SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૨-૨-૧૯૯૦ પત્રકાર શ્રી ચીમનલાલ કલાધરને S.E.M. ની પદવી | વિધ તપત્યાગ-ત્રતના નિયમો પણ લેવાયા હતા, અહીં પિષ સુદ ૧૦ને શનિવારના શુભ દિવસે સવારે વ્યાપાલીતાણાના વતની અને ખ્યાનમાં અમદાવાદ સાબરમતી નિવાસી દીક્ષાથી કહપેશકુમાર, મુંબઈને કર્મભૂમી બનાવનાર ભવરલાલજ પોરવાલ (૧૭ વર્ષ)નું શ્રી મદ્રાસ જે સંઘ દ્વારા જાણીતા ગુજરાતી કવિ, લેખક, અપૂર્વ ઉલ્લાસની સાથે બહુમાન થયું. મુમુક્ષુ કશકુમારે પાંચ પત્રકાર અને સામાજિક કાર્યકર વર્ષ તપવનમાં રહી સુંદર અભ્યાસ કર્યો છે. મુ મુએ સતત શ્રી ચીમનલાલ એમ. શાહ - ૧૦ મિનીટ સુધી ભાષણ કરીને સભાને રિંગ કરી દીધી હતી. કલાધરને સામાજિક, સાહિત્યિક બધાની આંખમાં મુમુક્ષના ત્યાગને બિરદાવતા હરખના આંસુ અને પત્રકારિત્વક્ષેત્રની ઉત્તમ સેવા હતા. પૂજ્યશ્રીએ મુમુક્ષુને ઉદ્દેશીને અંતર્મુખ બની છેવિશે સુંદર બજાવવા બદલ તાજેતરમાં મહા | વ્યાખ્યાન આપ્યું હતું. મુમુક્ષુની દીક્ષા ફા સુદ-ગુરુવાર તા. રાષ્ટ્ર સરકાર દ્વારા S. E. M, ૫/૩/૯૦ના દિવસે સાબરમતીમાં થશે. અહીં ઉપધાન તપસ્વીઓ (પે.એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટ) ની દ્વારા શ્રી અષ્ટાપદ પુન રાખવામાં આવી હતીઅષ્ટાપદ પુજા પદવી એનાયત કરવામાં આવી છે. પ્રભાવક પૂજ્યશ્રીએ પુજામાં સુંદર વિવેચન-આખ્યાન કરી શ્રી ચીમનલાલ કલાધર શ્રી મુંબઈ જેના પત્રકાર સંઘના | શ્રોતાઓ સમક્ષ શ્રી ઋષભદેવ ભગવાનને ઇતિહાસ અષ્ટાપદજી મંત્રી અને તેના મુખપત્ર “પત્રકાર બુલેટીન'ના તંત્રી છે. તેમજ | તીર્થરક્ષા પર ૬૦હજાર સગરપુત્રનું બલિદાન આકું આબેહૂબ મુબઈ સ્થિત અનેક શૈક્ષણિક તેમજ ધાર્મિક સંસ્થાઓના સભ્યનું વર્ણન કર્યું હતું. અને સક્રિય કાર્યકર છે. નવા તૈયાર કરાવાયેલા શ્રી અષ્ટાપદ તીર્થના વિશાળ રેજીના હાલ તેઓ મુંબઈથી પ્રગટ થતાં ગુજરાતી પત્ર “પ્રબુદ્ધજીવન” | બેનર તથા પુજ્યશ્રીની પુજા વિવેચનની છટાના કારી શ્રોતાઓએ ને કાર્યભાર સંભાળી રહ્યા છે. તેમના દ્વારા સામાજિક અને | પ્રાચીન કાળનો સાક્ષાત્ અનુભવ કર્યો હતે. ધાર્મિક વિષયો પરના લેખો, કાવ્યો, વાર્તાઓ વગેરે અનેક અખ- | વારાહી(બ.કાઠા)માં ઉપધાનતપની વિશિષ્ટઆરાધના બારેમાં પ્રગટ થતા રહે છે. - પૂજ્ય આચાર્યશ્રી વિજય અભયદેવસૂરીશ્વરજી મ. સા. ની આવા કટિ, લેખક અને પત્રકારની પ્રતિભા ધરાવતા આપણું પ્રેરણાથી દલીચંદ ફૂલચંદ ઝટા પરિવાર તરફથી પધાનતપની સમાજના યુવાન કાર્યકર શ્રી ચીમનલાલ કલાધરને s. E, M. આરાધનાનાં પ્રારંભ થયેલ. ની પદવી એનાયત કરીને મહારાષ્ટ્ર સરકારે તેમની સેવને બિર- | આ મંગલ આરાધનામાં ૧૦ ભાઈ-બહેનો જોડાયા હતા. દાવી છે. તેમને આપણું હાર્દિક અભિનંદન... ચતુર્વિધ સંઘની હાજરીમાં આ તપની તા. ૨૮-૧-૦ના રોજ મદ્રામ-કેલરીવાડી તીર્થ માં ઉપધાન આરાધના | માળ૫રિધાન થયેલ. તેની અનુમોદનાથે” ઝોટા પરિવાર તરફથી પરમ પુજ 4 વર્ધમાન તપેનિધિ શાસન પ્રભાવક આચાર્યદેવ | આઠ દિવસના મહાપુજન તથા ઉજમણુસહિત મહા સવ ઉજવાશ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબની પાવન ચેલ, મહોત્સવ દરમ્યાન પરામાં શાંતિનાથ ભવ ની ભવ્ય નિશ્રામાં ૨૫૧ આરાધક ઉપધાન તપની ઉત્સાહપુર્વક આરાધના અંગરચના અને સ્વામી વાત્સલ્ય થયેલ. ગત તા. ૭-૧-૯૦ના કરી રહ્યા છે. પૂજ્યશ્રીજીના સંવેગ-વૈરાગ્યમય પ્રવચનના કારણે બે નૂતન સાથીજી મ ન વડી દીક્ષા આપવામાં આવી હતી. આરાધકે અનેકવિધ અભિગ્રહ લઈ જીવન ધન્ય બનાવી રહ્યા છે. પુજ્યશ્રીએ વ્યાખ્યાનમાં ૧૨ વ્રતની સુંદર અને વિશદ સમજ PREMGHAND AND GO. આપી. આરાધકાએ વિનંતી કરી કે સાહેબ અમને ૧૨ વ્રત આપે કાશ્મીરના અસલ કેન્સર માટે યાદ રા. ૧૨ વ્રત ઉચ્ચારવાની ભત્રક્રિયા નાણુ સમક્ષ થઇ. જેમાં લગભગ નવી ફસલનો માલ તયાર છે, ૨૨૦ જેટલા બારાધકે એ વિધિપૂર્વક ૧૨ વ્રત ગ્રહણ કર્યા. આ પ્રેમચંદ એન્ડ કાં. વખતે વાતાવરણમાં આનંદ આનંદ છવાઈ ગયો હતો. ૧૨ વ્રત ગ્રહણની સાથે નાણસમક્ષ ચતુર્થવ્રત, રોહિણીત૫, ૫૦૦ આયં. ઠે. બટવારા, રામમુનશી બાગ, બિલ, ૧૦૮ શખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના અઠ્ઠમ આદિ અનેક શ્રીનગર-૧૯૦૦૦૪ (કાશ્મીર) . દુનિયામાં કોઈ માણસ કેઈના ઉપર ઉપકાર કરે છે એમ કદાપિ માનવું નહિ.
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy