SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૫-૧-૧૯૯૦ જૈિન ઉનાવા(ઉ.ગુ.)૫૬ વર્ષીય સંયમપર્યાય અનુમોદનાર્થે | શારાપુર (કર્ણાટક)માં ધર્મ પ્રભાવના અને વિહાર ભક્તિભાવભર્યો અદ્દભુત મહોત્સવ | પુ. આ૦ શ્રી વિજયભુવનતિલકસૂરીશ્વરજી મના શિષ્ય પુત્ર પાશ્વ મદ્રગચ્છ સ્થવર મુનિપ્રવર પુત્ર શ્રી રામચંદ્રજી મ. | આ૦ શ્રી અકરત્નસૂરિજી મ. અને આ૦ શ્રી અભયરત્નસૂરિજી સાના કોષ્ય પુત્ર શ્રી પુન્યનચંદ્રજી મસાના સાનિધ્યમાં | મ. ઠાણ ૫ ની નિશ્રામાં દિવાળી, નૂતન વર્ષ જ્ઞાન પંચમા, સ્વ. પુવતિની શ્રી ખાંતિશ્રીજી મ. સાઇના શિષ્ય પરમ | ચોમાસી પર્વની આધિના કા સુદ ૧૫ ના શા, તારાચંદ દેવીવિદુષી પુશ્રી સુનંદાશ્રીજી મ. સા૦ના ૫૬ વરસના સંયમ | ચંદે ચાતુર્માસ પરિવર્તન-ગુરુ સંઘપુજન, નૂ ન શત્રુંજય પટ્ટ પર્યાય અ મિદનાથે ૪૫ છાડ અને સાત મહાપુજને સહિત| દર્શન, ભાતુ, પુજા, પ્રભાવના, આંગી રચનાને, વદ-૧ના આ૦ નવાન્વિક મહોત્સવ તા. ૧૮-૧૧-૮૯ થી તા. ૨૬-૧૧-૮૯, અશેકરનસૂરિજીની વરસીતપની ઓળી અંગે શા. ભુરમલ હજારીસુધી અત્રે ભવ્યતમ રીતે ઉજવાઈ ગયો. ૪૫ છોડ અને જ્ઞાનદશન | મલજીએ સ્વાંગણે સંઘ સાથે પુરા આ૦ મ આદિના પગલાં ચારિત્રની કુદર ગોઠવણીથી સજજ સુનંદા નગરીની શોભા અઃ| કરાવી ગુરુ સંઘપુજનને લાભ લીધો. પુ. આ મો વદ ૪ના ભુત હતી વિહાર એ. પી. એમ. સી. માં સ્થિરતા. ત્યાં સ્વામિ વાત્સલ્ય ૨ સિદ્ધપુજન શ્રી ઋષિમંડલ મહાપુજન શ્રી ભક્તામર| વદ ૭ના યાદગીરી સસ્વાગત પ્રવેશ થોડા દિવસ સ્થિરતા. બાદ મહાપુજન શ્રી નમિઉણમહાપુજન, શ્રી ઉવસગ્ગહર મહાપુજન,], | મા. શુદ ૬ના શાહપુરમાં શા. બાબુલાલ ખુમા) તરફથી ૫૦ ૧૦૮ શ્રી પાર્શ્વનાથ મહાપુજન અને શાંતીસ્નાત્ર વિધિકાર શ્રી આ૦ મને સસ્વાગત પ્રવેશ, સુદ ૯ થી શા બાબુલાલ અને રજનીભાઈ કે. શાહ તથા અમૃતલાલભાઈ આદીએ શુદ્ધ ઉચાર. તેમના ધર્મપત્ની શ્રી નરગીબાઈના શ્રેયાથે તેમના તરફથી શ્રી પુર્વક વિધ વિધાનમાં અદ્દભુત રોનક જમાવી હતી. સંગીતકાર | શાંતિસ્નાત્ર, જલયાત્રાનો ભવ્ય વરઘોડો ત્રણ સ્વામિ વાત્સલ્ય શ્રી મુકુ ભાઈ આદિ મંડળીએ ભક્તિ સ્તવનેની રમઝટ જમાવી | સાથે અડ્ડાઈ મહોત્સવ મના, જીવદયાની સારી એપ બહારગામથી હતી. સા પુજનેમાં જીવદયાની ટીપ સારી થયેલ. લગભગ ૩૫૦ ભાવિકેનું આગમન. સોલાપુરના માસ્તર કનુભાઈ પુત્ર કે સુનંદાશ્રીજી મ. સા. ઉનાવાથી વિહાર કરી મહે- | *! હીરાચંદે વિધાનમાં પુજ-ભક્તિમાં નાગેશ્વર તાની જિનભક્તિ સાણુ પ મ ટુંક સમયમાં મારવાડ તરફ પ્રયાણ કરશે. મંડળે રંગ જમાવ્યો હતો. પુ. આ૦ મઆ દિ નાલતવાડપુ. સંતપ્રભાશ્રીજી મ. સા. આદિ ઠાણ-૬ અમદાવાદ | શામળાની પળે પધાર્યા છે. હાલ થોડો સમય ત્યાં સ્થિરતા કરશે. | મુબિહાલ મહા સુદ ૧૫ સુધી સ્થિરતા કરશે. આધ્યાત્મિક જીવનથી જ દેશનું ઉત્થાન થશે | સુરત-ગોપીપુરામાં અનોખું એતિહાસ :ક આયોજન સની ડા જિ. જાલેર (રાજ.) ૧૪ ડિસેમ્બરના જૈનાચાર્ય. | પુ. ગણિવર્ય શ્રી જિનચંદ્રસાગરજી તથા પુત્ર ગણિવર્ય શ્રી શ્રી ગુણર સૂરિશ્વરજી મહારાજની નિશ્રામાં ઉમિલાકુમારીની હેમચંદ્રસાગરજી મસા.ની પ્રેરણાથી “અભયસાગરજી તત્ત્વજ્ઞાન દિક્ષા ઘણા ઉત્સાહથી થઈ. તે પ્રસંગે સંબોધન કરતાં જૈનાચાર્ય- | પીઠ”ની ઐતિહાસિક સ્થાપના ગત માગ. વદ ૧૧ના થઈ હતી. શ્રીએ જ વેલ કે આધ્યાત્મિક જીવનથી જ દેશનું ઉત્થાન થશે. એક ભાવિક દાનવીર તરફથી મકાનનું દાન કરવા ઉપરાંત દર ભ તક જ નમાં આજે માણસ ગળાબૂડ ડુબી ગયેલ છે. તેથી | મહિને થતો બધે જ ખર્ચ આપવાનું પણ નક્કી થયું છે આધ્યાત્મિા અને નૈતિક મૂલ્યોને નાશ થઈ રહ્યો છે. તેથી દેશમાં | સુરતમાં ઘણું વર્ષથી જેની ખામી હતી તે પુર્ણ થઈ છે. ભ્રષ્ટાચાર, ળાકાર આદિ વધી રહ્યા છે. દેશના દરેક નાગરીક | ભારતી (મહા.)માં ત્રિ-દિવસીય શિબિર ઉજવણી આધ્યાત્મિજીવન અપનાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. ઉમિર કુમારીની દિક્ષા નિમિતે ભવ્ય શોભાયાત્રા નીકળી અત્રે એક પાઠશાળા નવયુગ બાળકોની ત્રણ દિવસીય શિબિરનું હતી. તેમાં સાર, વડગામ, ધાનેરા, માલવાડા, પીન્ડવાડા, આયોજન કરવામાં આવેલ. જેના સંચાલક શ્રી દેવેરભાઈ છેડા માંડવલા, મહી, વેલાગરી, પાલી વગેરે ગામેથી હજારો માણ તથા બીજા વીર સૈનિકોની સાથે આ શિબિરમાં થતી પુજા, પ્રતિ સેએ ભ લીધું હતું. દીક્ષા પછી તેમનું નામ સાધ્વીજી ક્રમણ ક્રિયાની સમજણ તથા અષ્ટપ્રકારી પુજન અંગને વે ઉજવલખશ્રીજી રાખેલ છે. જેનાચાર્યશ્રી દીક્ષા પ્રસંગે પિવાડા-] પુર્વક સમજણ આપવામાં આવી હતી શંખેશ્વરદયાત્રા સંઘ સાથે પધાયાં હતાં હવે તેઓ સાચેર, જેમાં શ્રી ચંપકલાલ પુનમીયાએ અગ્રસ્થાન પ્રાપ્ત કરીને પાલીતાણા પદયાત્રામાં પધારશે. આ પદયાત્રા સંધનું વિસર્જન | આયોજન કરેલ. શ્રી રાજેન્દ્રભાઈ અમદાવાદવાળી ના શુભ હસ્તે તા. ૧૭--૯૦ના રોજ પાલીતાણામાં થશે | મેળાવડા, આભારવિધિ આદિ કરવામાં આવેલ. - બુદ્ધિમાન એ છે કે જે વિચારે પહેલાં અને બેલે પછી, જ્યારે મૂર્ખ એ છે કે જે બોલે પહેલ અને વિચ રે પછી,
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy