________________
તા. ૨૩ ૨-૧૯૯૦ પાલીતાણુ – આગમમંદિર જંબુદ્વીપમાં ચાતુર્માસ, ઉપધાનતપ,
ગિરિરાજની નવાણુંની ભવ્ય આરાધના તથા દીક્ષા મહોત્સવ ચાતુર્માસ પ્રવેરા :- પુજ્યપાદ પંન્યાસ ગુરુદેવશ્રી અભય | ઉપધાનતપની આરાધના અતિ ભય થઈ. જેમાં ૩૭૫ સંખ્યા સાગરજી મ. સાવ ની પાવન અને દિવ્ય કૃપાથી તેઓશ્રીના | જેમાં ૭૫ ભાઈઓ હતા. વિશા-નીમા ધર્મશાળા, જબુદ્વીપ પ્રથમ શિષ્ય પુજ્ય પંન્યાસશ્રી અશેકસાગરજી મ. સા. આદિને ઉપાશ્રય તથા આગમમંદિરમાં આરાધકે ઉતાર્યા હતા. અશ્કેની અષાઢ સુદ છઠના ભવ્ય નગર પ્રવેશ આગમમંદિરમાં થયે, તે મારા.ના જે ભાવનામાં અનુમોદના કરતાં, ધી, માળ પાન પ્રસંગે ભાવુકે બહારગમથી ઘણુ આવ્યા. અને રૂા. ૧૭ તથા ઉત્સાહે તે તમામ રેકર્ડ તોડી નાંખે તેવી ઉછામણી તરી આવક શ્રીફળની પ્રભાવન સાથે સાધર્મિક ભક્તિ થયેલ.
થઈ. નવાણું યાત્રાની મંગળમયતા શેઠ શ્રી રતિલાલ ત્રિભે સનદાસ પ્રવચન (ધા :- પ્રવચનમાં શ્રી યેગશાસ્ત્ર તથા શત્રુંજય | | પરિવાર તરફથી શાશ્વત ગિરીરાજની પાવનયાત્રા કા. સુદનમથી મહાચના વાંચનમાં પ્રતિદિન સાતથી આઠ ની સંખ્યા | મહાન સાહ પૂર્વક બનાસકાંઠા ધર્મશાળામાં બસે રામરાધકે ઉલટભેર ઉપસ્થિત થતી હતી,
સાથે પ્રારંભ થઈ આજ દિવસે શેઠશ્રી કપૂરચંદ પ્રેમચંરાઠોડ આરાધનાઓની વણઝાર :- શ્રી નવકાર મહામંત્રની નર | તરફથી લુણાવા મંગળ ભુવનમાં ૭૫ આરાધકો સાથે પ્રાર થઈ. દિવસની આરાધના નવ એકાસણુ સાથેની તથા અઠ્ઠમ તપ-છઠ્ઠ | પ્રતિદિન પ્રવચનથી વિશાળ મંડપ ચિક્કાર થઈ જવા પામ્યું, તપ આદિની આરાધના ખૂબ જ ઉલાસથી થઈ
પૂજ્ય પંન્યાસજી મ.ની પ્રેરણાથી નાના બાળકથી માંડી પદ્ધોએ મહાપર્વની આરાધના - પર્યુષણ મહાપર્વની આરાધનાનું પણ છઠ્ઠ કરી, સાતા યાત્રા કરી. ગિરીપૂજાના પ્રસંગે નાની અતિ ભવ્યતાથી થઈ. અઢીસે આરાધકોએ ચેસ પહેરી પૌષધ કંઠી, બંગડી, વાટી, બુદી તથા ચાંદીની બંગડીઓ અને કક્કાની કર્યા. એકાસણાની વ્યવસ્થા ભાતાખાતાનાં વિશાળ હોલમાં રાખ| વૃષ્ટિ થઈ. તલેટીની ૯૯ ચાંદીની તથા પાંચ સેનાની કડીથી વામાં આવી હતી. વિશાળ મંડપ બાંધ્યો હતો, જેમાં મુંબઈ, | થયેલ. આંગ.એ સમગ્ર પાલીતાણાના આધકને આશ્ચર્ય થયું. સુરત, ભાવનગર, છાણુનાં પુન્યવાનેએ સુંદર આરાધના સાથે કેમકે આવી આંગી પ્રથમવાર જ થઈ. સમગ્ર તળેટી ચા જેવી દરેક રીતે લાભ લીધે હતે.
ઝળહળી રહી હતી જેમાં ૫૦ સાધુ-સાધ્વીજી મ.ની જ ભકિત તપશ્ચર્યાને રગ :- તપશ્ચર્યાને રંગ પણ અદ્દભૂત લાગે. ઉમંગથી થઈ છે. તેની અનુમેહના હજી એ લકે કરી ધા છે. જેમાં આઠ માસક્ષમણ, એકવીસ સેળ ઉપવાસ તથા ૧૦૦
ધન્ય છે રતિભાઈ તથા તેમનાં ધર્મપત્ની હીરાબેનને જાનુઉપરાંત અઠ્ઠાઇની આરાધના થયેલ.
બંધી પુન્ય ઉપાજી રહ્યાં છે જંબુદ્વીય આયોજન :- શ્રી નવકારમંદિર શ્રી આરાધના | પિષ સુદ ૯, ૧૦, ૧૧ ના ભવ્ય મહત્સવ સાથે જ સુદ ભવનનું ખાતમુહૂત” શીલા સ્થાપન શઠ શ્રી મહેન્દ્રભાઈ જાપાન | પૂનમે યાત્રાની નિર્વિને સમાપ્તિ થઈ. વાળા, શેઠશ્રી નરેન્દ્રભાઈ અમૃતલાલ વઢવાણવાળા, શ્રી પૃથ્વી | આ પ્રસંગે પૂજ્યપાદ પંન્યાસજી મ. સાથે ૫૦ મુનિરાજજી વાંકલીવાળા તથા શેઠશ્રી વિનુભાઈ સંઘવી ભાવનગરવાળાના શ્રી સૌમચંદ્રજી મ. સા., પૂ. મુનિશ્રી મતિચંદ્ર મણ સારુ, હસ્તે વિશિષ્ટ ઉલ્લાહ સાથે થયેલ. જેમાં ભાગ્યશાળીઓએ | મુનિશ્રી વિનયચંદ્ર મ. સાવ સાથે પુરા આગાદ્વારકામના સેનાની બંગડી, વિંટી વગેરે પધરાવેલ. તથા જંબુદ્વીપની વિશાળ સમુદાયવર્તી ૫૦ સાધ્વીશ્રી શુભેદયાશ્રીજી મ૦ તથા પુકા શ્રી જમીનને દિવાલ વિનાલયનું વગેરે કાર્ય થયુ.
પ્રશમધરાશ્રીજી મ. વગેરેએ ખૂબ જ પ્રેરણા સાથ અને સહકાર પ્રશમકિતી ઉપાશ્રય : શેઠ વિનુભાઈ સંઘવી- ભાવનગર આપી આરાધકેનો ઉત્સાહ વધાર્યો હતો, ચમાવાળાં તરફથી શ્રી ઉપાશ્રયનું નામકરણ વિધિ થયેલ. | પુ.પંન્યાસશ્રી અશેકસાગરજી મ. સા. આદિ શુભ
દિપાવલી પર્વની દિવ્યતા - શ્રી ઉતરાધ્યન સૂત્રનાં છત્રીશ! નિશ્રામાં તળાજા તાલધ્વજ તીથે કુ. જાગૃતિબેન ચત્રજભાઈ અધ્યયના વાંચનપૂર્વક તથા જંબુદ્વિપ જિનાલયમાં કાર્યોત્સર્ગ સ્થીત| દોશીની પરમેશ્વરી પ્રવજ્યાને મલ્લીનાથ જિનાલય, બાબુની પરમાત્મા મહાવીરદેવની ૭૨ દિવાની આરતી નિર્વાણ મોદક તથા ધર્મશાળામાં તા. ૧૪-૨-૯૦ના રોજ અંગીકાર થયો છે. એક દેવવંદનપૂર્વક આરાધના સાથે અનેક આરાધકે એ છઠ્ઠ સાથે બે | નિમિતે સિદ્ધચક્રપુજન, નવાણું પ્રકારી પુજા, વરસીદાન વરપૌષધ કર્યા હતા.
ઘોડો તથા સાધર્મિક વાત્સલ્ય રાખવામાં આવ્યું હતું. ઉપધાનતપની મંગળ આરાધના :- શેઠશ્રી બાબુલાલ | પુજ્યશ્રી આદિની શુભ નિશ્રામાં જંબુદ્વિપ જિનાલયનું વર્ષ પૂનમચંદ પરિવાર વિઠોડાવાળા તરફથી આસો સુદ ૧૦થી ભવ્ય 'ગાંઠની ઉજવણી ફાગણ સુદ ના થનાર છે.
' થી સમાજને ન્યા
એ ભાગ્યશાળી
ઉપાશ્રયન
તરીખન સાગરથી રાજીનામાં તા :