SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ Regd No G. BV. 20 HIN OFFice Le Box Nb 275 MALAGAR 364001 Gujarat) Sek BC - 299 9 R, Jo 25866 જાહેરાત ક સમાચાર પજના : શ. ૫૦/ વાર્ષિક રૂાજમ : રૂ. ૫૦/આજીવન સાવકી : ૩-૫૧/ જના: રૂ. ૭૦૦/ TITY || જૈન” વર્ષ ૮૭ | તંત્રી : ગુલાબચંદ દેવચંદ શેઠ વિર સં. ૨૫૧૬ : વિ. સં. ૨૦૪૬ મહા વદ ૬ તંત્ર -મુદ્રક-પ્રકાશક-માલીક તા. ૧૬ ફેબ્રુઆરી ૧૯૯• કવાર મહે & ગુલાબચંદ શેઠ મુદ્રણ સ્થાન : શ્રી જૈન પ્રિકરી રોફિસ, કે.. ૧૭૫, દાણાપીઠ, ભાવનગર. ||| . દાણાપીઠ પાછળ, ભાવનગર-૩૬૧. ૪ ચતુર્વિધ શ્રી સંઘને.......બંધ સમયે ચેતી, ઉદયે સંતાપ! = * મોડા સમય પહેલાંનો એક પ્રસંગ યાદ આવી જાય છે. આ જ એક બીજો પ્રસંગ છે. એક મહારાજwીન વ્યા( હાટકેપરમાં એક મકાનના પ્લેકમાં એક મુનિનું ચાતુર્માસ નક્કી | ખ્યાનનું પુસ્તક છપાયેલ હતું, તેમાં મહારાજનો ફોટો છપાયેલ કયુ હતું, તે સમયે જે પ્રકાશમાં અગ્રલેખ લખવામાં આવ્યો | હતો. પુસ્તકમાં ૫૦મસા૦ને ફાટ છાપવાને આ પ્રથમ બનાવ હતો કે જ્યાં રડો રહેતા હોય તે જગ્યાએ ૨ ૪ દિવસ | હતું, એટલે તે બાબત સારી એવી થર્ચાનો વિષય બની હતી. શિવકાળ માટે પુત્ર સાધુ-સાધ્વીજીઓ રહી શકે. પરંતુ ચાતુર્માસ | આજે વસ્તકમાં ક્રેટા છાપવા સામાન્ય બાબત બની ગઈ છે. થઈ શકે નહિં તે બ્લેકમાં પુત્ર મ૦ સારુનું ચાતુર્માસ રદ થયું, ' પુસ્તકમાં જ નહિ, લેટ૨ હેડમાં પણ પુરુમસાઇઝ ફોટાઓ પરંતુ સદ્ભા સ્વામ્પ સદનમાં ચાતુર્માસ કરાવવા રવીકુ | છપાય છે; દેટાએ મઢાવાય છે; લેકેટમાં મઢેલા ટઓ જોવામાં આપી અન મુ નેશ્રીનું ચાતુર્માસ ત્યાં થયું. આવે છે. આ દિશામાં સૌ સૌને ફાવે તેમ કરી રહ્યો છેકેઈ £ આ પ્રસંગને લાંબો સમય થો નથી, પરંતુ તેટલા સમયમાં કટક નથી; કઈ આવકારે છે, કઈ ટીકા કરે છે. પરંતુ આ % પરિવર્તન થયા પા' છે. મોટા શહેરોમાં વસ્તી વધતી | પ્રકારી પ્રવૃત્તિ વૃદ્ધિ પામતી જાય છે અને ચતુર્વિી શ્રી સંઘ નય છે; પરા નાના વિસ્તાર વધતો જાય છેઆ સંજોગોમાં ! મૂક પ્રેક્ષક બનીને જોયા કરે છે ! – એક પરામાં એક સંઘ' ને સિદ્ધાંત ટકી શકે તેમ નથી. નવા સઘની સ્થાપના થતી જાય છે. તેઓ રેવતંત્ર જગ્યા લઇને લાઉડસ્પીકર વ્યવસ્થા શ્રી સંઘ કરે તે તેમાં પુત્ર સાધુ-સાધ્વી. ધર્મસ્થાનક બની શકે તે હવે શકય નથી; તેમને ધર્મ સ્થાનક | જીઓએ બોલવું કે ન બેલવું? એ ચર્ચા વર્ષોથી ચાલે છે, કેટલાક માટે બ્લેક ખરીદવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો નથી | બોલે છે; ઠરાવ થાય છે, કેટલાક ઉપયોગ કરતા નથી. આ પ્રશ્ન પરિણામે પુલાધુ સાધ્વીજીઓને બ્લેકમાં . ચાતુર્માસ કરવાનું ચર્ચાનો વિષય છે અને રહેશે. પરંતુ બીજી બાજુ ધીસ્થાનકમાં વડે છે આ હંધ , સ્વાભાવિક જેવું બની ગયું છે. રહેણાંકની અને ધાર્મિક કાર્યક્રમોમાં ક્રેટાઓ લેવા, મુવી ફિકર ઉતારવી, તે ઉજગ્યાના ક ાં ચાતુર્માસ થાય ત્યારે પુત્ર સાધુ સાધ્વીજીઓ | પ્રવચનેની કેસેટો તૈયાર કરવી, આ બધી પ્રવૃત્તિઓ અવિધિસર, માટે ઘણા પ્રશ્ન ઉદ્ભવે છે, પરંતુ આ પ્રશ્નોનું નિરાકરણ લાવ | રીતે આગળ વધી રહી છે. કેઈ આવકારે છે, કેઈ કા કરે છે, વાને વ્યવસ્થિત અને વિધિસર પ્રયત્ન થયો નથી, પરિણામે સૌ | પરંતુ આ પ્રવૃત્તિ રોકટોક વિના ચાલી રહી છે. ચતુધિ શ્રીસંઘ , પોતપોતાની રે તે અપ્રગટ સ્વરૂપે કે વિધિસર કે અવિધિસર | મૂક પ્રેક્ષક બનીને જોયા કરે છે! ઉપસ્થિત પ્રશ્નોનું નિરાકરણ કરી રહ્યા છે. ચતુર્વિધ શ્રી સંઘ મૂક પ્રેક્ષક બનીને જોયા કરે છે ! સમાજ ગૌરવભેર દેશ પરદેશમાં બુલંદ અવાજે કહે છે કે તે ' જૈન ધર્મના સાધુ-સાધ્વીઓ પંચ મહાવ્રતધારી છે. સર્વથા,
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy