SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ Reod. No Q B. V. 20 JAIN WEEKLY JAIN OFFICE BEHIND DANAPITH BHAVNAGAR 301 00 Ph.0 P M R. PP A. મામ વ્યવસાય થી જેન આર્ટ પિટી મન માં નાહિક સ્વ. તેની ગુલાબચંદ દેવચંદરોઠ પ્રકાશક : તંત્રી : માલીક મિ ગલબયેદ રોડ આ જિન એ રાસ, , દાણાપીઠ પાછળ, ભાવનગર- ૬૪ ન “ક નક્લ ના છે. ૧ વાર્ષિક લવાજમ રૂ. ૫૦ આજીવન સભ્ય ] પ૦ જાહેરાન દર જાહેરાત માં રૂ. 500 કેલમ સે. વી. રૂા. ૮ વિરોષ સમાચાર સ. પ૦૦ સૌરાષ્ટ્ર સમાચાર પણ વર્ષ ૮૭: ૪૮] વીર સં. ર૭. વિકમ એ. ૭. માગસર વદ ૬ સવાર (તા.૭ ડિસેમ્બર, ૧લ્ડ) અહિંસા અનેકાન્ત અપરિગ્રહના પ્રચાર કાર્યોમાં દરેક ધર્મો પંથો, સંપ્રદાયો, ગરà સમુક યોજ્ઞાન, કુરા અને પ્રદેશોના ભેદભાવ વગરના દરેક પ્રકારના વિચારોને પોષતું સં. ૧૯૦૩ થી ગટ થતું જેન સાપ્તા4િ3% તીર્થરાજ શ્રી શત્રુંજય ગિરિવરની સ્તુતિ શ્રી ઋષભદેવ પરમાત્માના પ્રથમ પુત્ર ચક્રવર્તી ભરત મારાજા આ ગિરિવરનો મહિમા જાણી સંઘ કાઢીને શત્રજ્ય તરફ પધારત એ પરમ પવિત્ર ગિરિરાજ દૃષ્ટિએ પડ્યો ત્યારે તેમણે ભક્તિના ભાવથી જાણે નમી જતા હોય તેવા ભરતચક્રીએ પંચાંગ પ્રણામ વડે પૃથ્વીનો સ્પર્શ કરીને તીર્થની સ્તુતિ કરવા માંડી. ધરણેન્દ્રપ્રમુખા નાગા: પાલસ્થાનવાસિન: પાતાલવાસી ધરણેન્દ્ર પ્રમુખ નાગકુમાર દેવતાઓ જે તીર્થરાજને સદા સેવો યં સાડા તીર્થરાજે તસ્મ નમો નમ: ૧ . ચમરેન્ડવલીન્ડાદ્યા: સર્વે ભુવનવાસિન: સેવે છે, તે તીર્થરાજને નમસ્કાર થાઓ. અમરેજ અને બલીઝ વિગેરે સર્વે સેવને યં સદા તીર્થરાજે તમે નમો નમ: ૨ ભુવનવાસી (ધ્રો વિગેરે) દેવતાઓ જેને નિરંતર સેવે છે, તે તીર્થરાજને નમસ્કાર નિરાપુિરવાલા: નિરણાં ચ વાસવા: થાઓ. ક્લિર અને કિપરૂષ વિગેરે નિરોના (વ્યંતરોના) ઇન્દો જેને નિરંતર સેવે સેવને યં સદા તીર્થરાજં તમે નમો નમ: ૩ છે, તે તીર્થરાજને નમસ્કાર હો. રાક્ષસોના અધીશ્વો (ઇન્દ્રો) તથા યક્ષોના ઇન્દ્રો રાદાસાનામધીશાશ્વ ચદેશા: સપરિચ્છદા: પરિવાર સહિત જેને નિત્ય સેવે છે, તે તીર્થરાજને નમસ્કાર હો. અણપત્ની અને સેવને યં સદા તીર્થરાજં તમે નમો નમ: ૪ પણ પત્ની પ્રમુખ વાણવ્યન્તરોની નિકાયના નાયકો જેને નિરંતર સેવે છે, તે અણપનીપણુપનીમુખા અત્તરનાયકા: સેવન્ત યં સદા તીર્થરાજ તર્મ નમો નમ:. પ તીર્થરાજને નમસ્કાર હો. જ્યોતિષના ઇન્દ્રો ચન્દ્ર અને સૂર્ય તથા બીજા ખેચશે જ્યોતિષા વાસવો ચન્દ્રસૂર્યાવચેડપિ ખેચરા: (ગૃહ, નક્ષત્ર, તારાઓ અથવા વિદ્યાધરો) પણ જેની નિત્ય સેવા કરે છે, તે સેવને યં સદા તીર્થરાજે તસ્મ નમો નમ: ૬ તીર્થરાજને નમસ્કાર હો. મનુષ્ય લોકમાં રહેલા વાસુદેવો અને ચક્કર્તાઓ પણ મનુષ્યલોકસંસ્થાના વાસુદેવાશ્ચ ચક્રિણ: જેને સદા સેવે છે, તે તીર્થરાજને નમસ્કાર હો. ઈન તથા ઉપેન્દ્ર વિગેરે અને સર્વ સેવને યં સગા તીર્થરાજે તમે નમો નમ: ૭ વિદ્યાધરોના અધીશ્વરો જેની નિત્ય સેવા કરે છે, તે તીર્થરાજને નમસ્કાર હો. નૈવેયેક ઇ-પેડાદયાપ્રેતે સર્વે વિદ્યાધરાધિપા: તથા અનુત્તર વિમાનવાસી દેવતાઓ મનવડે જેની નિત્ય સેવા કરે છે. તે સેવને યં સાદ તીર્થરાજં તમે નમો નમ: ૮ છે તીર્થરાજને નમસ્કાર હો. આ પ્રમાણે ત્રણ લોકમાં રહેલા નાગકુમારો (ભુવનપતિ યકાનુત્તરથા મનસા ત્રિદિવસ: સેવને યં સાડા તીર્થરાજ તર્મ નમો નમ:, ૯ ને વ્યંતરો), મનુષ્યો અને દેવતાઓ (જ્યોતિષિ ને વૈમાનિક) ત્રણ પ્રકારે (મન, એવું નૈલોક્ય સંસ્થાનાન્નિધોરગનરામરા: વચન, કાયાવડે) જેની નિરંતર સેવા કરે છે, એ તીર્થરાજને નમસ્કાર હો.જે તીર્થ સેવને ય સારા તીર્થરાજે તમે નમો નમ:. ૧૦ મા અનંત, અક્ષય, નિત્ય, અનંત ફળદાતા અને અનાદિ કાળનું છે, એ તીર્થરાજને અનન્તમકદ્રય નિયમનનફલદાયકમાં નમસ્કાર હો. જ્યાં અનન્ત તીર્થકરો સિદ્ધિપદને પામ્યા છે, તથા બીજા પણ અનાદિકાલ યચ્ચ તીર્થ તઐ નમો નમ:. ૧૧ અનન્ત તીર્થકરો સિદ્ધિપદને પામવાના છે, તેમજ જે મુક્તિનું ક્રીડાગૃહ છે, તે સિદ્ધાતીર્થકતોનના યત્ર સંસ્થત્તિ ચાપરે તીર્થરાજને નમસ્કાર હો. જે મનુષ્ય આ પુંડરીકગિરિની સ્તુતિનો પોતાના મુકતેíલાગુ યચ્ચ તીર્થ તમે નમો નમ: ૧૨ છે ઇમાં સ્મૃતિ પુએ કરીકાગરેર્ય: પછતિ સદા સ્થાનમાં રહીને પણ નિરંતર પાઠ કરે છે, તે તેની યાત્રાનું ઉત્તમ ફળ પામે છે. સ્થાનથોડપિ સ યાત્રાયા લક્ષ્યને કુલમુનમમ ૧૩ . | (૧ થી ૧૩)
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy