________________
ยุ
જિલ્ચર તૈવની પૂજા કરી, જિનેશ્ચર દેશની સ્તુતિાવનાન પ્રાર્થના રા, ગુરુદેવની સ્તુતિ-શક્તિ કરો, સામિકો પ્રત્યે વાત્સલ્ય દાખવો, સવારની શુદ્ધિ જાળવા થયા. રથયાત્રા
અને તી યાત્રા કરશે. 3. ક્યા અને શાંત પાડા, સારાસાર-ક થાક વ્ય--યા
તા. ૫-૧-૧૯૯૦
ન
पइवर स -'૨ળ સાહસ્થિત્રમત્તિ જ્ઞતિન || ૨ | સમથળ નિપુરી માસ મારિયા अपूआ उज्जमण तह तित्थपमावणा नही || १३ ||
|
* શ્રાવકે દર વર્ષે (૧) સાપુ, (૨) કાધર્મિક ભક્તિ, (૩) ત્રણ પ્રકારની યાત્રાક (૪) જિનમંદિરમાં નાત્ર મહોસવ, (૫) તૈયદ્રવ્યની વૃદ્ધિ, (૬) મહાપૂન, (૭) ધાગરિકા, (૮) શ્રુતજ્ઞાનની પૂજા, (૯) ઉજમણુ (ઉથાપન), (૧૦) શાસનની પ્રભાવના અને (૧૧) શૈાપિ એટલે પ્રાયશ્રિતકરણ એ અગિયાર કબ્યા અવશ્ય કરવા આઈ એ.
વામ્બાવા સાદિના વિષેક તથા અન્યાસત્યની પરીક્ષા કરો, સવની કરણી કે, ખેલવામાં સાવધાની રાખો, કાચના નવા પ્રત્યે કરુણાવત અનેા, ધાર્મિક જનાના સંસગ રાખા, ઇંદ્રિયાનું દમન કરો તથા ચારિત્ર સેવાના પરિણામ રાખો. ૪.
|
સ ઉપર બહુમાન રાખે, ધાર્મિક પુસ્તકો લખાયા અને તીની ભાવના કરે. સદ્ગુરુના ઉપદેશથી જાણવા યાગ્ય શ્રાવકનાં સામાન્ય અવશ્ય કન્યા છે. ૫.
આ
અહં ત્રીજી ગાથાાાં બાવીશમા કબ્ય તરીકે સાદમિન્ના' (જી-જ્ઞાપ્ત નાના વાત્તયમ્ સાધર્મિકાનું વાત્સલ્ય એવા પ્રષ્ટ અક્ષરા જોઇ શકાય છે.
નપાછીય અ વિદ્વાન શ્રી રત્નશેખરસૂરિજી મહારાજે શ્રીશ્રાહી ધિપ્રકરણ નામના મનનીય ગ્રંથમાં શ્રાવકનાં કુખ્યાને કુલ છ લાગમાં વહેચ્યા છે. તે આ પ્રમાણે : (૧) દિનકૃત્ય | (૨) નિત્ય, (૩) પથ-નૃત્ય, (૪) ચાતુર્માસિક કૃત્ય, (૫) વાર્ષિક- | કૃત્ય અને (૬) જન્મ કૃત્ય, તેમાં વાર્ષિક-કૃત્યોનું વર્ચુન કરતાં જાન્ગુ છે કે
સૌજય :- શ્રી જવાહરલાલ મોતીલાલ પ્રાંતની સારીશ્રી સજ્જનશ્રીજી ના કાળધમ
જયપુર સ્થિત દાદાવાડી, મેાતીડુ’ગુરી રાડના ઉપાશ્રયે બિરાજમાન પ્રવની સાધ્વીશ્રી સજ્જનશ્રીજી મ॰ સા॰ ગત તા. ૯૧૮૯ રાજ સજની ૪-૦૦ વાગે જયપુર પર ચિાન, ધ્યાન તેમ જ ધર્મારાધનામાં સમર્પીત થવા પૂર્વક દાઢસેા કા જીના વિધાપૂર્વક પચ્ચક્ખાણુ સાથે જાપ કરતા કરતા સમાધિપુર્વક પાતાના રાખ્યા, શ્રાવક-શ્રાવિકાઓની હાજરીમાં જ દેખતા-દેખતા દેવલાક મન થયા છે.
તા. ૧-૧૧-૮૦ના વિચક્ષણુકાવનમાં શ્રીસ હૈ, શાક સંસ્થાઓ દ્વારા ગુણાનુવાદ સભાનુ' મુંબયાન કરવામાં આવેલ. જેમાં બે મિનિટનું મૌન રાખવાપુર્વક તેમના પ્રત્યે ભાવભરી અહીજ અતિ કરવામાં આવેલ.
બીકાના (રાજ.)માં પ’ચાન્ટિંકા મહેોત્સવ ઉજવણી
અને ૭૮ વર્ષ જુના વાતાવાડી ( શ્રી ને દાદાવાડી-ગંગાશહેર ૨ ) માં શ્રી ગૌતમાથી મહારાજની અન્ય પ્રતિમાની પુન: પ્રખાના અવસરે વિભિન્ન પુખ્ત મુક્ત શ્રી પચાન્તિકા મહેાત્સવ " આગામી તા ૨૮-૧-૯૦ થી ૧-૨-૯૦ સુધીનું આયાજન કરવામાં આવ્યુ` છે.
અહીં બીન કર્તવ્ય તરીકે સર્ધામકકાને ઉલેખ છે, તે તરફ અમે પાકોનું ધ્યાન ખે'ચીએ છીએ.
× શાસ્ત્રોમાં કહ્યુ છે —
अहिकानामेकां रथयात्रामचापराम् । तृतीयां तीर्थयात्रां चेत्याहुर्यात्रां त्रिधा बुधाः ॥ • એક યાત્રા અર્ટિકા નામની છે, તે । આઠ દિવસના મહેત્સવરૂપ છે, બીજી રથયાત્રા નામની છે, તે વઘેાડારૂપ છે. અને ત્રીજી રથયાત્રા છે, તે સકલ સ'ધ સાથે કરવા ગ્રામ્ય છે. આમ જ્ઞાનીઓએ ત્રણ પ્રકારની યાત્રા કહી છે.
(ક્રમશ:)
શાહ પથ્થરત્ન, હ૦૮, મપેરા હાઉસ, મુ૪-૪૦૦ oog
શ્રી જય ત્રિભુવન તીર્થ-નદાસણુ
કોલ મહેસાણા હાઈ ૧ ઉપર વાસણ નજીક ઉમાપુર ૫સે ૧૫ વીઘા જમીન સંપાદન કરી.... શ્રી મ- માહન પાર્શ્વનાથ
તુથી અલ’કૃત “જય ત્રિભુવન તીર્થં ' આકાર કર્યો. રઘુ .... ભવ્ય જિનાલય, ધર્મશાળા, ઉપાશ્રય, ભોજનશાળા, ઉપ નભવન, એફ્રિસ, ભાનાખાતા વગેરેનું નિર્માણકા ચાલુ છે. હાઈ
ઉપર ખુબ જ ભવ્યતમ તીર્થં નિર્માણ યેાજના ચાલુ છે. જે સુ. ૫ થી ભેજનશાળા પણ ચાલુ થષ્ઠ મર્દ છે. યાત્રાળુને જાતુ પણ = ખાય છે.
ઉદાર હાથે આપ દાનની ગંગા વહાવેા. આપ તરફથી આવેલ દાનને અહીં સુંદર સદુપયેાગ થશે તે નિ:સશય વત છે.
ચેક
જય ત્રિભુવન (મનમેહત પાર્શ્વનાથ) તીર્થ ટ્રસ્ટના નામને કે ડ્રાફટ માકલી કારો. માટે જ સપર્ક સપ્ત
(૧) પ્રમુખ : બાબુલાલ મગનલાલ શાહ
૧૦૩, સુમ’ગલ લેટ, રસાલા માર્ગી, નવરંગપુરા, ખમદાવાદ-૯ (૨) મંત્રી શ્રી મનુબાઈ માર્ગેકલાલ ગ્રહ
મુ,
પે, ના, ના, કડી (જિ. મહેસાણા ) ફોન ઃ ૧૫
(૩) ખજાનચી જયંતિલાલ મુળચ'દ શાહ
'
• કલેકુ’ડ ’નાગ તલાવડી, નવસારી (૬ ગુ