________________
જ
કે
આ
તા. ૯-૧૧- ૧ ©.
(૪૧૭ તીર્થકર ભગવાન જે તીર્થની સ્થાપના કરે છે અને જે તીર્થને નમસ્કાર કરે છેતે, સ્થાવર નહીં પણ જંગમ એટલે કે ચેતન તીર્થ છે, અને તેને ભાવતીર્થ પણ કહેવામાં આવે છે. ધર્મની પ્રરૂપણા માનવીના લ્યાણ માટે કરવામાં આવે છે, અને ધર્મનો લાભ મેળવીને પોતાના જીવનને ઘષમુક્ત, નિર્મળ અને પવિત્ર કરવાનો પુરૂષાર્થ કરનાર માનવી તીર્થના જેવો આદરણીય છે, એ એની પાછળનો ભાવ છે. તેથી જ તીર્થકર ભગવાન પોતાના ધર્મસંઘનાઅંગરૂપ અને મોક્ષમાર્ગ ધર્મનું અનુસરણ કરનાર સાધુ સાબી, શ્રાવક અને શ્રાવિકારૂપે ચતુર્વિધ સંઘને તીર્થ તરીનું ગૌરવ આપે છે, અને એને નમસ્કાર કરે
છે. પોતાના ધર્મસંઘના અંગરૂપ સાધકને આવું ગૌરવ આપવાની જૈનધર્મની આ
| પ્રણાલિકા વિરલ અને જૈન સંસ્કૃતિની આગવી વિરોષતા કહી શકાય એવી છે, બીજા કે શ્રી શત્રુંજય મહાતીર્થ પ્રયાણ
ધર્મ પોતાના અનુયાયીઓને તીર્થ તરીકે બિરદાવવાની આવી પ્રણાલિકા કાયમ કરી હોય
એમ જાણવા મળતું નથી. નીતિશાસ્ત્રકારોએ “સાધુ-સંતોનું દર્શન પુણ્યકારક છે, કેમ સંપાદક: શૈઠ દેવચંદ દામજી ફેકલાકર
કે સાધુ-સંતો એ તીર્થસ્વરૂપ છે” એમ જે %ાં છે, એનો ભાવ પણ જૈનધર્મની જંગમ સંકલન : મહેં ગુલાબચંદ શેઠ
તીર્થની ભાવનાને પુષ્ટ કરે એવો જ છે.
જૈન ધર્મ પોતાના સંધના અંગરૂપ સાધને તીર્થ તરીનું ગૌરવ આપ્યું. એની (જે તી ઉપર શ્રી ઋષભદેવ પ્રભુ પૂર્વે નવાણું વાર સમોસર્યા, જે તીર્થ
પાછળનો એક ભાવ ઈતર જીવન કરતાં માનવજીવન શ્રેષ્ઠ છે અને ધર્મનું પાલન કરવાનો સ્થાનને આશ્રયી શ્રી અજીતનાથ, શ્રી ધર્મનાથ તથા શ્રી શાંતિનાથ પ્રભુ ચાતુર્માસ રહ્યા,
પુરૂષાર્થ કરનાર માનવસમુહ વિરોષ આદરપાત્ર છે, એ દર્શાવવાનો હોય એમ પણ લાગે એ પુણ્યક્ષેત્રના પગલે પગલે અનંત મહર્ષિઓ સિદ્ધિપદને વર્યા અને જે તીર્થભૂમિ આજે
છે. મતલબ કે જ્યાર પણ માનવીનું મન નિષ્ઠાભરી ધર્મકરણી તરફ વળે છે, ત્યારે પણ પાવનકારી- મલકારી પરમાણુઓથી સૌનો એક સરખો નિર્મળ આહલાદ આપી રહી છે તેનો પરિચય માપવો એ ઝાંખા દીપક વતી સૂર્યના પ્રકાર બતાવવા જેવું જ સાહસ
ઉત્તરોત્તર એનું જીવન વધુ ને વધુ પવિત્ર થતું જાય છે, અને જૈન પરંપરા પ્રમાણે, એને
| તીર્થ જેવું ગૌરવ મળે છે. આવું ગૌરવ મેળવનારાઓમાં તીર્થંકરદેવનું સ્થાન સર્વોચ્ચ ગણાય.
| છે અને તેથી જ તેઓ સમસ્ત શ્રીસંઘના આરાધ્યદેવ તથા દેવોને પણ પૂજનીય એવા ઈતિહાર ના આધારભૂત “શ્રી શત્રુંજ્ય માહાભ્ય" ગ્રંથે આ તીર્થની જુગ
દેવાધિદેવ ગણાય છે. જુની પ્રાચીનતા અને પ્રાભાવિકતા પૂરવાર કરી બતાવી છે. તેમજ તેની ઇતિહાસીક્તા
તીર્થકર ભગવાન પોતાના ધર્મશાસનની પ્રભાવના માટે ચતુર્વિધ સંઘરૂપ પુરવાર કરવી આ લે નું સર્જન સને ૧૮૯ માં જૈનપત્રના તંત્રી શ્રી દેવચંદભાઇ શેઠે કરેલ તેમજ તેનો વર્તમાન તિહાસ જૈનપત્રના સંપાદકીય લેખક શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ
જંગમ તીર્થની સ્થાપના કરે છે, તે પછી જંગમ તીર્થરૂપ શ્રીસંઘ સ્થાવર તીર્થધામોની
સ્થાપના કરે છે, એ માટે પ્રેરણા આપે છે અને એની સાચવણી માટે બધી વ્યવસ્થા દ્વારા હોઠ આણંદજી લ્યાણજીની પેઢીના ઇતિહાસના આધારે સંક્લન કરેલ છે.
કરે છે. સાથે સાથે સ્થાવર તીર્થો શ્રીસંઘની ધર્મભાવનાને જાગ્રત કરવાનું, ટકાવી રાખવાનું આવા ર ક મહિમાયુક્ત પ્રાયઃ શાશ્વતા તીર્થમાં જ્યારે (સં.૧૮ માં) ધોર
અને એમાં અભિવૃદ્ધિ કરવામાં બહુ ઉપયોગી અને ઉપકારક કાર્ય કરે છે. આ રીતે તીર્થંકર આશાતના થઈ રહેલ છે. ત્યારે પરમ પૂજ્ય શ્રી વજસ્વામીની પ્રેરણાથી જાવડ શાહે ગિરિરાજને દુધ તથા ગુંજ્ય નદીના શુદ્ધ જળથી ધોવરાવી શુદ્ધી કરેલ. વર્તમાનમાં પણ
ભગવાનના અભાવમાં જંગમ અને સ્થાવર એ બન્ને પ્રકારનાં તીર્થો, એબીજાના
ઉપકારક બનીને, શ્રી જિનેશ્વર દેવના ધર્મશાસનની રક્ષા, અભિવૃદ્ધિ અને પ્રભાવના કસ્તાં આ ગિરિરાજમાં અઢી કે જીવ હિંસા થતી જણાતા શ્રી શત્રુંજ્ય ભકત શ્રી શાંતિભાઈ ઝવેરી, શ્રી રજનીભા દેવડી તથા શ્રી ચંદુભાઈ દ્વારા શ્રી શત્રુંજ્ય ગિરિરાજના મહાભિષેક
| તીર્થભૂમિ અને તીર્થયાત્રાની ભાવના જનસમૂહના સંસ્કાર–ઘડતરમાં અને દુધ તથા પાણીથી ૨ કી તથા પવિત્રતા– પૂર્વક તા.૨–૧ર-ના અભિષેક થઈ રહેલ |
એની ગુણસંપત્તિમાં વધારો કરવામાં ઘણો ઉપકારક ફાળો આપે છે. એટલા માટે જ છે. ત્યારે તીર્થે પ્રત્યે ઈતિહાસ સૌને જાણવા-માણવાનો આ અવસર મળે તેથી પ્રગટ
નિયાના બધા દેશો અને ધર્મોમાં ધર્મતીર્થના યાત્રાધામોની મોટી સંખ્યામાં સ્થાપના કરી રહેલ છીએ. – શ્રી જૈન”).
કરવામાં આવી છે અને પોતાના પવિત્ર તીર્થધામો તરફ ધર્માનુરાગી જનસમૂહ અપાર ક નમો વિત્થલ્સ :
શ્રદ્ધા, ભક્તિ અને સમર્પણની ભવ્ય ભાવના ધરાવતો હોય છે. અને આવાં યાત્રાધામો જૈન ધર્મ ના પ્રરૂપકે ખુદ તીર્થકરો છે, એટલા ઉપરથી પણ જૈન સાધના અને
એના યાત્રિકને પોતાના ઇષ્ટ દેવનો મહિમા વિરોષરૂપે સમજવાનો અને એમના વિમળ સંસ્કૃતિમાં તીર્થ કેટ મહત્વનું સ્થાન ધરાવે છે તે સમજી શકાય છે. ઉપરાંત, ધર્મના
સાંનિધ્યમાં પોતાની ખામીઓને શોધવા તથા સ્વીકારવાનો તેમજ પોતાના જીવનને પ્રરૂપ અને ધર્મતીર્થ સ્થાપકે ભગવાન તીર્થકરો પોને, ધર્મપરિષદમાં (સમવસરણમાં)
સદ્દગુણોથી સમૃદ્ધ બનાવવાનો પ્રયત્ન કરવાનો તથા શુભ કાર્યો માટે પોતાના પોતાની ધર્મદેશના ૨ રૂ કરતાં પહેલા “નમો નિત્યસ્સ – પદનું ઉચ્ચારણ કરીને, તીર્થનું
તન-મન-ધન ન્યોછાવર કરવાનો બહુમૂલો અવસર આપે છે. માનવજાત ઉપરનો બહુમાન કરતાં હોય ત્યારે તો તીર્થનો મહિમા કેટલો બધો હોવો જોઇએ અને તીર્થની
તીર્થભૂમિઓનો આ ઉપકાર વર્ણવી ન શકાય એટલો વ્યાપક છે. • સ્થાપના કરનાર તીર્થંકર ભગવાનનો પ્રભાવ પણ કેટલો વ્યાપક હોવો જોઇએ, એ
જનસમુહમાં પ્રવર્તતી તીર્થયાત્રાની ભાવનાના અને તીર્થભક્તિની સહજપણે સમજાઈ જાય છે. તીર્થ અને તીર્થની ભાવના ધર્મમાર્ગના ઓછા જાણકાર
તમન્નાનાં હદય સ્પર્શીદને કોઇપણ તીર્થભૂમિમાં થઈ શકે છે. એક આભ ઉચો ગિરિરાજ અને ધર્મના આચરણની દિશામાં ઘલાં ભરવાની શરૂઆત કરનાર શ્રદ્ધાવાન ભદ્રિક
છે; અને પોતાના આરાધ્યદેવ એ ગિરિરાજના ઉન્નત શિખર ઉપર બિરાજે છે. કોઈક વૃધ્ધ સામાન્ય જનસમૂહ અંતરમાં પણ ધર્માનુરાગની કેવી કેવી સુભગ લાગણીઓ જન્માવે |
ભાવિકજનના અંતરમાં એ દુર્ગમ પહાડ ઉપર બિરાજતા પોતાના દેવાધિદેવ પરમેશ્વરનાં કે ઈઝેવનાં દર્શન કરીને પોતાની જાતને ધન્ય અને પાવન કરવાના મનોરથ જાગે છે.
છે.