________________
૩૨]
તા. ૧-૮-
૧૦
શ્રી હૈિદ્રાબાદ–ફીલખાના મહાવીરસ્વામી જિનાલયના ઉપક્રમે આચાર્યદેવશી રાજયશસૂરિશ્વરજી મની શુભ નિશ્રામાં
દક્ષિણભાસ્તના મહાતપસ્વીઓનું સન્માન : સહર્ષ હાર્દિક નિમંત્રણ
આચાજક : મહાવીર સ્વામી જૈન સંઘ લિખાના, (મહેશ) હૈદ્રાબાદ-૫૦૦૦૧. તા. ૨૩-૯૦ સોમવાર, સ્થળ: શ્રી આચાર્ય ભુવન, ફીલખાના, હૈદ્રાબાદ નિમંત્રણ આંધ્રપ્રદેશ, તામીલનાડુ, કર્ણાટક અને કેસ્લના મહાતપસ્વીઓને સુણ સાધનિક બંધુ,
અમારે અહિંયા જિનાટ્સની અજનશલાકા પ્રતિષ પૂ૦ આ૦દેવશ્રી સંજયશસૂરીશ્વરજી મસા.ની શુભ નિશ્રામાં છે. સં. ૨૦૪૬ વૈ. દના થઈ છે. અમારી આગ્રહભરી વિનંતીનો સ્વીકાર કરીને પ્રતિષાચાર્ય પૂ. ગુરુદેવ આ૦ શ્રી રાજયશસૂરીશ્વરજી મક સાર તે જ પૂરુ માતૃહદયા સા શ્રી સર્વોદયાશ્રીજી મ૦ સાએ ચાતુર્માસનો લાભ લીધેલ છે. પૂજ્યશ્રીની નિશ્રામાં ચાતુર્માસ અ ાધના-શાસન પ્રભાવના તેમ જ અદ્ભુત મોટી તપશ્ચર્ય ચાલી રહી છે, પર દક્સમાં ૪૩ ઉપવાસનું મહાનતપ ની સદુધમચક્રની સુંદર આરાધના ૯ સાધ્વીજી મવસાવ તેમ જ ૪૫ મહાનુભાવોએ કરી છે. આ તપસ્યાની અનુમે દનાથે દક્ષિણ ભારતના મહા પસ્વીઓનું સન્માન કરીને અમારા શ્રીસંઘના આંગણે તપસ્વીઓની ચરણરજથી પાવન બનાવવું છે. તેથી અમાએ દક્ષિણ ભારત મહાતપસ્વીઓને હૈદ્રાબાદ-ફીલખાના પધારવાનું હાર્દિક નિમંત્રણ આપી રહ્યા છે.
ફીલખા પધારવાથી મહાલ્પવિક પૂ૦ આચાર્યદેવના દર્શન-વંદન, અદૂભૂત પ્રશ્ચન અને પવિત્ર વાસક્ષેપ પ્રા થશે.
૫૦ અબીશ્રી સર્વોદયાશીજી અવસાવન નિશ્રાવત-ભારત વર્ષના મહાપરવી પૂ૦ સાધ્વીશ્રી ગીત પદ્માશ્રીજીના દર્શનવંદન પ્રઃખ શિ, મહાતપસ્વીર૨૦અાઈ ૨૦ વષત અખંક ૨૦ ઉપવાસ, ૨૩ માસક્ષમણ, ૩૨, ૩૬, ૪૫, ૫૧ તમ જ ૬૮ ઉપસસની મહા આરાધના કરી છે. હાલ ૧૦૮ અઠ્ઠમતપ કરી રહ્યા છે. ૫૪ તેલા પૂર્ણ થઈ ગયા છે. આવા મહાન તપસ્વીના દશ નથી પુસ્થાન બને.
– અમારા નમ્ર સૂચન : સહર્ષ હાર્દિક નિમંત્રણ :– (૧) માં ૩ થી વધુ માસક્ષમણુ ક્યાં હોય તેવા, () જીવનમાં ૫ થી વધુ વર્ષીતપ કર્યા હોય તેવા, (૩) જીવનમાં ૨૦થી અડાઈ ર્યા હોય તેવા, (૪) જીવનમાં ૭૫થી વધુ વર્ધમાન તપની ઓળી કરી હોય તેવા તપસ્વીઓનું બહુમાન.
તેમ જ ચાલુ વર્ષમાં માસક્ષમણ અથવા તેનાથી વધુ તપશ્ચર્યા કરી હોય. ET સંઘના કાર્યકરગાણને વિનંતી છે આપ તુરત સૂચિપત્ર એકલવાની કૃપા કરશો. ક તસવીએને આવવા-જવાની ટીકીટ અને રહેવા, આરાધના-સાધના તેમ જ ભેજનની વ્યવસ્થા કરવામાં આવશે..
આપ ત ત જ તપસ્વીઓનું પુરૂ નામ સરનામું તેમ જ તપસ્વીઓની યાદી મોકલવાની કૃપા કરશે, અને તપસ્વી તારીખ ૨૨-૯-૯૦ની સાંજ સુધીમાં અહિંયા પધારે તેવા પ્રયત્ન કરવો તદ્દી લેશછે.
આપ શ્રીઘના પ્રમુખ, મંત્રીગણ તેમ જ વિશિષ્ટ દાનવીરેને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે આ દરેક પ્રય કમેકમાં આપ અવશ્ય પધારો. પૂજ્યશ્રીની નિશ્રામાં આ એક સાધર્મિક, મિલન જ છે. અવશ્ય પધારવા કૃપા કરશો. સુચના : આપણે અહિંથી પોતાના સ્થળે પરત જવા માટે ટીકીટનું બુકીંગ કરાવવું હોય આપ તપસ્વીનું નામ ઉમર તેમ જ
ગાડી તથા સમય. તુરત લખી મોકલશે. વિનીત : દશનાભિલાષી : શ્રી મહાવીર સ્વામી છે. જૈન સંઘ, ફીલખાના (એ.પી.) હૈદ્રાબાદ–ાર Cio, Shri Chhaganlalji Rupchandji Usmangait. Philkhana,.
HYDREBAD-500012 (A. P. )