SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦] ૭. સાર્મિક વાત્સલ્યનુ' ફળ સાધર્મિ-વાત્સલ્યના મહિમા ઘણા માટે છે, એટલે તેનુ ફળ પણ ઘણાં માટુ' હશે, એમ આપણે સહેજે અનુમાન કરી શકીએ છીએ. પણ તે કેવુ માલુ છે? તે બતાવવા માટે જ અમે આ પાક્તએ લખી રહ્યા છીએ. શ્રી જિનશાસનમાં અ`ત્ર કે તીર્થંકરનું પદ સહુથી મોટું છે. તેની પ્રાપ્તિ સાધર્મિક વાત્સલ્યથી લઇ શકે છે. તા. ૨૬-૧-૧૯૦ જૈન શાસ્ત્રા કહે છે કે ત્રીજ શ્રી સ‘ભવનાથ ભગવાન પૂના ત્રીજા ભવમાં ધાતકીખડની અંદર આવેલા ઐરાવત ક્ષેત્રની ક્ષેમા પુરી નગરીમાં વિમલવાહન નામે રાજા હતા, ત્યારે તેમણે મેટા દુકાળમાં સ` સાધર્મિક ભાઇઓનુ ભાજનાદિક વડે વાત્સલ્ય કરતાં તીથકર નામકમ ખંધાયું હતું. પછી દીક્ષા લઈ દેહપાત થયે આનત દેવલાકમાં દેવપણું ભાગવી તે તીર્થંકરપણું પામ્યા હતા અહીં અમને એક પ્રશ્ન કરવામાં આવે છે કે ‘તીર્થંકર-નામકર્મના અધ થવામાં વીશ સ્થાનકેામાંનાં કોઈ પણ એક સ્થાનની સૌજન્ય:- શ્રી જવાહરલાલ મેાતીલાલ શ્રી વિજયશાંતિસૂરીશ્વરજી મ॰સાની જામ શતાબ્દી વર્ષના શુભ આરંભ પુજય માગીરાજ શ્રી ૧૦૦૮ શ્રી વિજયશાંતિસૂરીશ્વરજી મસાના જન્મ શતાબ્દી વર્ષના શુભ આરંભ તા. ૩૧-૧-૯૦ બુધવાર (વર તપંચમી)થી થઈ રહ્યો છે. પૂ॰ આ નિમિત્તે મદ્રાસ શહેરમાં વસંત પંચમીના સવારે પુ॰ ગુરુદેવની જ્ય શાભાયાત્રાનુ આયેાજન કરવામાં આવ્યું છે. જે વેપેરીથી આરભ થઇ શહેરના મુખ્ય માર્ગોએથી પસાર થઇ ગુરુમંદિર ચિંતાહરીપેટ પહોંચશે. આ ભવ શેાભાયાત્રામાં હાથી, ઘેાડા, રથ, બેન્ડ તેમ જ બહારથી પધારેલ મડળા સામેલ થશે. સાથે સાથે ગુરુમ`દિરની વર્ષગાંઠની જવણી પણ કરાશે. આ દિવસે સામુહિક આંગી, રાશની, સામુહિક પુજા, પ્રભવાના તેમ જ સામુહિક નવકારશીની વ્યવસ્થા કરવામાં આવી છે. નિ સ્પના કરવી પડે છે, તેમાં સાધર્મિક-વાત્સલ્ય નામનું કોઇ સ્થાન દેખાતું નથી, તેનું કેમ ?' આ પ્રશ્નના ઉત્તર એ છે કે વીશ સ્થાનકમાં ત્રીજું પદ પ્રવચનભક્તિનુ છે, તે આ અગેનું જ છે. ત્યાં પ્રવચન શબ્દથી જિનેશ્વરદેવની આજ્ઞાનું પાલન કરનારા સ*ઘ સમજવાના છે. તેની ભક્તિ કરવી એટલે સાર્મિકાનુ વાત્સલ્ય કરવું. આ ત્રીજા પદનાં આરાધનથી જ 'ભવનાથ ભગવાને તીર્થંકર-નામકમ" ખાંધ્યું હતુ. મુકેશ્રી સુશીલકુમારજી મ૦ની પ્રેરણાથી લેાસ એન્જિ સમાં વેરાલિહિલ મેલવામાં ૨૦ એકર જમીન પ્રાપ્ત થઈ છે જે સમુદ્ર નારાથી ૪-૫ માઈલ દૂર આવેલી છે. આ પહાડી જમીન ઉપર એક આશ્રમ અને જૈન મંદિર બનાવવાના નિર્ણય કરવામાં આવેલ છે. જે સાધનિક-વાત્સલ્યનું ફળ આટલુ માટુ' છે, તેને માટે આપણાં દિલમાં કેવી ભાવના કેવા ઉમંગ હાવા જોઇએ? તે તા ખ્યાલ કરા અને આજે તેમાંથી કેટલુ થાય છે ? તેનેા હિસાબ માંડા આહિસાબ માંડતા કેટલાકના હાથ ધ્રુજશે અને કેટલાક તા પેન કે પેન્સીલ પકડવાની જ ના પાડશે, છતાં અને આ સૂચના કરીએ છીએ, તેનુ’કારણુ એ છે કે તેથી આપણી સાચી સ્થિતિના આપણને ખ્યાલ આવી શકે અને આપણે પ્રગતિ તરફ કદમ ઉઠાવી શકીએ, ( ક્રમશ:) શાહુ પચરત્ન, ૯૦૮, આપેરા હાઉસ, મુ’બÙ– ૪૦૦૦૦૪ જયપુર-શ્રી પ્રેમચંદ બુદ્ધસિંહ જેન્દુ દેહાવસાન સ્વર્ગસ્થ જવેલસ અને કમીશન એજન્ટ શ્રી ખુદ્ધસિંહ વૈદ્યના સુપુત્ર તેમજ શ્રી હીરાચંદજી વૈદ્યના નાનાભાઈ શ્રી પ્રેમચ’જી વૈદ્યનું ગત પાષ સુદ ૧૦ તા. ૬-૧-૯૦ના દેહવસાન થયું છે, | ૪૦ વર્ષી પુર્વે જયપુર શહેરમાં સૌ પ્રથમ રેડીમેઈડ કપડાને વ્યવસાય તેમણે પ્રારંભ કર્યાં હતા. વૈદ્ય પરિવાર દ્વારા થતાં દરેક ધાર્મિક અનુષ્ઠાનોમાં તેમના ઘણેા જ સહયેગ રહ્યો હતેા. શ્રી હીરાચંદજી વૈદ્યના આયેાજન નીચે જયપુરથી નિકળેલ બૃહદ્ યાત્રી સહ્યેામાં યાત્રીકાની સેવામાં તેમણે જે યાદાન આપેલ તેની આજે પણ દરેક યાત્રીકગણુ સરાહના કરે છે. વૈદ્ય પરિવાર તરફથી માલવીયાનગરમાં નિર્માણાધિન મદિર (શ‘પ્રેશ્વ રમ )નું હાલમાં જ નિરિક્ષણ કરી તેમણે તુર જ પ્રતિષ્ઠા કરાવવાની ભાવના જાહેર કરી હતી. તેમના દેહાવસાનથી વૈદ્ય પિરવારને મેાટી ખાટ પડી છે, તે પેાતાના પરિવારમાં પત્ની, ત્રણ પુત્ર, પુત્રી અને હf-ભર્યાં પરિવાર છેડીને ગયા છે. સયુક્ત રાષ્ટ્રસ'ઘ દ્વારા વિશ્વશાંતિ અર્થે સ્થાપના કરવામાં આવેલ Temple of under standing એટલે કે સમન્વય મદિરના મુનિશ્રી સુશીલકુમારજીની ડાયરેકટર તરીકે વરી કરવામાં આવી છે. બીજાને નિંદવા અથવા બદનામ કરવા કરતાં ચાડવા તે વધારે સારું છે. ( તેથી ઉભયને લાભ થાય છે
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy