SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ તારલા | 'પ્રકાશિત થઈ રહી છે. જેમાં નિચેના વિષયો પર પ્રેરણાદાયક લેખ સ્વીકાર્ય છે શ્રી આત્મવલ્લભ સમુદ્ર ઇન્દ્ર સેવા ટ્રસ્ટ-લુધિયાણા: વિષય (1) વિજ્યવલ્લભસૂરિ મ.ની વિચારધારા અનુરૂપ સાધર્મિક ભક્તિ (૨) - પંજબ રાજયના લુધિયાણા શહેરક પાસે શેરપુરમાં પરમ ગુમ્ભક્ત જૈન શાસ્ત્રોમાં વર્ણવવામાં આવેલ સાધર્મિક ભક્તિ, (૩) વર્તમાન સમયમાં શ્રેષ્ઠીવર્ય શ્રી અજયકુમાર ઓસવાલ દ્વારા સાધર્મિક બંધુઓના ઉત્કર્ષ અર્થે વિજ્ય | સાધર્મિક ભક્તિ અર્થે આવશયક ઉપાય, (૪) વિજય ઈન્દ્રનગર, લુધિયાણા ઇન્દ્રનગરનું નિમણિ કરવામાં આવેલ છે. ઓસવાલ વંશીય શ્રી અભયકુમાર સાધર્મિક ભક્તિમાં શ્રી અભયકુમાર ઓસવાલનું યોગદાન, (૫) જૈનાચાર્ય શ્રી ઓસવાલ વર્તમાનમાં ભારતના ઉદ્યોગપતિઓમાનાં એક છે. ' | વિજ્યસમરિજી મ.સા.ના શતાબ્દિઅવસરે વિવિધ લેખ તેમજ કવિતાઓ. (૬) - પરમ વંદનીય આચાર્યશ્રી વિજ્યઇન્દદિન રિસ્વરજી મહારાજના | વર્તમાન આચાર્ય શ્રીમદ્ વિજ્ય ઈન્દ્રદિન સૂરિસ્વરજી મ.સા.ના પર્વમાં સુવર્ણ - પરમ અનુરાગી સમાજરત્ન દાનવીર શેઠ શ્રી અભયકુમારે પૂજ્યશ્રીની ભાવનાને યંતિ મહોત્સવ પ્રસંગે લેખો તેમજ વિતાઓ (૭) વર્તમાન આચાર્યશ્રી સાથે સાકારરૂપ આપવા વિજયઇન્દ્રનગર"ના નામે પ્રોજેકટ પ્રારંભ કરેલ. ત્રણ કરોડથી | આપનો કઇ પ્રેરક સંસ્મરણ-વાર્તા– ફોટો અથવા પ્રેરક સાક્ષાતર, (૮) વર્તમાન પણ વધુ ખર્ચે તૈયાર થતાં આ નગરમાં સાધર્મિક પરિવારો માટે ૭૫૦ રહેઠાણોનું આચાર્યશ્રીની પ્રેરણા મુજબ વિવિધ સમાજ ઉત્કર્ષની યોજનાઓ (૯)જૈન ધર્મ નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. તે | દર્શન સબંધી પ્રેરણાદાયક કથન તેમજ વિચાર વગેરે. અહિ વસવાટ કરનાર સાધર્મિકબંધુઓના આત્મકલ્યાણર્થે અને એક | સ્મારિકાનાક્ટને ધ્યાનમાં રાખી નિવેદન છે કે લેખો ૫૦૦ થી ૧૫ રમણીય જિનાલય, પુસ્તકાલય, કુલ, દવાખાનું, રમતગમતનું મેદાન અને | શબ્દ સુધીને જ લખવો. લેખ સાથે આર્ષક ચિત્ર વગેરે પણ ક્લિાવશો. શોપીગ સેન્ટ વગેરેનાં નિર્માણનું કાર્ય પણ સુરતમાં થનાર છે. ' (સંયોજક સ્મારિકા પ્રકાશન વિભાગ - . આ પ્રસંગે અંજનશલાકા મહોત્સવ તા.ર૧ જાન્યુ. ત્વથી (અગિયાર શ્રી આત્મવલ્લભ સમુદ્ર ઈન્દ્ર સેવા ટ્રસ્ટ, મહાવીર ભુવન, દિવસનો) શરૂ થનાર છે, જેને ચિરસ્મરણીય બનાવવા એક આકર્ષક સ્માસ્કિા ' ચાવલ બજાર પો. લુધિયાણા-૧૪૧ % (પંજાબ) | | શ્રી જગવલ્લભ પાર્શ્વનાથાય નમઃ " , . / શ્રી આત્મવલ્લભ સમુદ-ઈન્દ્ર- સદગુરભ્યો નમ: | વિજયઈન્દ્રનગર-લુધિયાણા (પંજાબ)માં શ્રી જગવલ્લભે પાર્શ્વનાથ જિનાલય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ ૭૫૦ સાધર્મિક પરિવારોના રહેઠાણ અર્પણવિધિ સમારોહ . " પાવન નિશ્રા : " પરમાર ક્ષત્રિયોદ્ધારક જેન દિવાકર ચારિત્ર ચૂડામણિ આચાર્ય શ્રીમદ્ વિજ્યઈન્દ્રદિન સુરિશ્વરજી મ.સા. મહા સુદ ૫ (વસંત પંચમી) તા.૨૧-૧-૧૮૧ સોમવાર (અગિયાર દિવસના મહોત્સવનું આયોજન થશે) | પરમ આનંદ સહ જણાવવાનું કે લુધિયાનામાં વિજ્યઈન્દ્રદિન નગરનું નિર્માણ પરખે ગુમ્ભક્ત સમાજરત્ન શ્રેષ્ઠિવર્યશ્રી અભયકુમાર ઓસવાલ દ્વારા થઈ રહ્યાં છે. પ્રતિભવ્ય શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ પ્રભુની ૧૦૯ ઇંચની મૂર્તિ મૂળનાયકરૂપે બિરાજમાન કરવામાં આવનાર છે. સાધર્મિક બંધુઓની સહાયરૂપે ૭૦ મકાનનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેના અર્પણ વિધિ સમારંભમાં આપ સર્વને આમંત્રણ છે. પધારતા પહેલાં આપના પધારવાની સૂચના સંપર્ક કાર્યાલયને લખી મોક્લશો. -: નિવેદન :શ્રી આત્માને જૈન મહાસભા- ઉત્તરભાત * શ્રી આત્માનંદ જૈન સભા- લુધિયાના જ શ્રી આત્મવલ્લભ સમુદ્ર ઇજ સેવા ટ્રસ્ટ- લુધિયાના ‘મહોત્સવ સ્થળ : સંપર્ક કાર્યાલય : - વિજાઈન્દ્રનગર, ઢાબારોડ, શેરપુર, જી.ટી. રોડ, મહાવીર ભુવન, ચાવલ બજાર, લુધિયાણા-૧૪૧% (પંજાબ) લુધિયાણા-૧૪૧ ૪ - ફોન નં.૩૪૯૪૬-૨૧પ૬૮ નોધઃ- જે ભાગ્યશાળીઓએ અંજનશલાકા કરાવવાની હોય તેઓએ પોતાની પ્રતિમાઓ તા.૬-૧-૯ સુધીમાં સંપર્ક કાર્યાલયે પહોચાડી આપવી અને એજનશલાકા બાદ એક અક્વાડિયામાં પર્સ લઇ જવા નમ્ર વિનંતી છે.
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy