નમાવ્યા? સેનાનાયક અને ચક્રવતિઓ પછુ જેની છાયામાં બેસી પિતાને | વિચાર કરતાં આનાં વિવિધ ઉત્તરો મળી આવે Iકમશ)
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy