________________
તા. ૧૭-૮-૧૯૯૦
૩૦૪]
‘જૈન’પત્રના વાચક બંધુએને ખાસ વિનંતી આ જૈનધમ, જૈન સંસ્કૃતિનાં તત્વજ્ઞાન, ઇતિહાસ, પુરાતવ, કલા, સાહિત્યની પ્રવૃત્તિની આધારભૂત માહિતી પ્રગટ
કરી શકે, જૈનધમ ઉપર થતાં આક્ષેપ સામે પેાતાના અવાજ રજુ કરી શકે જૈન સંઘની નાની-મેાટી પ્રવૃત્તિના સાક્ષી બની નાની—માટી ઘટનાઓની માહિતિ–સમાચાર દ્વારા આપણા સમાજ સમક્ષ મુકી શકે તેવા મુખપત્રની જરૂર છે. અથવા તો એ ખેાટની ર્તિ કરવા માટે ‘જૈન’ પત્રને વધુને વધુ સમૃદ્ધ બનાવવાની જરૂર છે. ત્યારે તેને સ્થીર કરવામાં આપના સાથ સહકાર એક વાહક-વાચક તરીકે ઈચ્છીએ એછી.
|
આપ ાણતાં હશેા કે ‘જૈન’ પત્રનુ વાર્ષિક લવાજમ વર્ષની શરૂઆતમાં જ દરેક વમાન પત્રાની માફક લેવું ઉપયોગી ઢારા અપાઈ ગયા બાદ પણ ૐ મારી આ જોઇએ. અને તે લવાજમ મેાકલાવવા બાબત અમેએ દરેક સ’સ્થામાં હજુ આશરે ૧૬૦૦ની આસપાસ અલ જીવા ગ્રાહકમ આ જાણ કરેલ, પર`તુ મોટાભાગના ગ્રાહકા દ્વારા આશ્રય લઇ રહેલ છે. જેના માસીક નીભાવ ખરા આશરે લવાજમની રસમ મેકવવા ખમત ઘણું જ દુર્લક્ષ સેવવામાં| એક લાખથી સવાલાખ લાગે છે. જ્યારે આવક ન ડીવત છે. આવેલ. જે ઈન' પત્રને આર્થિક રીતે અસ્થિર બનાવવામાં | તા સૌ સેવાભાવી સસ્થાએ ધામીક ટ્રસ્ટો તથા દાતાશ્રી નિમિત્ત બન્યુ છે. જે ગ્રાહકખ ધુઆને ‘જૈન' પત્રની જરૂર ન આને આ સસ્થાને મદદ મેાકલવા નમ્ર વિનંતી. હાય તા ના લખવા જેટલા પણ વિવેક ન દાખવતાં આજે આ પણ ભારે મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયું છે. ત્યારે જેમને આ પત્ર અગાઉ મળતું હોય અને આ અંક મળે લવાજમ ના કહ્યું હોય તેા અત્યાર સુધીમાં મેાકલાવેલ ધાર્મિક પત્રના ખાકી રહેલ લવાજમના રૂા. મેકલવાનું ચુકશે નહી તેવી આશા રાખીયે છીએ. આપશ્રીની લવાજમ મેાકલવાની ઉત્તસીનતા એક ૮૭ વર્ષ જુના પત્રને બધ કરવાનું' નિમિત્ત ના બને તે માટે વિચારશે.
મહેન્દ્ર ગુલાબચંદ જૈન ઓફીસ, દાણાપીઠ, ભાવનગર.
રાપર
શ્રી જીવદ્યા મંડળ સંચાલીત પાંજરાપાળને મદદ કરવા નમ્ર અપીલ
લગભગ ગુજરાતમાં ત્રણ દુષ્કાળ બાદ છેલ્લું એ ચામાસા પ્રમાણમાં સારા ગયા જેથી અમાલ જીવા નીભાવતી સસ્થાએના બાજ ખૂબજ હળવા બનેલ તેમજ પાંજરાપાળાનાં ખૂબ માટી સંખ્યામાં બચી ગયેલ ઢારા સમાજ કામે લાગી ગયા જેના યશ ધર્મગુરૂઓ, દાતાશ્રી, સેવાભવી સંસ્થાએ તથા પાંજરાપાળેાનાં સૌ કાર્યકરાને તેમજ દુઃખમાં સહભાગી અનેલ સરકારશ્રીજીને જરૂર આપી શકાય.
જીવનમાં
લી.
ટ્રસ્ટી મંડળ તથા કાર્યવાહક કમીટ, શ્રી જીવદયા મંડળ, રાપર-કચ્છ મદદ મેાકવવાનું સ્થળ
શ્રી જીવદયા મંડળ-ગુપર
જૈન
(વાગડ), કચ્છ-૩૭૦૧૬૫
બેન્ક વ્યવહાર : દેના બેન્ક, રાપર શાખા
સર્વે પૂજ્ય શ્રમણ-શ્રમણી ભગવતેાને કોટી વંદના સહ......
ચાતુર્માસની માઁગલમય આરાધના ઐતિહાસીકને વિસ્મરણીય બની રહે એવી હાર્દિક શુભેચ્છા
શ્રી (ગુજરાતી) જૈન શ્વે. મૂ. પુ. તપાગચ્છ સંઘ ૯૬ કેતીન સ્ટ્રીટ, કલકત્તા-૧