________________
)
- તા. ૨૩-૫-
૦
તીર્થ દર્શન
પી રાઈટરી) પવિત્ર ગ્રંથનું બીજ પ્રકાશન હિન્દી, ગુજરાતી તેમજ અંગ્રેજી ભાષાઓમાં
જાહેર સૂચનો તેમજ બાકી રહેલા તીની માહિતી મોકલવા અનુરોધ માનનીય સુતાશ્રી, જય જિનેન્દ્ર
આપને વિધિ હશે કે ઉપરોક્ત પવિત્ર ગ્રંથનું પ્રકાશન હિની તેમજ ગુજરાતી ભાષામાં (બે ભાગ) શ્રી મહાવીર જૈન લ્યાણ સંઘ, મદ્રાસ દ્વારા સને ૧૯૭૨માં કરવામાં આવ્યું હતું.
પ્રકાશન થયા બાદ આ ગ્રંથને જોઈને અનેક આચાર્યો મુનિ ભગવંતો, વિશિષ્ટ મહાનુભાવો, યાત્રિકે, પર્યટકો, વાચકેએ પત્રો દ્વારા હાદિક અનુમો દના તે જ પ્રાંસા પ્રગટ કરેલ. એ બદલ અમો આ દરેકના આભારી છીએ. ઘણા પત્રોના જવાબ આપવામાં અમે અસફળ પણ રહ્યા છીએ તેઓની ક્ષમા યાચીએ ઈએ. ક ઉપરોક્ત સંઘ માટેની સામગ્રી એકઠી કરવા, સંક્લન કરવા, સંપાદન કરવા તેમજ પ્રકાશન કરવામાં ઘણો જ ખર્ચ થવા ઉપરાંત પ્લાનીગની સાથે સાથે કાર્યકર્તાઓનો અથાગ લગભગ સાત વર્ષ સુધીના પરિશ્રમ તેમજ તેઓની નિઃસ્વાર્થ સેવાઓ રહી છે. તેથી આ પવિત્ર ગ્રંથની અમોએ વેપી રાઈટ રિઝવર્ડ કરી છે. દરેક મહાનુભાવોને નમ્ર નિવેદન છે કે આ ગ્રંથના નામ, ફોટા, વિવરણ વગેરેનો ઈપણ પ્રકારના ભાગની વેપી (નક્લ ) કરવાનો પ્રયત્ન ન કરે. ધર્મ પ્રચાર અર્થે જે ઇ ઈ છપાવવા ઈચ્છતા હોય તો અમારે સીધો સંપર્ક કરે. અમો યથાશક્તિ દરેક વખતે નિઃસ્વાર્થ મદ કરીએ, કારણ કે અમારો પણ ધર્મપ્રચાર અને સમાજહિતનો જ છે.. ક વિદેશી આપિપર (ગ્લેઝ) માં છપાયેલ ઉપરોક્ત ગ્રંથની હિન્દી તેમજ ગુજરાતીની દરેક કેપીઓ પાંચ વર્ષ પહેલા જ ખલાસ થઈ ગઈ હતી.
અનેની વિનંતીને માન આપી અંગ્રેજી ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો. ગુજરાતી તેમજ હિન્દીમાં ફરી પ્રકાશન કરવાની સાથે સાથે અંગ્રેજીમાં પણ પ્રકાશન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. આ બીજી આવૃતિ હિન્દી, ગુજરાતી તેમજ અંગ્રેજી ભાષામાં વિદેશી આર્ટપેપર (ગ્લેઝ)માં પ્રકાશિત થશે, પ્રકાશનનું કાર્ય ચાલુ છે. હવે આ માટેનું એડવાન્સ બીગ શરૂ થનાર છે તે માટેની સૂચના જાદી જાહેરાત રૂપે સુખમાં જ આપવામાં આવશે. દરેક ભાઈઓને નિવેદન છે કે આ અમૂલ્ય પવિત્ર ગ્રંથની એક નક્લ અવય ઘરમાં રાખે જેથી દન, જાણકારની સાથે સાથે બાળકેમાં ધાર્મિક ભાવનાનું નિરંતર સિંચન થતું રહે.
તીર્થ દર્શનમાં નીચે મુજબના રરપ તીર્થક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવેલ છે. પરંતુ અમો ઇચ્છીએ છીએ કે જો ઈ અન્ય પણ તીર્થસ્થાન જે અમારી જાણ બહાર હી ગયું હોય તો આ બીજી આવૃતિમાં તેનો સમાવેશ થઈ જાય.
* સમાવેશ કરવામાં આવેલ તીર્થક્ષેત્રોનાં નામ * - બિહારમાં ક્ષત્રિય ઋજબાલકા, સમેતશિખર ગણાયાજી, પાવાપુરી, કુંડલપુર, રાજગુહિ, પાલીપુત્ર, કાદી. વૈશાલી, ચંપાપુરી. - - - બંગાળમા - માગંજ, અજીમગંજ, જ્ઞોલો, મહિમાપુર, ક્લક્તા. - ઓરિસ્સામાં - ખેડગિરિ ઉદગગિરિ..
ઉત્તરપ્રદેશમાં – ચંદ્રપુરી, સિંહપુરી, ભદૈની, ભેલપુર, પ્રભોષા, કૌશામ્બી, પરિમતાલ, સ્નપુરિ અયોધ્યા, શ્રાવસ્તી, દેવગઢ, પિલાજી, હસ્તિનાપુર મથુરા, સૌર પુર, આરા. હિમાચલ પ્રદેશ:– કાંગડા.
રાજસ્થાનમ:- પદ્મપ્રભુજી, મહાવીરજી, નાગોર, Mિવસર, ફ્લવૃદ્ધિ પાર્શ્વનાથ, કાપરડા, ગંગાણી, ઓસિયા, જૈસલમેર, લસદ્ધવપુર, અમરસાગર.બધસર પોકરણ. ૯. ડા. નાગેશ્વર, ચિત્રકટ રૂરીયાજી, આયડ ગરપુર, વટપદ્ર રાજગઢ, કડા, નાગહદ, દેવલપાટક નાદલાઈ, મુછાળા મહાવીરજી, રાણકપુર, નાડોલ, વકાણા, હથુંડી, બાલી, જાખોડ, કેરટા, ખીલ, પાલી, વેલાર, ખાલા, સેવાડી, કેલરગઢ સેસલી, રાડબર, ઉથમણ, સીડરાવ, સિરોહી, ગોહિલી, મીરપુર વીરવાડા, બ્રાહ્મણવાડા, નાંદિયા, અંજારી, નીકોડા, દિયાણા. સીવેરા, ધનારી, વાટા, ઝાડોલી, લાજ,નાણા, કોલી, જરા, પીડવાડા, ભાંડવાજી, સ્વર્ણગિરિજાલોર), ભીનમાલ સન્નપુર ક્વિરલી, કાસીન્દ્રા, દેદરડેરણા મુંડસ્થલ, જીરાવલ , વરમાણ, મંડર, અચલગઢ અને આબૂદેલવાડા. * ગુજરાતમાં:- ભારયા, પ્રહલાદનપુર, જુનાડીસા, થરાદ ખીમો, વાવ, ભોરોલ, જમણપુર, પાણે, મેત્રાણ, તારંગા, ખેડબ્રહ્મા વડાલી, ઇડર, મોઢ પોસીના, વાલમ મહેસાણા, ગાંભુ, મોઢેરા, બોધ ચાણસ્મા, શિગાણી, ચારૂપ, ભીલડીયાજી, તેરા, જખો. નલીયા, ઠરા, સુથી, ભસ્વર, ગિરનાર, પ્રભાસપાટણદીવ, અજાહરા, દેલવાડ, ઉના, મહુવા, તાલધ્વજગિરિ, ઘોઘા, દમ્બગિરિ, હસ્તગિરિ, શેત્રુંજયગિરિ, વલ્લભીપુર, ધોળકા, શંખેશ્વર, ઉપયિાળા, વામજ, ભોયણી, પાનસર, મહડી, સેરીસા, બુર્ણાવતી(અમદવાદ, માતર, ખંભાત, પાવાગઢ જવી, પાર, ભ, જગમિા, દર્ભાવતી, બોલી, પારેલી. - મધ્યઝેશમાં – લક્ષ્મણી, તાલનપુર, બાવનગજજી, સિધ્ધવા, માંડવગઢ મોહનખેડા, ભોપાવર, અમીઝર, બિબડોદ પરાસલી, અવતી, પાર્શ્વનાથ, ઉલ, અલોકિ પાર્શ્વના, બદનાવર મલી, સોનગિરિ, ધુવીનજી, અહજી, પોરાજી, રેવન્દગિરિ, દ્રોણગિરિ ખજુરાહો કુડલપુર. • મહારાષ્ટ્રમાં - રામટે, ભદ્રાવતી, અંતતિ પાર્શ્વનાથ, માંગી-તુંગી, ગજપેથા, અગાસી, કેરણ, દહીગાંવ, ભોજગિરિ, બાહુબલી. - પપ્રદેશમ:- hપાકજી, ગુડિવાડા, પેદાઅમીરમ, અમરાવતી,
થર્ણાટકમાં - અબજ, વારંગ, કાલાણ, મુડબિદ્રી, ધર્મસ્થળ, શ્રવણબેલગોલા, છે તામિલનાડુમાં:- જિનગિરિ, વિજયમંગલમ પનૂરમલ, મુનિગિરિ, તિરૂમલૈ, જિનર્ધાચી, મન્નારગુડી. પુડલ (કાવાડી). ક તીર્થક્ષેત્રોના આ પવિત્ર ગ્રંથમાં સમાવેશ કરવામાં નિચે મુજબના નિયમો બનાવવામાં આવ્યા છે. જે અમોએ મંથની પ્રસ્તાવનામાં દર્શાવ્યા છે, (૧) તીર્થકર ભગવંતોની લ્યાણક ભૂમિઓ- જયાં પ્રભુનાં અવન, જન્મ, દીક્ષા, વળજ્ઞાન તેમજ મોલ લ્યાણક થયાં હોય ૨) ચમત્કારિક (અતિશય) અથવા સિધ્ધક્ષેત્ર. (૩) ક્લાતિ વિગેરેમાં વિશિષ્ટ મંદિર. (૪) પ્રાચીન ક્ષેત્ર- જેનો ઈતિહાસ સાતસો વર્ષ પૂર્વનો હોય, ત્યાંનું પ્રાચીન પૂજિત મંદિર. (૫) ઈ પણ પંચતીર્થીમાં સ્થાન પ્રાપ્ત કરૂં સ્થળ.
આપ સૌને નમ્ર નિવેદન છે કે આપના ધ્યાનમાં આ સિવાયના પણ કોઇ તીર્થસ્થળ હોય જેનો ઉપરોક્ત તીર્થસ્થળોમાં ઉલ્લેખ ન હોય. અને તે ઉપરોક્ત નિયમની અંતર્ગત આવતા હોય અને તેનો તીર્થદર્શનમાં ઉલ્લેખ ન ોય તો તાજ અમોને એક મહિનામાં જાણકારી આપે તથા તે તીર્થનું ઐતિહાસીક વિવરણ (માહિતી) ફોટા વગેરે મોકલવામાં અમોને સહકાર આપે જેથી તેને પણ અમો આ પવિત્ર તેમજ અલોકિક તીર્થ દર્શન ગ્રંથમાં સમાવેશ કરી શકીએ. ધન્યવાદ નિવેદક :
શ્રી મહાવીર જૈન લ્યાણ સંઘ ૯. ઉપરી હાઈ રેડ મદ્રાસ-૬% 09 મેત્રી: યૂ પન્નાલાલ વૈદ
અધ્યક્ષ એ. માનક્વેદ