________________
订
પર્યુષણ લખે છે મૈત્રીની ક કાત્રી
પ્રિય મિત્ર,
૨૭૫
૫રમાત્મસ્વરૂપ તારા આત્માને વંદન. ઘણાં સમયથી તારા પત્ર નથી. સમય કાઢીને લખજે. આજે તુને આ પત્ર લખ્યા સિવાય રહી નથી શકતા આજે સમયે તને પત્ર લખવાજ રહ્યો. ન લખું તે મૈત્રીના ગુને− ગાર ઠેરૂ, જે ઠરવાની મારી રજમાત્ર પણ તૈયારી નથી.
આ
|
મૈત્રીમાં તા હાય છે ચિતા અને ચિંતન. મારે। મત્ર કેમ સુખી અને, સમૃદ્ધ બને તે જેવાની હોયે સતત તમના હાય છે. મૈત્રીમાં દુ:ખને દૂર કરવાના સક્રિય પ્રયાસ હેાય છે. તે સહિષ્ણુ હોય છે. મિત્રની ગાળને પણ તે ગળી નાય છે. પ્રમાદભાવથી તે લેાછલ હૈાય છે. મિત્રની પ્રગતિ જો આનંદ થાય છે. સાચી મૈત્રીનુ લક્ષથ છે કે મિત્ર આડે માગે હોય તેા પણુ તિરસ્કાર ન કરતાં તેને પ્રેમથી, વહાલથી, સમજાવ થી તેને એ આડે માગે થી સન્માર્ગે વાળે. સાચી મૈત્રી એ છે કે મિત્રના જીવનમાં ઉપયોગી બને અને તે પણ્ ઉપકારના કા ભાર વિના. મિત્રના જીવનના સુખ-દુઃખમાં તે સહલાગી અને સાચી મૈત્રી ઇજનની તેડાની-નિમત્રની રાહ નથી જોતી. નતિની એને તેનાં સુખ-દુઃખની અને તેનાં પતન અને ગધ આવીજ જાય છે. એ આવતાંજ મૈત્રી સક્રિય બને છે. સુખના પ્રસંગ હાય તેા પ્રમેાદ-હ અનુભવે છે. દુઃખના પ્રસગ હોય તે તે દૂર કરવા પ્રયત્નશીલ બને છે.
પ'ષણ આવા મિત્ર બનવાની કકાતરી લખે છે કે કાતરી આવી એટલે ચાંલ્લા તા કરવાજ પડે. નહિ તેા સાંધા ટકે નહિ, વ્યવહાર નભે નહિ. આપણા પ્રસંગે કેાઇ ઊલ ન રહે પર્યુષણે હજી ચાંલ્લેા નહિ લેવાના સુધારા નથી કયે . એ તા કહે છે કે મારા પ્રસંગે તમારે મૈત્રીરૂપી ચાંલ્લા કરવે જ પડશે,
પર્યુષણની આરાધના કરીએ, જપ-તપ અને ત્રણ બધુ જ કરીએ સામે ચડીને ક્ષમા માંગીએ, ક્ષમા આપીએ, અણુ જો મૈત્રી ભાવનાના વિકાસ ન કરીએ, મૈત્રી ભાવનાના વિસ્તાર ન કરીએ તેા એ બધું અધુરૂ અને શું રહેશે. અલબત એનું ફળ તેા મળશે જ. એ વ્રત, જપ કંઇ વ્ય નહિ જાય, પરંતુ હાથમાં હીરા લઈ સી`ગચણા ખરીદએ તે કેવા દેખ ઇશુ ?
પર્યુ′ષણ ચિંતામણિ રત્ન છે. તેનાથી તા સર્વોચ્ચ અને મૈત્રી સર્વોત્તમ જ મેળવાય. પણુ પર્વ ની ઉપાસનાથ મેળવવાની છે. જીવ માત્ર પ્રત્યે મૈત્રી, હૈયામાંથી વાળી— ઝુડીને વૈરભાવને સાફ કરી ત્યાં મૈત્રીના માંડવામાંધવાના છે અને હાથમાં કરુણ!ની ગુલછડી લઈ પરિચિત, અપરિચિત નાના કે મોટા, સહધમી કે પરધમી સૌને સમાનભાવે વધાવવાના છે. આત્માના આલિંગનમાં સૌને લેવાના છે. તા મિત્ર મારા તારા હૈ યાના બારણા ઉઘાડ. તારા હાથને સ્વાગત માટે પહેાળા કર. તારા હોઠ પર સ્નેહની સરગમ ગુજવા દે. તારી આંખામાં પરમાત્માની આરતીના અજવાળા ક
|
કારણ અનેક જવા તારી મંત્રીને અખે છે. સાચી મંત્રી માટે તે ઝરે છે, તેમને તેમના અંતરને અજવાળવા છે. સુખી થવુ' છે એ સૌને. તો મિત્ર બની સૌ મિત્રાના અતરબાહ્ય સુખમાં તું ભાગીદાર બન. બનીશ ને? બસ ત્યારે તારા જીવનમાં મૈત્રીનુ` મધુરૂ' ગાન ગુજતું રહે એ પ્રાના સહ. લિ. તારા હિતમિત્ર-કુમારપાળ
શાહ
તા. ૧૭-૮-૧૯૯૦
ત્રણ
છે.
