SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ જેન] તા. ૫-૧-૧૯૯૦ ૭ મુંબઇમાં મળનાર ભારત જન મહામંડળનું | પાંદુર્ણા (M.P.) ઉજવાયેલ અંજનશલાકા મહેસવા અધિવેશન છે. ૨૦-૨૧ જાન્યુ.ના બે દિવસીય કાર્યક્રમ પુરુ પંન્યાસશ્રી નરદેવસાગરજી મન આદિની (શ્રામાં અત્રે ભારત જૈ ! મહામંડળ સમય ન સમાજની ૯૦ વર્ષ જુની પ્રતિદિન અખંડ અઠ્ઠમતપ, આયંબિલતપ, પાંચ કલ્યાણુકેની ભારતીય સંસ્થા છે, જેના ૪૫ અધિવેશન ભરાઈ ચૂક્યા છે. | ઉજવણી ભવ્ય રથયાત્રા સહ શ્રી શીતલનાથજી આદિનબિંબની હવે ૪૬ મું ભવ્ય અને વિરાટ અધિવેશન ભારતની સાંસ્કૃતિક | અંજનશલાકા તથા પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવેલ. રાત્રિ નગરી મુંબઈમાં નવા નિમણુંક થયેલ અધ્યક્ષ શ્રી સંચયલાલ | ભેજન, અભજ્યત્યાગ, ખુલ્લા પગે રથયાત્રા વગેરે અનુમોદનીય ડાગાની અધ્યક્ષતામાં આગામી તા. ૨૦-૨૧ જાન્યુઆરી-૧૯૯૦ થયેલ. પાંચકલ્યાણુકેની ઉજવણી માટે મુંબઈથી જાણીસંગીતકાર શનિવાર / રવિરારના આ અધિવેશન પ્રારંભ થવાને મંડળની શ્રી મનુભાઈ પાટણવાળાની મંડળી તેમ જ વિતી માટે શ્રી કાર્યવાહક કવિ ટિની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે તા. Sચ કરવામાં આવ્યું છે તા. | પાનાચંદભાઈ અને શ્રી શાંતિભાઈ પધાર્યા હતા. | ૨૦ જાન્યુઆરીના ૩-૦૦ વાગે સાધારણ સભાની બેઠક અને નાગપુર, મદ્રાસ, હૈદ્રાબાદ મુંબઈ વગેરે સ્થળો થી વિપુલ ત્યારબાદ વિષય નિર્વાચીન બેઠક અને રાત્રિના સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રમાણમાં ભાવિકો અત્રે પધાયો હતો. દેવદ્રવ્યની ઉપજ સારી થશે. તા. ૨૧ જાન્યુઆરીના સવારના અધિવેશનને પ્રારંભ અને | થઈ હતી. ત્રણહજાર ગરીબની સાધર્મિક ભક્તિ ઉદ હતા પુર્વક સમાપન સપ રોહ થશે. જેમાં વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવી હતી. અત્રેના શ્રીસંઘના કાર્યકર્તાઓ એ ખડે પગે કરવામાં આવશે. આ કાર્યમાં સહકાર આપ્યો હતો. અધિવેશને સ્વાગત સમિતિના અધ્યક્ષ શ્રી શાંતિપ્રસાદ જૈન | પુજ્યશ્રી આદિ પાંડુથી વિહાર કરી ઉવસગ્નકર પાશ્વતેમજ મ ત્રી શ્રી શાંતિલાલ બી. જૈન (નાંદેચા) ની નિયુક્તિ | તીર્થ ધાર્યા છે. તા ૨૧થી સામુદાયિક અઠ્ઠમતપ કથા તા ૨૩ કરવામાં આવી છે અન્ય વિભાગોની ઉપસમિતિઓની પણ ગોઠ-1 થી ૯ ધાનતપને પ્રારંભ થયો છે. વણી કરવામાં આવી છે. એક અનુમાન મુજબ આ અધિવેશનંમાં દેશભરમાંથી જૈન સમાજના દરેક સંપ્રદાયના લગભગ પાંચસે પ્રતિનિધિઓ નાગ લેશે. પાવન ગ્રંથની બીજી આવૃત્તિ (અંગ્રેજી, ગુજરાતી અને આ અધિ શાનમાં જૈન સમાજની પચીશ એ પી વિશિષ્ટ | હિન્દી ભાષામાં)ના પ્રકાશનનું કાર્ય શરૂ કરવામાં આવી રહ્યું વ્યકિતએનું 'માન કરવામાં આવશે જેમણે ઉદ્યોગ, શિક્ષણ, 1 છે. આ પાવન ગ્રંથમાં આપની જાણકારી મુજબ કાર્થિ સ્થાનને ચિકિત્સા સેવા કાર્યો અને પ્રશંસનીય સેવાઓ આદિમાં જેમનું | આમાં સમાવેશ ન થયો હોય જે અમારા દ્વારા નિ રિત નિયમ વિશિષ્ટ યોગદાન રહ્યું હોય (જે ગ્રંથની પ્રસ્તાવનામાં ઉલ્લેખનીય છે.) મુજબ વાવતે હેય અધિવેશનના ઉદ્દઘાટન તેમજ મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રીય તે અમને તુરત જાણ કરે. જેથી સમાવેશ કરી શકાય તે તીર્થને નેતાઓને આ મંત્રિત કરવા અંગેનો નિર્ણય થયો છે. મુંબઇના ફેટ તેમજ ઇતિહાસ સજનમાં પણ સહયોગ અણુ કરે. જૈન સમાજ દ્વારા ઉત્સાહપૂર્વક અધિવેશન અંગેની તૈયારીઓ વિનિત : યૂ૦ પન્નાલાલ વૈદ્ય માનદમંત્રી પ્રારંભ થઈ ચુકી છે. ધમણુ ભગવંતોને વિનંતી.. પુસ્તકાલયો અને ગ્રંથ ભંડારે માટે “સંક૯પ ' માસીક દ્વારા “શ્રમણ સંવાદ” વિશેષાંક પ્રગટ મુખ્ય અનુધને અનુલક્ષી અમારા દ્વારા પ્રકાશિત તીર્થ દર્શન થઈ ચૂકી છે પુ. આચાર્ય અને શ્રમણ ભગવાને વિનંતી કે ! પાવન ગ્રંથની થોડી કોપીએ ફકત પર્કીંગ અને બાદ |ગ ચાજે" તેમનું સરનામું નીચે મુજબના સંક૯૫ કાર્યાલય, ૨૫- બી, યાત્રીએ, વાંચકા અને સંશોધકોના ઉપયોગ માટે મુખ્ય પુસ્તકાબેન્કર્સ કેલેરી-એ, ભુજ-૩૬૦ ૦૦૧ (કચ્છ) ના સરનામે લા અને ગ્રંથ ભંડારોને ભેટ આપવાને અમેએ 1ણય લીધો મેકલી વિશેષાંક મેળવી લે. છેપુસ્તકાલયે અને ગ્રંથ ભંડારોના સંચાલક અને નીચેના આલાટ M.P.):- ૫૦ મુનિરાજશ્રી જયઘોષસાગરજી સરનામે આવેદન ફોર્મ માટે પત્ર લખે. મસાની નિશ્રામાં પુરુ શાસનપ્રભાવક જ્ઞાનવિશારદ બાલબ્રહ્મ (સરનામું અંગ્રેજીમાં કરવા વિનંતી ચારી આચાર્ય શ્રી રૈવસાગરસૂરીશ્વરજી મ.સાના સ્વર્ગારોહણ ચૂ૦ પન્નાલાલ વિદ્ય, માનદ્દમંત્રી નિમિ તે પંચા હકા મહોત્સવનું આયોજન તા ૨૫ થી ૨૯ શ્રી મહાવીર જૈન કલ્યાણ સંઘ ડીસે. દરમ્યાન કરવામાં આવ્યું હતું. ૯૬, પેરી હાઈ રેડ, મદ્રાસ-૬oo os તીર્થ દર્શન - સન્માનના અધિકારી ત્રણ છે, સંત, શહીદ અને સુધારક ન મ - મન જ - - - -
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy