SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ] તા. ૯ ૨–૧૯૯૦ '(૫૧ પૂ. શતાવધાની આ શ્રી વિજયજયાનંદસૂરિજી મ.સા.ની નિશ્રામાં ઉજવાયેલ મુંબઈ– ચેમ્બરમાં ઉપધાનતપ માળારેપણું, પ્રવર્તક–ગણિપદ તથા દીક્ષા મહેસવ ૫૦ શતાવધાની આચાર્ય શ્રી વિજ્યાનંદસૂરીશ્વરજી મ. આ શુભ પ્રસંગે સાધ્વીશ્રી પ્રિયંવદાશ્રીજી, સા. આ મૃગેસા, પુત્ર આઇ શ્રી વિજયકનારત્નસૂરિજી મ. સા., આ૦ શ્રી શ્રીજી, સા. શ્રી વસંતપ્રભાશ્રીજી, સા. શ્રી કનકથજી, સાવ વિજયમહાનંદસૂરિજી મ. સા..., આ૦ શ્રી વિજયસૂર્યોદયસૂરિજી| શ્રી યશોધરાશ્રીજી, સા. શ્રી સુલક્ષણાશ્રીજી, સા. શ્રી લલિતાંગ મ. સા., મુનિશ્રી સુબેધવિજ્યજી મ., મુનિશ્રી- ધુરંધરવિજયજી યશાશ્રીજી, સા• શીપૂર્ણકલાશ્રીજી, સા. શ્રી મયુ ક્લાશ્રીજી મ, મુનિશ્રી સદાનંદવિજ્યજી મ., ગણિતશ્રી પૂર્ણાનંદવિજ્યજી| આદિ સાધ્વી સમુદાય પધારેલ. મ૦, ગણિશ્રી મહાબલવિજયજી મ, ગણિ શ્રી પદ્માનંદવિજ્યજી તા ૪-૨-૯૦ રવિવારના રોજ દીક્ષાર્થી બેનને નસીદાનને મહ. મનિશ્રી દ્રસેનવિજયજી મ., મુનિશ્રી જયશેખરવિજયજી] તથા માળારોપણને ભય વડે નીકળેલ. ત્યારબાદ સાધર્મિક મ, મનિશ્રી લલીતસેનવિજયજી મ. આદિ મુનિ ભગવંતાની | ભક્તિ રાખવામાં આવેલ. શુભ નિશ્રામાં રાત્રે શ્રી ઋષભદેવ જૈન દેરાસર-ચેમ્બરમાં શ્રી તા. ૫-૨-૯૦ સોમવારના સવારે શુભ મુહૂર્તપુ ગુરુદેવસંધના તથા અન્ય ૬૧ ઉદારદિલ મહાનુભાવોના સહયોગથી શ્રી | શ્રીના પગલા, શાસનદેવીની પ્રતિષ્ઠા, હાઈસ્કૂલના પટાંગણમાં ઉપધાનતપની ગળમય આરાધનાને ગત તા. ૧૬-૧૨-૮૯ ના પ્રવકપદ-પંન્યાસપદ, દિક્ષા, તથા માળારોપણને મંગ ક્રિયાને પ્રારંભ થયેલ. આ મહામંગલકારી આરાધનામાં ૧૭૯ આરાધક પ્રારંભ થયેલ તેમજ સક્લ સંઘનું નવકારશી જમણુ રાખવામાં ભાઈ-બહેને જેડાયા હતા. જેમાં અ. સૌ. સુશીલાબેન જયંત આવેલ. કુમાર રાહી તથા કુ. ઉષાબેન વિસનજી વિક્રમ પણ જોડાયા હતા. સારો કાર્યક્રમ શ્રી ઋષભદેવ જૈન દેરાસર ટ્રસ્ટ, ચેમ્બર આ મંગલમય આરાધના નિવિંદને પૂર્ણ થતાં તેઓને માળારોપણું કરવાને મહારાવ મહા ૫ થી મહા સુદ ૧૧ સુધી શાનદાર | જૈન સંઘ તથા અન્ય મહાનુભાવો દ્વારા આયોજન કરવામાં આવેલ. રીતે ઉજવવામાં આવેલ. જેમાં યુગદિવાકર આચાર્યશ્રી વિજય ધર્મસૂરિજી મ. સાવના પગલા, શાસનદેવીની પ્રતિષ્ઠા, શ્રી પ્રવ, કપદ-પંન્યાસ પદ પ્રદાન, દીક્ષા, મહાપુજન, મહા શાંતિસ્નાત્ર, યાત્રા કરી માનવ જીવન સફળ બને વિવિધ કલાત્મક છેડોનું ભવ્ય ઉજમણું, સાધર્મિક ભક્તિ, નવકારશી વગેરે. અદૂભૂત ભક્તિભર્યા કાર્યક્રમોનું દબદબાપુર્વક | શ્રી મોટા પોશીના પ્રાચીન તીર્થ. ગુજરાત રાજેસ્થાનની આયોજન કરવામાં આવ્યું હતું. સરહદ ઉપર અરવલલીના રમણીય પહાડોમાં આવેલ છે. ચાર - દિક્ષા પ્રદાન :- દર્ભાવતી-ડભેઈ નિવાસી શાહ જયંતીલાલ | શિખરબંધી દેરાસર, બે દેરીઓ તથા એક અધિષ્ઠાય દેવની મુળજીભાઈ લિંગથળીવાળાના સુપુત્રી કુ. સુધાબેન, નિરૂપમાબેન ] દેરી અત્રે શોભી રહી છે. જાગૃત અધિષ્ઠાયક દેવશ્રી રિપૂછત તથાચંદ્રવદનભાઈ શાહ મુંબઈ કાંદીવલી-વેસ્ટ (સૌરાષ્ટ્ર હાલાર નવી | આ તીર્થમાં દરેક પ્રકારની સગવડતા છે. | હરિપરવાલા) નિવાસી સ્વ. શ્રી શામજીભાઈ વાઘજીભાઈ મારૂ પરિ. | અત્રે મધ્યકાલીન સમયની યક્ષ-યક્ષિણી, શ્રાવકમાવિકાની વારના સુપુત્રી કુ ઇલાબેન પ્રેમજીભાઈમારૂએ પરમતારક પરમાત્મા | આરસની કલામય મૂર્તિઓ, સને ૧૩૧૪ની ધાતુની પ્રતિમા અને શ્રી જિનેશ્વર દેવે એ સ્વયં આચરીને પ્રબોધેલી આહતી દીક્ષા–| સંપ્રતિ મહારાજાના સમયની શ્રી પાર્શ્વનાથ, શાંતિનાથ,કષભદેવ સંયમ-સર્વવિરતી ચારિત્રના સંયમ-સર્વવિરતી ચારિત્રને સ્વીકાર કર્યો છે. જ ' તથા મહાવીરસ્વામીની વિશાળકાય, પ્રશાંત અને આકર્ષપ્રતિમાપુ. આચાર્ય શ્રી વિજયજયાનંદસૂરીશ્વરજી મ. સાઆદિ ય સાત આદિ] એને જુહારી સભ્ય એને જુહારી સમ્યગંદશન નિર્મળ બનાવે. આચાર્ય ભગવાને, મુનિ ભગવંતની પાવન નિશ્રામાં ૫૦ મુનિ અત્રે પધારવા અમદાવાદ, આબુરોડ, પાલનપુરથી એસ. ટી. વર્ય શ્રી સુબોધરિ જયજી મ. સાવ ને પ્રવર્તકપદ તેમજ પુત્ર | બસની સુવિધા ચાલ છે. ગણિવર્ય શ્રી પૂર્ણાનંદવિજયજી મ. સા૦, ૫૦ ગણિવર્ય શ્રી મહાબલવિજયજી મેન્ટ સાઇ, પુત્ર ગણિવર્ય શ્રી પદ્માનંદવિજયજી મ. “દેરાસરોના જીર્ણોદ્ધારનું કામ ચાલુ છે. ! સાહને પંન્યાસપદારોપણ મહોત્સવ તા. ૨૬-૧-૯૦ થી તા. લાભ લેવા વિનંતી છે.” ૫.૨-૯૦ સુધી શાનદાર રીતે ઉજવાય છે. જેમાં પુજા, મહા શ્રી મોટાપશીના જેન . દેરાસર ટ્રીટ પુજનો, પ્રતિષ્ઠા, માળારોપણ, દીક્ષા, ભવ્ય ઉજમણું વગેરે કાર્ય | 'સુ.પિ. મોટાપશીના-૩૮૩૪૨૨ વાયાઃ ખેડબ્રહ્મા જિ. સાબરકાંઠા ! ક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતું.
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy