________________
તે તા. ૨-૩-૧૯૯૦
T
છે
કે,
'
,
'
磁盘盘磁感蜜露盛盛盛還澎隊球窗盛速凝蜜密密密密密密磁斑密密密密密密密密密斑斑斑密密璃窗 શ્રી ગૌતમ ગણધર ય નમઃ
શ્રી મુનિસુવ્રત સ્વામીને નમ: મ શ્રી શંખેશ્વર પાશ્વનાથાય એ શારાન સમ્રાટ શ્રી નેમિ-લાવય-દક્ષ-સુશીલ સૂરીશ્વરજો નમ: શ્રી પદ્માવત્યે નમઃ |
પાનગરે અગાસી તીર્થે, ભારતભરમાં ક્યાંય ન હોય તેવા , શ્રી સમવસરણ મહામંદિર, શ્રી ગૌતમ ગુરૂમંદિર તથા શ્રી પદ્માવતી મંદિર છે ,
અંજનશલાકI-પ્રતિષ્ઠા મહા મહોત્સવ શુભનિશ્રાઃ ધર્મપ્રભાવક પરમપૂજ્ય આચાર્યશ્રીમદ્ વિજયદક્ષસૂરીશ્વરજી મ.. મહોત્સવ પ્રારંભ: તા. ર૧-૪–૯૦ થી ૧–૫–૯૦ ચૈત્ર વદ ૧૧થી વૈશાખ સુ. અંજનશલાકા વિશાખ સુદ ૫ તા. ર૯-૪–૯૦ રવિવાર શુભ મુહૂર્ત - પ્રતિષ્ઠા : વૈશાખ સુદ ૬ તા. ૩૦-૪–૯૦ સેમવાર શુભ મુહ પૂર્ણ ગે પ્રાપ્ત થયેલી લક્ષ્મીને સુકૃતમાં સવ્યય કરવાને આ અણમોલ અવસર છે. જિનેર પરમાત્માના ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવમાં સકલ જૈન સંઘને પધારવા ભાવભર્યું આમંત્ર'. ણ જે ભાગ્યશાળી શ્રીસંઘે એ/સંસ્થાઓએ અથવા ભાઇ/બહેનોએ પ્રભુજીની પ્રતિમા અંજ | શશાકા કરવા માટે મોકલવાની હોય તેઓએ તા. ૧૦-૪-૯૦ ચિત્ર સુદ ૧૫ સુધીમાં પ્રતિમા છે. આપી પહોંચ મેળવી લેવા વિનંતી. અંજનશલાકા થયા બાદ વૈશાખ સુદ ૧૫ સુધીમાં પ્રતિમા છે.' લઈ જવાની રહેશે. શ્રી સમવારણ મહામંદિરના મુળનાયક ભગવંતો શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભ૦, શ્રી પદ્માવત મંદિરમાં શ્રી પદ્માવતી દેવી, શ્રી લક્ષ્મી દેવી, શ્રી સરસ્વતી દેવી, શ્રી ૧૬ વિદ્યાદેવી તક શ્રી ગોતમ ગુરૂમંદિરમાં શ્રી ગતિમસ્વામીજી, શ્રી પુંડરિક સ્વામીજી, શ્રી ગુરૂદેવની મૂ | આદિ ભરાવવા તથા બિરાજમાન કરવાના તથા ધજા-દંડ-કલશના અમુક આદેશો આપવાનું બાકી છે. લાભ લેવા ઈચ્છતા પૂન્યવાનેએ સંપર્ક સાધવો.
લી. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન ટ્રસ્ટ તથા શ્રી અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિના જયજિનેન |
પાર્થનગર, મુ. પો. અગાસી વા. વિરાર (વે. રેલ્વે) (મહારાષ્ટ્ર | DIRECTERISHESHBHAI KHEERSIYA REALIKE LIKE THE VEGEETA RABARI ENERGENED .
|
|
|