શ્રાવણ શરૂ થઈ ગયા છે. જાણે છે, આ શ્રાવણુ શાની ખબર કરે છે? કાવણ ખબર કરે છે કે, પર્યુષણ આવી રહ્યા છે, મારે પણ તને આજ મેટામાં મેોટી ખબર આપવાની છે કે પર્યુંમૈત્રીની મૌયમ છે. પર્યુષણ મૈત્રીના મહા-મહાત્સવ પણ વનનુ મૈત્રી–ગાન છે. શ્રાવણની આ ઝરમર ખખર આપે છે કે, મૈદાના માંડવા બાંધા. પ્રમેાદના તારણુ ખાંધો, કઙ્ગાના દીપપીવા અને માધ્યસ્થ ભાવનાના સાથિયા પૂરા પર્યુષણની પુકાર છે કે મૈત્રીના હાથ લંબાવેા, મિત્ર બના અને બીજાને તમારા મિત્ર બનાવા. હું યેથી કષાયની કાળાશને ધોઈ નાખે। અને આત્માના સૌ ને પ્રગટાવા,
1
|
|
ખામેડિ સવ્વજીવે, સવ્વજીવા ખમ'તુ મે, મિત્ત િસવ્વભૃએપુ, બૈર મજઝ ના કેઇ.’ આ ગાથા પણને ગળથૂથીમાંથી મળી છે. ખરૂ ને ? ગાથામાં ત્રણ વાત છે. ૧. ખમવું-ખમાવવુ', ૨. ચૈત્રી ૩. ધૈર. મિચ્છામિ દુડ દઇ દીધું એટલે પતી જતું નથી. (મામિના પ્રથન અક્ષર મિ–ની સાથે ત્રોડી મિત્ર બના– વવાનો છે, અને માત્ર માણસનાજ મિત્ર નથી બનવાનું. જેનામાં પણ પ્રા ના સ ંચાર છે, જેનામાં પણ આત્મા છે, ચેતન છે. જીવ, તે સૌ જીવાને મિત્રા બનાવવાનુ` છે, પશુપંખીના મિત્ર બનવાનું છે, સૂક્ષ્મ જીવાના મિત્ર બનાવવાનું છે. દેવ અને દાનવાના ય મિત્ર બનવાનું છે.
પચુર્ણમાં માને મહિમા તો છે જ, પરંતુ ક્ષમાનુ રૂપાંતર મૈત્રીમાં ન થાય તો ક્ષમા તેટલી અધૂરી રહે છે. અધુરપમાં કયારે મધુરપ હશે, પરંતુ આત્માની આલમમાં તા બધુ છલાછ જોઇએ. ભરેલું છે જોઇએ. આત્મા શુદ્ધ અને થોડો અશુદ્ધ હોય તે ન ચાલે. આત્મા સ`પૂર્ણ વિશુદ્ધ જ કરવા જોઇએ. તા ક્ષમા પછી મૈત્રીના વિકાસ અનિવાર્ય છે.
થાડૉ
ખમ્યા અને બમાવ્યા પછી મૈત્રી ખાલવી જોઇએ અને ખીલવી જોઇએ. ખેાલવી શબ્દ એટલા માટે વાપર્યા છે કે એક મિત્ર બીજા મિત્ર પાસે ખૂલે છે અર્થાત જરાય ક્ષેાભ સંકોચ વગર તે પોતાના ભીતરને ખુલ્લુ કરે છે. મૈત્રીની આજ ખૂબી છે. 'તુ નિખાલસ હાય છે, તેમાં નથી દ ંભ હાતા નથી ઔપચારિકતા હતી.
કે