SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ જન] તા. ૫-૧-૧૯૯૦ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર શીરવાડમાં અંબાલા શહેર-આત્માનંદ જૈન કેલેની ઊભું થયેલું રમણીય “મહાવીરધામ' સુવર્ણ જયંતી સમારોહની શાનદાર ઉજવણી મુંબઈથી ૭૦ કી.મી દૂર અને વિરારથી નવ કી મી. દુર | પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજ્યઈન્દ્રન્નિસૂરીશ્વરજી મ. સા. મુબઈ અમદાવાદ હાઇવે ઉપર આવેલ શીરસાડ ગામના ડાક આદિની શુભ નિશ્રામાં અત્રેની શ્રી આત્માનંદ જે કેલેજની બંગલાની બાજુમાં જંગલમાં “મહાવીર ધામ' નામના નૂતન જૈન સ્થાપનાને પચાસ વર્ષ પૂર્ણ થતાં આ નિમિતે તા. ૨૯-૩૦તીર્થધામની સ્થાપના થતાં હિન્દુસ્તાનની મુખ્ય તીર્થભૂ મિઓમાં ! | ૩૧ ડીસેમ્બરના સુવર્ણ જયંતિ સમારોહનું આયોજન થયેલ એક તીર્થને ઉમેરો થયો છે. ભારતમાં સર્વ પ્રથમ ગુરુદેવશ્રીની ધાતુની પ્રતિ નું અનાચારે બાવન ઉંચી ઉંચી લીલીછમ પર્વતમાળાઓની વચ્ચેવરણું આ સમારોહની વિશેષ મહત્તા હતી. વિવિધ શૈક્ષણિક ખીણમાં કંડાયેલ આ તીર્થધામના ૬૧ ફૂટ ઉંચા નૂતન ભવ્ય સાંસ્કૃતિક આજનો ઉપરાંત શાકાહાર તેમજ વિજ્ઞ! પ્રદર્શન, શીખરબંધી જનાલયમાં ૫૧ ઇંચના શ્રી મહાવીરસ્વામી, ૩૧ | જૈન ધર્મ કેન્ફરન્સ તેમજ પુત્ર ગુરુદેવશ્રીની અણુ દ્વારા ઇંચના શ્રી શાન્તિનાથ ભગવાન અને ૩૧ ઇંચના શ્રી આદિનાથ સ્થાપવામાં આવેલ દરેક શિક્ષણ સંસ્થાઓનું સંકલન આદિ ભગવાન તેમને શ્રી પુંડરીકસ્વામી, ગૌતમસ્વામી, બુદ્ધિસાગર અનેક કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. | સૂરીશ્વરજી, ૫માવતીમાતાજી, ઘટાકર્ણ મહાવીર અને મણિભદ્રવીર પાલીતાણા-ઉપધાનતપની આરાધનાના પ્રારંભ આદિ પ્રતિમાને પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ પ. પુ. ગચ્છાધિપતિ | પૂ. આચાર્ય દેવશ્રી જયંતસેનસૂરીશ્વરજી મ.સા ના આજ્ઞાઆ. શ્રીમદ : ધસાગરસૂરીશ્વરજી મ.સા. તથા ૫૦૫૦ આ0 | ગુવતી મુનિશ્રી જયાનંદવિજયજી મ. સા.ની શી નિશ્રામાં શ્રી મનહરકી સાગરજી મ ની પાવન નિશ્રામાં ખૂબ જ ધામધૂમ | મહામંગલકારી ઉપધાનતપ સંઘવી ઘેવરચંદ ભભુત લ રત્નાજી પુર્વક ઉજવાય હતે. કસ્તુરજી તલાવત પરિવાર (આહારવાળા) તરફથી સૌ કમ નિવાસ જ આ નૂતન તીર્થધામ થવાથી મુંબઈથી અમદાવાદ તરફ વિહાર | પાલીતાણામાં આગામી તા. ૧-૨-૯૦થી પ્રારંભ થઈ છે. તે કરીને જતા-આવતા વર્ષે એક હજાર કરતાં વધુ પુત્ર સાધુ- ભાગ્યશાળી આરાધકોએ પોતાના શુભ નામ વહેલી તકે નોંધાવવા સાધ્વીજીને તેમજ મેટર માગે હાઈવે ઉપર જતા-આવતા | વિનંતી કરવામાં આવી છે. હજારો જૈન-જૈનેતરને મહાન લાભ મળશે. શીરપુર (એમ.એસ.) જન્મ કલ્યાણક મ. ઉિજવણી મહાવીર મ ચેરિટેબલ ટ્રસ્ટના યુવાન ટ્રસ્ટ શ્રી સુરેન્દ્ર ચમત્કાર નિધિ શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ ભગવાનને ભૂમિથી કે, શાહના જ માવ્યા મુજબ ગચ્છાધિપતિ શ્રી સુબોધસાગરજી | અદ્ધર બિરાજમાન મૂર્તિ હજારો વર્ષથી લાખો ભકતે હૈયાને મ. સાયને રાખે ધ્યાનના પ્રસંગે અત્રે તીર્થ નિર્માણ કરવાની ચક્તિ કરી રહી છે અખિલ વિશ્વમાં આ પ્રત્ર સ ચમત્કાર થયેલ દીવ્ય રસ તિ અનુસાર આ તીર્થધામ માટેની વિશાળ એક જ છે. જમીન લેદ્રા ઉ૦ગુ0) નિવાસી સ્વ. કાંતિલાલ ત્રીકમલાલ શાહ આ તીર્થ ભૂમિ ઉપર જ ચતુર્વિશક્તિ દેવકુલિક આ યુકત પરિવાર તેમજ જામનગર નિવાસી વિનોદરાય બચુભાઈ દોશી ગગન સ્પર્શી, શિખરયુક્ત શ્રી વિઘ્નહર પાર્શ્વનાથ ભગવાનનું પવિવારે વિના ધે અર્પણ કરી દેતાં માત્ર ૧૦૫ દિવસમાં જ નૂતન મંદિર છે. દર વર્ષે મુજબ આ વર્ષે પણ “શ્રી પાર્શ્વનાથ પ્રતિષ્ઠા એગ્ય દે વિમાન સમાન જિનાલય તૈયાર કરવામાં આવ્યું છે. જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણુ અત્રે તા. ૨ થી ૨૦ આ તીર્થધામમાં હવે પછી ભવ્ય ઉપાશ્રય, ત્રશિ વૃધ્ધા રહી | ડીસેમ્બર દરમ્યાન શાનદાર રીતે ઉજવાઈ છે. શકે તેવું વિશાળ પિતૃમંદિર, કેટેજ ધર્મશાળા તેમજ જૈન કેન્ટીન સહિતની વ્યવસ્થા ઉભી કરવાનું વિચારવામાં આવ્યું છે. |PREMGSINDINGo. કરી છેડ (નવાડ-રાજ.) ઉપધાનતપ મહોત્સવ કાશમીરના અસલ કેસર માટે યાદ રાખી પરમ પૂજ મેવાડકેશરી નાકોડા તીર્થોદ્ધારક આચાર્યદેવશ્રી નવી ફસલનો માલ તૈયાર છે, વિજયહિમાચલ પૂરીશ્વરજી મ... સાવના શિષ્યરત્ન મેવાડદીપક પૂ. પ્રેમચંદ એન્ડ ક. પંન્યાસશ્રી રત્ન કરવિજયજી મસા. આદિની શુભ નિશ્રામાં શેઠ શ્રી ખીમરાજ નંદરામ કોઠારીના આયોજન દ્વારા અત્રે ઉપધાન ઠે, બટવારા, રામમુનશી બાગ, તપનો આરંભ ગત તા. ૧૨-૧૨-૮૯ થી શરૂ થયા છે. શ્રીનગર-૧૯૦૦૦૪ (કાશ્મીર) માનવીના જીદગી ગણી 1 જેવી છે. જેમં મિત્રોને સરવાળે, દુશ્મનોની બાદબાકી અને આનંદને ગુણાકાર થાય છે.
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy