SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૨-૩-૧૯૯૦ [જૈન મીન સૌરાષ્ટ્ર કેસરી આચાર્યશ્રીની નિશ્રામાં કાંકણુ પ્રાંતમાં શાસન પ્રભાવના 'ગીતાબેનને હિંતરીક્ષા આપેલ. શુજા મુહુતૅ દીક્ષાવિધિ બાદ દીક્ષાને આવે અણુ કરવામાં આવેલ. જ્યશ્રીને કામળી વઢારાથયાની ખાલી બાષામાં ભાવી હતી. પુયશ્રીના હસ્તે કાચાપાથી બાદ દીક્ષાના ખ પ્રથમ પ્રસ ગ હાઇ અત્રેના ટ્રસ્ટીગણમાં આન± અને ઉલ્લાસ અનેા હતે. તે જ દિવસે મુબઈ નવજીવન સોસાયટી શ્રીસધ ચાતુર્માસ બંધ* વિનતી કરવા આવતા પુ॰ ગચ્છાધિપતિશ્રીની આજ્ઞાનુસાર તા. ૧-૨-૯૦ના ચાતુર્માસની ય ભાવવામાં આવી છે. રીક્ષા પ્રસગ રડી રીતે પૂર્ણ થયા બાદ શ્રી શાંતિનગર સાસાયટી, શ્રી ભાથિ સેાસાયટી, શ્રી કલ્યાણુ સેાસાયટીના શ્રીસ ધૅાએ પુજ્યશ્રી આદિનુ” વાજતે-ગાજતે સામૈયુ કર્યું હતું. આ સમયે ચશ્રીનુ માંગ લિક તથા સ પુજન થયા હતા. આઠ દિવસની સ્થિરતા અઠ્ઠાઇ મહાત્સવ સમાન લાગતી હતી. r ७४ ચાતુ મુંબઇઃ પ્રાર્થનાસમાજમાં અપૂર્વ શાસન પ્રભાવનાની ઉજવણી આદ સૌરાષ્ટ્ર કેસરી પુ॰ આચાર્ય શ્રી ભુવનરત્નસૂરીશ્વરજી મ॰ આના દિન ભીની સૌરાષ્ટ્ર કેસરી પુ ાચાય શ્રી વિશ્વપરારના રીશ્વરજી મળ્યા ને ઠાર ૩ નવજીવન સેાસાયટીમાં પધાર્યાં હતા. અત્રેના શ્રીસધ દ્વારા પુજ્યશ્રીને આગામી માઁસ પે કરવા નિ'ની થ હતી. (આગામી ચાતુર્માંસની વિનતીને માન આપી ચાતુર્માસ અહિં નક્કી થયું છે.) ત્યાંથી ભાયખલા, માહુગા, ચેમ્બુર, ઘાટકોપર, આદિ ઉપનગરોમાં શાસના પ્રભાવના માત્ર પુજ્યશ્રી બાતિ મુન્સ શ્રી બાબુભાઇ કટકવાળાના અંગલે. ૫ાર્યા હતા. અત્રે શ્રીસ'ઘ દ્વારા ભવ્ય પ્રવેશ અને શ્રી હરબાદ તરફથી સિદ્ધચક્ર પુજન ભણાવાયુ અને સવપુજના થયા હતા મુલુન થી થાણા, શીલકાંટા, ખંડાલા થઈ વલવવા ગામ પધાર્યા . હું ૧૫ થથી દેરાસરનું કાર્ય અટકી પસુ હતુ.... તે ક ને આગળ વેગ મળે તે માટે પુજ્યશ્રીએ વ્યાખ્યાનમાં પ્રેરણા આ પેલ. જેથી અહિંનાસાના આગેવાનાએ આ કા પુત્ર ન ગય ત્યાં સુધી ઘીના ત્યાગના નિયમ દીધા હતા. મહા સુદ ૫ ના ભા કાર્યની શુભ શરૂઆત થઈ ગઈ હતી. અહિંથી પુજ્યશ્રી નાદિ કામાર, તીગામ ઠાઠા થઈ તા. ૨૪-૧-૨૦ના પૂના શહે સ્થિત શિવાજીનગર, પરથાત બ્રાઉંસ પધાર્યા, અહિં પ્રતિષ્ઠા થવાને છ વષ થવા છતાં ઉત્સવની ઉજવણી થયેલ નહિ, તેથી ગુરુ ગયતે ઉપદેશ ભાપતાં અહિં વૈ. સુ. ૬ થી અઠ્ઠાઈ મહાત્સવ ઉજવવાનું નક્કી થયુ છે. તા. ૨૫-૧-૦ના સમવાર પેઠમાં પુષ્પશ્રીએ વાગતે ગાજતે પ્રવેશ કરેલા ચાર દિયા સ્થિરતા ૪ મ્યાન વ્યાખ્યાનમાં ભાવિકા સારી સ`ખ્યામાં લાભ લેતા હતા તા. ૨૭-૧-૯૦નારાજ મૂળ ધાનેરાના વતની (હાલ પૂ ) શેઠશ્રી હસ્તીમલજીની સુપુત્રી મુમુક્ષુ સુખીબેનના બરસીયાન વરધાડા પોતાના ઘેરથી ચડી. સામવાર પેઠ જૈન રાય તલ. સુખીબેનની દીક્ષા ાસુ ધ ગુરૂવારના પુન્ય ગાધિપતિ આચાર્ય દેવશ્રી વિજ્યક્રમપ્રભસૂરીશ્વરજી મ સાની નિશ્રામાં પાણીતાણા સ્થિત ગિરિવિહારમાં થઈ છે. 4 પુનામાં મોહનલાલજી મહેતાના સુપુત્રી મુમુક્ષુ સબીનાબેનની દીક્ષા મહા સુદ ૬ના પુષ્પશ્રીની નિશ્રામાં હાલ્લાસપૂર્વક થઈ છે. તા. ૩ા-૧૦ના રાજ મુમુક્ષુ સંગીતાબહેનના વર્ષીદાનના વરઘેાડા ગૃડાંગણેથી નીકળી પૂના શહેરમાં ચાર કલાક ફર્યાં બાદ દાદાવાડી અંતરેલ. અહિં પુષ્પશ્રીએ માંગલિક અને દીક્ષાર્થી ' તા. ૩-૨ન્દ્રના રાજ પુજ્યશ્રી આદિએ દહેગામ ઇલાકામાં વાજતે-ગાજતે પ્રવેશ કરેલ, અહિં ઉષાબેનને પુરુ આચાર્ય દેવશ્રી નરત્નસૂરીશ્વરજી મ સામે વચન આપેલ. અત્રે દેરાસરની પ્રતિષ્ઠા પુ ા દેવી કારસૂરીધરજી મ. નાના મરહસ્તે થયેલ. પુજ્ય ગુરુદેવશ્રીએ પ્રાયઃ પ્રથમ ચાતુર્માંન ૪૪ પહેલા મુનિશ્રી કુમુદવિજયજી મ॰ સા આદિ સાથે હિં કર્યું હતુ, અહિં સુશ્રાવક પનુભાઈ ગામ બદ્ધાર દેરાસર થી દાદાગુરુ દેવશ્રીના પગલા પધરાવવા ગામ બહાર જમીન લીધેલ છે. પુજ્યશ્રીએ આ કાર્યના વેગ માટે ઉપદેશ અને પ્રભુા આપી હતી. તા. ૪-૨-ના રાજ ઉષાબેનના જીવનના ગાઢા ગયા હતા. કુમારપાળ મહારાજાથી ભારતીના કાર્યક્રમમાં સારી ખેલી ખેલાઇ હતી. આ પ્રસગે પુદેવશ્રી ભદ્રગુપ્તસૂરિજી મ॰ સાના શિષ્યરત્ન મુનિપ્રવર શિલગુણરત્નવિજયજી આદિ ઢા ૨ પણ પધાર્યા હતા. ઉષાબેનની દીક્ષાવિધિ ગામ બહાર વિશાળ મરુપમાં પૂરું થયા બાદ આવા અદ કરવામાં આવેલ. તા. ૬-૨-ના પુજયશ્રી આદિએ અહિંથી ભલા મા વિહાર કરેલ. ફા. સુ. ૧૫ આસપાસ પુજ્યશ્રીની અમદાવાદથલતેજ પઢાંચવા ના છે, હિં મુક્તિધામમાં વૈશાખ સુક્ર-૩ સુધી સ્થિતા કરી પાલનપુર તરીકે વિહાર કરે . પાતનપુરની બાજુમાં આવેલ ખાના ગામમાં વૈશાખ બદ૨ ના પ્રતિષ્ઠા પ્રસગ ઉજવવામાં આવનાર છે. આ કાર્યની પુર્ણાહૂતિ બાદ પુષશ્રી આદિ મુંબઈ-નવજીવન સાસાયટીમાં 'આગામી ચ તુર્માસ નક્કી થયેલ હોય એ તરફ વિહાર કરશે. ખાટુ' સમજ્યા પછી પણ ખાદ્ન ખાચરે અને તે સાચું જ છે તેવું માનનારને ચાર પાપ બધાય *
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy