SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ , ૧૯૮૧મા T[૩૨૧ \" - ” *'+' ગી ' 8 ) કેઈમ્બતુરનગરમાં શાસનને જયજયકાર અત્રે ૧૦૮ વર્ધમાન તપેનિધિ પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમ દ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના ત્યાગ-વૈરાગ્ય નીતરતા ઉપદેશથી શ્રી સંઘમાં આનંદલાસની છોળો ઉછળવા માંડી અને ચોમેર તપ-ભાગનું વાતાવરણ છવાઈ ગયું. શ્રીસંઘમ ધર્મચક્રતપ, મોક્ષદંડતપ, સમવસરણુતપ, ભદ્રતપ, હિાસનતપ, ખીરસમુદ્રતપ, માસક્ષમણ ઈત્યાદિ અનેક તપશ્ચર્યા ચાલી રહી છે. સાંકળી અમરેજ બે અને અઠ્ઠાઈ તપની સિરિયલ ચાલી રહી છે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ .ગવાનના સામુહિક અઠ્ઠમ ૨૧૦ થયા. શ્રી નેમિનાથ ભગવાનના છની આરાધના પણ થઈ રવિવારીય શિબિર અને સામુદાયિક એકાસણુપૂર્વક વિવિધ અનુષ્ઠાનની આરાધનાઓ ચઢતા ઉ૯લાસથી ચાલી રહી છે. શ્રાવણ સુદી ૪ રવિવારના દિવસે સામુહિક ૨૦ સ્થાનક તપની આરાધના શાનદાર થઈ. પૂજ્યશ્રી સહિત સકળ શ્રીસ છે વીશ સ્થાનકના ૨૦ ચયવંદન કર્યા અને સ્તવનના સ્થાને ૨૦ સ્થાનક પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં પૂ૦ મુનિરાજ એ હરિષ T વિર્યજી મ.સા.એ ત્રણે વર્ષમાં ૨૦ સ્થાનકતપણે કયી. પૂજાની ઢાળે ગાઈ ર કલાક સુધી ૨૦ સ્થાનકની આરાધના ચઢી આરાધકને ૫૦૦ ગ્રામ મિઠાઇની પ્રભાવના કરવામાં આવેલ | આરાધના સહિત ૧૦૮ અઠ્ઠમ, ૧૩ અઠ્ઠાઈ તથા વ માનતપની ' માટી ઊંમરમાં ચારિત્ર લઈ ૭ વર્ષમાં વિશ સ્થાનક છે. સંપૂર્ણ જૂના અને હઠીલા રોગોમાંથી અહિંસક નિર્દોષ સારવાર દ્વારા મુક્તિ મેળવો શસ્ત્રક્રિયા વિના : હરસ, મસા, ભગંદર, ગળાના કાકડા, પિત્તાશયની પથરી અને કીડનીના રોગો. સફેદ દાગ : ચામડી પરના સફેદ દાગ માટેની અકસીર હોમિયોપેથીક સારવાર માટે જરૂર જ સંપર્ક સાધે. સાદ નસ : (જૂની શરદી) દમ, ત્વચારેગે, જૂના મરડે, હોજરીની ચાંદી, સંધિવા, કમરના મણકાને દુર તથા ઘણ રેગાનું મુળ જાડાપણું-ચરબી વધુ પડતું વજન કેઈપણ જાતની ખાવાની ચરી તથા ક શરત વગર ખાત્રીથી દૂર કરવામાં આવે છે. કાનનાં વાગે : બાળકના લીલા જાડા, દાંત ફૂટણીની તકલીફ સુકતાન કુષિ વિ. સ્ત્રીઓના ગો : કછાતવ, અતી આતેવ, પ્રદર, વંધ્યત્વ, હીસ્ટીરિયા, કસુવાવડ, સગર્ભકાળની તકલીડે વિ. કે અમારી ફાર્મસીમાંથી પ્રખ્યાત લેખકેના હોમીયોપેથી ઉપરના પુસ્તકો તથા સાહિત્ય મળશે. # રાકટરે એ સૂચવેલી દેશી તન્મજ વિદેશી તમામ બાય-હોમીયે દવાઓ પણ અમારે ત્યાંથી મળશે. અમારી ફાર્મસી દ્વારા હોમીયોપેથીના અનુભવસિદ્ધ ધુરંધર, કવોલીફાઈઠ ડોકટરની સલાહ, સારવાર રૂબરૂ તથા બારગામના દદીએ ને પત્ર વ્યવહારથી મળશે. માથાના ખરતા વાળ અટકાવે છે. લાંબા અને કાળા બનાવી મગજને ઠંડક આપી- ખોડો દૂર કરે છે. = હેમીઓપેથીક પદ્ધતિથી તૈયાર કરેલું એનિમેટેડ હેર-એઈલ તેમજ ખાવાની દવા વાપરી ખાત્રી કરો. બહાર મના ઓર્ડરે વીપાં આંગડીયા, રેલવે તેમજ મોટર ટ્રાન્સપોર્ટથી તુરત મોકલવામાં આવશે. ઘી ઝોરાષ્ટ્રીયન હોમિયોપેથિક ફાર્મસી - ૬૦૦ જે. શંકર શેઠ રેડ, પ્રીન્સેસ સ્ટ્રીટ પાસે, ગીરગાંવ રોડ-મુંબઈ-૨, ફોન-૩૧૩૨૨૯. શરીર નિરોગી હોય તે જ ધર્મસાધના રૂડી રીતે થઈ શકે છે
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy