SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦] . તા. ૨૩-૨-૧૯૯૦ [જૈન ન પ્ર તા. ગાંગાલ (બ.કાઠા) દીક્ષા મહોત્સવની ઉજવણી મનુષ્યના જીવનમાં નમ્રતા એ સર્વશ્રેષ્ઠ ગુણ છે. આ ગુણ . પુ. આચાર્યશ્રી નીતિસૂરીશ્વરજી મ. સા૦ના સમુદાયવર્તી મનુષ્ય જીવન આવી જાય તે સર્વ પામી જવાય છે. કહેવતમાં | પુ. આચાર્ય શ્રી વિજયહેમપ્રભસૂરીશ્વરજી મ. સા. આદિ મુનિ કહ્યું છે કે-નમે એ સૌને ગમે' માટે નમ્રતા આ ગુણ ન| ભગવંતો તથા વિશાળ સાવી સમુદાયની ઉપસ્થિતિમાં વેલાણી નમવૂ મૃતા નથી નમે તે સર્વ ગુણ સંપન્ન થઈ જાય છે | બાદરચંદ ન્યાલચંદ પરિવારના શ્રી કાંતિલાલભાઇની સુપુત્રી મુમુક્ષુ નમ્રતાનો અને ગુણ સહુમાં વસી જાય તે દરેકને ગમી જાય છે. કુ. ભાનુમતિબેન તથા કુ. સૂર્યાબેને તા. ૧૯/૨/૦ના રોજ, માટે માનવી જેમ જેમ મહાન બનતું જાય તેમ તેમ કયારેક | પરમેશ્વરી પ્રવજ્યા અંગીકાર કરેલ છે. ગુમાની બા જાય છે. અહમના વડલે ચડયા પછી, બીજાનું આ નિમિત્તે અત્રે તા. ૧૯ થી ૨૩ દરમ્યાન શ્રી સિદ્ધચક્ર ગુણે બધા ગુણ દેખાય છે, જ્યારે મહાત્મા ગાંધી મહાન હતા | મહાપૂજન યુક્ત પંચાન્ડિકા મહોત્સવની ઉજવણી કરવામાં આવી, જ પણ જેટi જ મહાન હતા એટલા જ નમ્ર હતા. એમના | છે. વિધિ માટે શાહ શાંતિલાલ મનસુખલાલ તથા શાહ કીર્તિલાલ માતુશ્રીએ શખવેલા વિનયના પાઠ એમના જીવનમાં તાણા- | જેઠાલાલ (થરાવાળા) તેમજ પ્રભુભક્તિની રમઝટ બોલાવવી વાણાની જેમ વણાઈ ગયા હતા. ભગવાન મહાવીર સ્વામી પણ સુપ્રસિદ્ધ સંગીતકાર શ્રી આશુ વ્યાસ એન્ડ પાર્ટી (પાટણવાળા) ચંદ્રકેશીયાને તથા ગોવાળને પણ નમાવી દીધા હતા. કેન્દ્રી નમ્ર. | પતની મંડળી સાથે પધારેલ. તાની અદ્દભૂત શક્તિ છે. મહાત્માજી જ્યારે બ્રીટીશ ગવર્નમેન્ટમાં ભીમાસર-કરછમાં ઉજવાયેલ અંજનશલાકા ભાષણ આપલેકે પામી ગયા અને કેઈએ સવાલ પૂછો ત્યારે પ્રતિષ્ઠા તથા દીક્ષા મહોત્સવ મહાત્માજીએ જવાબ આપ્યો કે મહાત્મા એ અ૯૫ જીવ છે, પુ. આચાર્ય દેવશ્રી વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મ. સા. એવું માનતા હતા એ એમની નમ્રતા. અને દરેક નસ્ર બની આદિને ગત તા. ૮/૨/૯૦ના અત્રે ભવ્ય નગર પ્રવેશ થયો છે. જાય તે પિ નું જીવન કલ્યાણમય કરી લેવું જોઈએ એ જ પુજ્યશ્રી આદિની શુભ નિશ્રામાં અત્રેના વારાણસી નગરીમાં અંતરની શરચ્છા. કેવળચંદ લાલચ શાત એ છે કે અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ તથા દીક્ષા મહોત્સવની ઉજવણી તા. ૯/૨/૯૦ થી ૧૬/૨/૯૦ દરમ્યાન કરવામાં આવી હતી.. | મુંબઈ-કાંદીવલી (વેસ્ટ) આ નિમિત્તે પ્રભુજીને ભવ્ય અંગરચના, ભકિતસભર ભાવના પુ. આ કાર્ય શ્રી વિજયાનંદસૂરીશ્વરજી મ. સા.ની શુભ તથા દેરાસરને ભવ્ય લાઈટ ડેકોરેશનથી સુશોભીત બનાવવામાં નિશ્રામાં શ્રી રસીકલાલ ડાહ્યાલાલ મહેતાના ધર્મપત્ની અ, સૌ. આવેલ. તેમજ રથયાત્રાનું પણ બેન્ડ, ગજરાજ, રથ, આદિ વડે મધુકાંતાબેનન એકાંતરે ૫૦૦ આયંબિલના પારણુ તથા વિવિધ | આયોજન કરવામાં આવેલ. મહાન તપની આરાધના નિમિત્તે સિદ્ધચક્ર મહાપૂજનસહ રાજપીપળા-કેવડીયા કોલોનીમાં પ્રતિષ્ઠા મ. ઉજવણી મહોત્સવ થી૧૧ ફેબ્રુઆરી દરમ્યાન શાનદાર રીતે ઉજવાયો | પુ. કર્ણાટક કેસરી આચાર્યશ્રી ભદ્રંકરસૂરિજી મ. સા. તેમજ આચાર્યશ્રી આદિની શુભ નિશ્રામાં શેઠ પરશોતમ| આદિ ઠાણ શ્રીસ ઘની વિનંતીને માન આપી અત્રે પધારેલ. સુરચંદ સ મના મંદિરનું ઉદ્દઘાટન, સાધના મંદિર અંતર્ગત | મુનિસુવ્રત સ્વામી નૂતન જિનાલયની પ્રતિષ્ઠા, નૂતન જિનબિંબોને તક્તિઓ તે જ અનાવરણ તથા શ્રી વિજયનીતિસૂરિ જૈન ધાર્મિક નગર પ્રવેશ હેવાથી પ્રવેશોત્સવ શ્રી સંઘ દ્વારા ઠાઠથી ઉજવાયો. તત્વજ્ઞાન : શાળા અને સાધ્વીશ્રી વસંતશ્રીજી સ્વાધ્યાય મંદિરના કુંભ સ્થાપન, ૧૮ અભિષેક, શ્રીમતિ લલિતાબેન અ શાભાઈ પટેલ દ્વિવાર્ષિક ઈ.મી સમારોહ અત્રેના શ્રી સંભવનાથ જૈન દેરાસરે | પરિવાર જૈન ઉપાશ્રયનું કૃપેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ. ગત તા. ૧૨-૯૦ રવિવારના રોજ ઉજવાયેલ. . સ્વામિવાત્સલ્ય અને નિભાવફંડમાં સારી એવી રકમ થયેલ. દેરાસર બુહારી [[જિ. સુરત): પુ. આ શ્રી ચિદાનંદસૂરિજી મ. | અને મહોત્સવમાં સહયોગ આપનારાઓનું બહુમાન કરવામાં આવેલ. સા. આદિ મુનિ ભગવંતે તથા સાધ્વી શ્રી નિરંજનાશ્રીજી આદિ | પુજ્યશ્રી આદિ મહા સુદ ૧૧ના રાજપીપળા પધારેલ. અહિં સાધ્વીજી મ. સા.ની શુભ નિશ્રામાં શ્રી જિનેન્દ્રભકિત મહો- ' સાલગીરી નિમિત્તે સિદ્ધચક્રપૂજન, સ્વામીવાત્સલ્ય યેલ, સુ.-૧૪ સવ સહિત શ્રી ઘંટાકર્ણવીરની ગાદીનસીન ક્રિયાને ભવ્ય | ના સીનેર મુકામે ઉપાશ્રયની શિલા સ્થાપના થયેલા. મહોત્સવ ૨-૨-૯૦ થી તા.૯-૨-૯૦ દરમ્યાન વિવિધ | પુજ્યશ્રી આદિ વડોદરા થઈ ફા. વદમાં ઈડર મુકામે પધાપુજનપુર્વક ભક્તિભાવથી ઉજવાઈ ગયે. ' રશે. વૈ. સુ. ૧ના માંડવી (સુરત) પધારશે. સીન થિ મહો- સાલથી આ I જે માણસ પોતે ઘસારો ખાવાને શક્તિમાન હોય છે તે જ બીજાને ઘસારો આપી શકે છે.
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy