SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ ૪) શ્રી શત્રુંજ્યાય નમ: તા. ૭-૧૨-૧૯૯૦ શ્રી ઋષભદેવ સ્વામિને નમ: વિમલગિરિની વિમલ છાયામાં અભિષેક જનો ચિન્મ મહિમા જગમાં પ્રસિદ્ધ નું પવિત્ર શુભ નામ કરે વિશેન રાજુ બધા વા થતાં જમનામ લેતા તે તીર્થને પ્રણમીએ બહુમાન દેના શાસ્ત્રમાં અનેક પ્રકારની વિધિઓ આવે છે તેમાં છ પ્રકારની વિધિઓ વધારે પ્રચલિત છે. (૧) સંસ્કાર વિધિ (૨) આવશ્યક વિધિ (૩) યોગોહન વિધિ (૧) ઉપધાન વિધિ (૫) મન્ત્ર વિધિ (૯) પ્રતિષ્ઠ વિધિ અભિષેકનું અનુષ્ઠાન પ્રતિષ્ઠા વિધિમાં સમાવેશ થાય છે, અભિષેકનો અર્થ થાય છે ચારે બાજુથી પ્રક્ષાલ કરો. કર્વ બાજુથી સ્નાન કરાવવું અત્યંત ભગવાનને પ્રક્ષાલ કરવો તેનું નામ અભિષેક છે. પણ એક પ્રશ્ન થાય છે કે આ ગવાનનો અભિષેક શા માટે અને ૧૯ વખત શા માટે અને તે અભિનેક કરવાથી - કળ ઉપજે વગેર– સાભળ્યું ત્યારે જેમ મણિ મન્ત્ર અને ઔષધિઓનો પ્રભાવ ય છે તેમ જળનો પણ પ્રમાલ હોય છે. જળના પ્રભાવથી વાંદરા-મનુષ્યો યાના દંષ્ટાન્તો અને ફરી વખત જળમાં પડવાથી વાંદરા થવાના દૃષ્ટાન્તો પણ આવે છે. વળી કેટલાક સ્થાનના જળો દેવતાધિષ્ઠિત હોય છે. આવા દેવતાધિક્તિ જળ સિધ્ધિદાયક હોય છે. તે તે દેવતાની આજ્ઞાપૂર્વક લાવેલા જળોથી જ્યારે અભિષેક થાય ત્યારે પ્રભાવ ઉત્પન્ન થયા સિવાય રહેતો નથી. ઔધિઓનો પણ ચિન્ય પ્રભાવ હોય છે. શના કોઈપણ ભાગમાં વધુ હોય ધારા પ્રવાહ લેંડી નિકળતુ હોય અને ગિર દિસ્થાનની એક વનસ્પતિ લગાડવાથી લેતી નિકળતું બંધ થઇ જાય છે. ગ્રેગોને શમાવનાર કે નાશ કરનાર લગભગ બધી દવાઓ વનસ્પતિમાંથી બને છે. બે વાન તો લોકોના જાણમાં જ છે. આ અભિષેમાં મન્દ્રિત જળ સાથે વિવિધ કારની ઔષધિ પણ મિશ્રણ કરવામાં આવે છે. સાથે મન્ત્ર બોલાય છે. આમ રા, મન્ત્ર અને ઔષધિ ત્રણના સમાગમથી અવશ્ય કિરણ પ્રગટ થાય છે. જો કે ભગવાન મેલા નથી, મેલુ આપણું મન છે. અને એટલા જ માટે આપણે બોલીએ છીએ કે, “જળ પૂજા ફળ મુજ હજો માગુ એમ પ્રભુ પાસ”. અભિષેક કરવા વડે જે શુદ્ધિકરણ થાય તેનું ફળ મને હજો અર્થાત મારો આત્મા શુદ્ધ થાય, ખાપણો આત્મા શુદ્ધ થાય એટલા માટે અભિષેક કરાય છે. બીજી રીતે વિચાર કરીએ તો જેના આપણે અભિષેક કરીએ છીએ ને સ્થાપના ભગવાન છે, ભાવ ભગવાન નથી. સ્થાપના ભગવાનને પણ સ્વચ્છ કરવા આવશ્યક ગણાય. આમ ભગવાને જળ, ઔષધિ અને મન્ત્રો દ્વારા તેમજ ક્લાક સુગન્ધિ પદાર્થો તેમજ બીજા પ્રવાહી દ્રવ્યો દ્વારા અભિષેક કરીએ ઈ. અભિષેકો આશાતના દૂર કરવા માટે તેમજ દીવ્ય સ્વરૂપ પ્રગટ કરવા માટે કરાય (જન નમો નમ: શ્રી ગુ નેમિસૂર્યે 1 છે. જિનબિંબો તેમજ પટ વગેરેના શુદ્ધિકરણ માટે આ વિધાન દાસ ઉપયોગી છે. અંજન શલાકા થયેલા પૂજનિક બિંબો સ્થળાંતર કરવા કોઇ વાહનમાં લઇ જવાયા હોય, પ્રાચીન મૂર્તિઓને લેપ કરાવ્યો હોય, કોઇ કારણસર જાયા વગરના રા ય, કોઇ આશાતનાનું કારણ બન્યું હોય, કોઇ નીર્થ પઢે ભાવ્યા હોય આ ર્વ પરૐ અભિષેક કરાવાય છે. આ અધિકથી દોષ, અહિં ગર્દિ દૂર થાય છે અને શુદ્ધિની વૃદ્ધિ થાય છે. અહિંસાં અભિષેકમાં વપરાતા દાર્થોમાં એવી તાકાત છે કે તેનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરવાથી તેજ અને ઓજસ પ્રગટ થયા સિવાય રહેતું નથી. અભિષેકમાં વપરાતી વસ્તુ કેટલીક ૨. પ્રમાણે છે. સુવર્ણ, રૂપ, પ્રવાલ, સ્મૃતી, માણિક્ય, ચન્દન, પુષ્પ, ધૂપ, ક્ષક્દમ વાસ દૂધ, ચન્દ્રન, કેસર, સાકર, નીથોદક, કપૂર, ગાયના દૂધ, દઉં, પી, છા, મૂત્ર, પર્વન શિખર, સરોવર, નદી સંગમ, ગજદંત, વૃષભશૃંગ, ગંગા, ઉધેઇ ને ચાકની માટી, પીપળ, પીપર, શિરીષ, કંબરી, વડ, સહદેવી, શતમૂલી, શંખપ મી, શતાવરી, કુમારી, લક્ષ્મણા, ઠ, વજ, લોક, હીરવણી, દેવદાર, જેઠીમધ, દૂર્વા, પતંજાર, વિદારી, ક્રૂર, ક્યૂરિક, નખ, કાકાલિ, કર૬, મૈદા, મહાત્મા, પ્રિય, પારા, કી, રસાલ, પત્ર, ભલાત, એલચી, તજ, વિષ્ણુ કાના, અરે, પ્રવા, ગંગા,વૈજ્ક, સ્ટ્રેટોખા આઈ આ બધી વસ્તુઓના કેવા પ્રભાવ છે તે વનસ્પFિ શાસ્ત્રમાં વૈદ્યક ગ્રન્થમાં વિસ્તારથી જોવા જાણવા મળે છે. આ વર્ષે પોષ શુદમાં જે અભિષકો શત્રુંજ્ય ગિરિરાજ ઉપર થવાના છે તે ભૂતપૂર્વ થવાના છે. વિશેષ વાત તો ગિરિરાજના અભિષેક્સી છે. અઢારનો આંક પણ ખંડ છે. અને બધા પ્રસંગો અખંડ રીતે થાય તેવી સહુ ભાવના ભાવે. આ પ્રસંગ યોજવાના ઉપદેશદાતા, દાનદાતા, આય જકો, પ્રયોજકો, લાભ લેનાર નાનામાં નાની અને મોટામાં મોટી અને મય ૧ સહવ્યક્તિને ધન્યવાદ છે. પૂ. આચાર્યશ્રી ધર્મપુર ધરસૂરિ શિષ્ય ન દ વિ. ચ ારડી રિવર અભિષેક ઘેરલા માણે
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy