SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ જિન] તા. ૨૬-૧-૧૯૯૦ પણ લક્ષાધિપતિ બની જતો.એક ઇંટ અને રૂપિયાની નાની ભેટથી | ૨ એપ્લાયમેન્ટ એક્ષચેજ વિભાગ દ્વારા કરી અપાવવી. પણ એક મહાન કાર્ય થયું હતું. તેવી રીતે મુંબઈ શહેરમાં | ૩ મોટા ઉદ્યોગપતિઓ-વેપારીઓને ત્યાં સ મિકેને કામે એક પણ જૈન એ ન રહેવું જોઈએ, જેનામાં જૈનત્વના સંસ્કાર | રખાવવામાં આવશે.' ઝળહળતા ન હોય. જેને જૈનત્વનું ભારેભાર ગૌરવ ન હોય | ૪ નાના ધંધા માટે પાંચથી દશ હજારની રકમની લેન પ્રત્યેક જૈનની નસેનસમાં તીર્થંકરના, પ્રાણીમાત્રના ઉપકાર | આપવી. કરવાના ઉદ્દેશની ધડકને સંભળાતી હોય અને પિતાના અનેખાવું ૫ ઘેર રહીને આપણી જે બહેને ગૃહ ઉપયોગી વસ્તુઓ સામાજિક અને આર્થિક મોભાથી જીવન ગાળતે હવે જોઈએ તથા ખાદ્ય પદાર્થ બનાવશે તેઓને વેચાણ માટે મહદ મુંબઈના પુનઃ એકવાર આજે નવા જન્મી રહેલ શ્રી લબ્ધિ સમુત્કર્ષકેન્દ્ર] દેરાસર-ઉપાશ્રયના કમ્પાઉન્ડમાં બેસારવાની વ્યવસ' વિનંતી ના ઉત્સાહને કાર્યમાં પરિણત કરીને શ્રેય સાધે એ જ આશિષ અને ધારણ કરી આપવાના પ્રયત્ન કરવામાં આવશે. સર્વજ્ઞને બાદ સર્વવ્યાપી બને. ૬ મોટા દર્દોમાં માટી–મોટી હોસ્પિટલમાં ઓને પ્રવેશ આ સભામાં માનનીય શ્રી દીપચંદભાઈ ગાડએ પિતાના | અપાવે અને જેનેના જ્યાં જ્યાં બેઠા હોય તેના માદી તૈયાર કરી વિચાર રજૂ કરતાં જણાવેલ કે- “દેશ-કાળ મુજબ પુજ્ય | વિના ખર્ચે સારવાર મળે તેમ કરવામાં આવશે. ધર્મગુરૂઓ, મવડીઓ અને સમાજના સુખી વર્ગનું કર્તવ્ય શું | ૭ જથ્થાબંધના ભાવે ખરીદી કરી નહી ન કહી નુકશાનના હોઈ શકે એ આચાર્યશ્રીએ પિતાના વ્યાખ્યાનમાં સમજાવ્યું છે. ધરણે વસ્તુઓ જેનેને આપવી. સમાજના બંગરૂપ એકે એક વ્યક્તિના યોગક્ષેમની રક્ષા કરવાનું | શ્રી વર્ધમાન સંસ્કૃતિ ધામના સંનિષ્ઠ કાર્યમાં શ્રી ચંદ્રકાન્ત મારું-તમારૂં અને સુખી વર્ગનું આવશ્યક કર્તવ્ય છે. માત્ર શાહે સાધર્મિકેના સર્વેક્ષણ દરમ્યાન થયેલ અને એની સવિમુંબઈમાં જ ૫૦૦૦ જૈન કુટુંબ રહેઠાણ માટે મૂ ઝાય છે ધંધાનું સ્તાર માહિતી આપી હતી અને આ સંસ્થામાં કે ટ્રસ્ટીઓ જગાર માટે હજારો યુવાને આંટા-ફેરા કરી રહ્યાં છે. કેળવણી લેવામાં આવશે તેની જાહેરાત કરવા સાથે ણાવેલ કે આ મેડીકલના પ્રશ્નો પણ મૂંઝવે છે તે સમયે આચાર્યશ્રીની પ્રેરણાથી ટ્રસ્ટીઓએ સમુત્કર્ષમાં ઓછામાં ઓછા એકલાખ પિતાના આપસાધર્મિકેન સમુત્કર્ષના કાર્યને પ્રારંભ થાય છે, તેને મને | વાના રહેશે અગર એલાખની રકમ લાવી આપવીશ્રી ચીમનઆનંદ થાય છે. સાધમિકેના નામે કે જીવદયાના નામે લાખોના | લાલ પાલિતાણકરે સભાનું સંચાલન કર્યું હતું કડ કરીને નાના પાયે પ્રવૃત્તિઓ કર્યાને ખોટો સંતોષ લેવામાં (સંકલન : શ્રી નગીન સ વાવડીકર) આવતું હોય છે. તેથી આ સંસ્થા અને બીજી કઈ પણ સંસ્થાઓ આપણા સાધમિકેના ઉત્કર્ષ માટે વિશેષ પ્રવૃત્તિઓ કરે તેવી અપેક્ષા રાખું છું. અને મારે દરેક રીતે આવા કાર્યોમાં સાથ કઈ વે. મૂ૦ પુત્ર જૈન બહેન ઉચ્ચ ધ ર્મિક અભ્યાસ, રહ્યો છે અને રહેશે ” સંશોધન અથવા જૈન દર્શન/ તત્વજ્ઞાન ઉપર P. H. D. કરવા સાધક સમુત્કર્ષ કેન્દ્રના યુવાન ટ્રસ્ટી શ્રી વિરેન્દ્રભાઈ | ઈચ્છતા હોય તેઓને અમારા ટ્રસ્ટ તરફથી ટની મંજુરીને પિપટલાલ ભીખાચંદે સર્વેક્ષણની વિગતો આપી હતી અને આધીન આર્થિક સહયોગ આપવાની ભાવના રાખીએ છીએ. કૃપા વાલકેશ્વરના પુજ્યશ્રીના ચાતુર્માસમાં ૧૬ મિનીટમાં ૧૬ લાખની કરી સંપર્ક કરે. રકમ થયાની વિગતે આપવા સાથે પાંચ લાખની તથા બે લાખની ઝવેરી અમુલખ ખુબચંદ સ્મારક શ્રાવિકાશાને ફડ દ્રસ્ટ એમ સાત લાખની રકમ બે ગૃહસ્થા તરફથી આપવાની જાહેરાત C/o. કિરણભાઈ કે. પરીખ | કરી હતી ૫૧૭-ચંદ્રક “બી” માનવમંદીર રોડ, મુંબઈ૪૦૦ ૦૦૬. શ્રી બીપીનચંદ્ર ઝવેરી કે જેઓ પણ આ કેન્દ્રના યુવાન ટ્રસ્ટી છે, તેમણે નીચેની પ્રવૃત્તિઓ આ કેન્દ્ર દ્વારા હાથ ધરાશે શાહ ચંદ્રકાન્ત મનસુખલાલ તેની વિગતો આપી હતી. (એસ્ટેટ એજન્ટ) ૧ બૃહદ મુંબઈમાં રહેતા વે. મૂ. જૈને કે જેમની આવક મકાન, જમીન, પઢેટ, ટેનામેન્ટ, ફલેટ, ખેતર, ગોડાઉન, શે ઓછી હશે તેઓની સેવે કરી શૈક્ષણિક તથા સાધર્મિક સહાય અન્ય લેવા તથા વેચવા માટે. I કરવામાં આવશે. પિસ્ટ બાકસ નં. ૧૨૭, ભાવનગર-૩૬૦૦૧, જે અન્યાય આચરે છે, તે એ અન્યાય વેઠનાર કરતાં વધુ દુ:ખી છે. –પ્લેટો
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy